SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ...... ..... ......મુનિ શ્રી ઘરન્યરવિજયજી શ્રી પદ્મપ્રભુનું સ્તવન (૪ત્ જાઓ ચંદન હાર લાઓ) એ શી. મને લાગે છે તારે નેહરે, જિણંદ મને તારે રે, મુજ વિનતિ ધરીને સ્નેહરે, હદય અવધારે. મને સાખી ૧ -- સંસાર સાગરમાં ભણું, જ્યાં છે દુઃખ અપાર, પદ્મપ્રભુની પ્રીતથી, અમે પામીશું ભવજલપાર-જિણંદ. સાખી ૨ – વિષમ વિષયગિરિ ફૂટથી, પડે મોટા પાષાણુ, જેના આઘાતે વડે, મુજ ડૂબે છે ધર્મ વહાણુરેનિણંદ, સાંખી ૩ – વડવા નલ જ્યાં વધી રહે, કામ અતિ વિકરાલ, તૃષ્ણા જળના પાનથી, તે બાળે છે બાલ મસલરે–જણંદ, સાખો ૪ – વિકાર નદીના સંગમે, ક્રોધ આવર્તી થાય, જેમાં જીવ પકડાઈને, અતિશય ત્યાં તે પીડાયરે-જિગંદ. સાખી ૫ – શ્રીમનેમિસૂરિતણું, વચનામૃતને આજ, પુણ્યોદયથી સાંભળી, મેં ભેટયા શ્રી જિનરાજ-જિગંદ. સાખી :-- તુજ સરીખા કસાન ને, અખંડ મળ્યું છે નાવ, ધર્મધુરન્ધર બની અમે, હવે પામશું સભ્યશ્નાવરે-જાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034992
Book TitleParmatma Sangit Ras Srotaswini
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1940
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy