________________
૧૧૪......
..........મુનિ શ્રી ધુરન્ધરવિજયજી મેરે સ્વામી, તુમહી શીવ ગામી વિનતિ કરું મેં નામી
આજ તે તેરે દરિશન ભયા–ગુનીવ...૨ હે..... રાગ કટાકર, મેહ હટાકર, દીયે જ્ઞાની રીત બોધ જગાકર, ક્રોધ ભગાકર, કીયા પ્રભુસે પ્રીત આતમ ઉપવન ખીલ રહાણે, સૌરભ વહીદીલદાર જિન છતુમવિના ભમે સંસાર-ગુનીવ.૨ હે....
સાખી – પ્રભુજીકી હુઈ દયા, અબ મુઝે હય આનંદ શાન્તિજિગંદકીસ્નેહભીની,નયન મીલી હે ચંગ
ધર્મ ધુરન્ધર પાર ઉતાર-ગુનીવ૨ ....
શ્રી શાન્તિનાથ જિન સ્તવન
(પ્રભુ આપ અવિચલ નામી છે) એ ચાલ. તુજ સુખનું દર્શન આજ થયું
મુજ ભાગ્ય અનેરૂં ખુલી ગયું. અન્તરનું દુખ બધું વિસર્યું
અચિરાનંદનને વદન હે. ૧ અવિચલ રદ્ધિના સ્વામીને
નિષ્કામી અન્તર્યામીને. ૧ ૦ ના આ ત મ ર મીને
અરિરાનંદનને વંદન સારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com