________________
મુનિ શ્રી દુરન્યરવિજયજી શ્રી કષભ જિન સ્તવન (મેરે મૌલા બુલાલે મદીને મુઝે) એ રાહ.
નાભિનરેન્દ્ર નન્દન વંદન હૈ ભવભવના ભય નિકંદન હૈ....
પ્રથમ નરપતિ પ્રથમ મુનિપતિ,પ્રથમ જિનપતિજે થયા, ટકર્મ કાપી સંઘ સ્થાપી, બોધ આપી તાવીયા...
જે ભવ્ય જીને વેગ થયેનાલિ
શેરત્રણ ભુવનના ભાવે બધાએ, બોધનારે તે પ્રભુ સુજ્ઞ જી “બુદ્ધ” કહી, તેથી તેને પૂજે વિભુ
- સાચે બુદ્ધ જગતમાં તુંહી થયેનાભિ
જન્મી જગતમાં તે પ્રત્યેક જીવ માત્રને સુખી કર્યા નામ માત્રથી આ અન્યદેવે, શંકરત્વ ધરી રહ્યા * શુદ્ધ શંભુત્વ ધારક તુંજ થ...નાભિ
શેર– સમવસરણે ચઉમુખે પ્રભુ, દેશનામૃત આપતા તે કારણે આ વિશ્વમાં, ચઉમુખી બ્રહ્મ તમે હતા
એવા વિધાતાનું શુભ ધ્યાન ધરે...નાશિ નેમિ અમૃતની કૃપાથી, પુણ્ય પુંજને પામીને શાળવ્યા મે આ જીવનમાં, ત્રણ જગતના સ્વામીને
ધર્ણોદ્ધાર ધુરંધર દેવ મ નાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com