Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006442/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણે નમો સિદ્ધાણં, નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ RAJP SHRI Y PART:2 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર ભાગ ૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया सुबोधिन्याख्यया व्याख्यया समलकृत हिन्दी-गुर्जरभाषाऽनुवादसहितम् श्री-राजप्रश्नीयसूत्रम् SHREE RAAJPRASHNIYA SŪTRAM (द्वितीयो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः "अजीतनिवासी श्रीमान् सेठ सा. चिमनलालजी रिखबचन्दजी जीरावला तत्प्रदत्तद्रव्यसाहाय्येन अ. भा. श्वे. स्था. जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्टिश्री-शान्तिलाल मङ्गलदासभाई-महोदयः मु० राजकोट ईस्वीसन् प्रथम आवृत्ति प्रति १२०० वीर-संवत् विक्रम संवत् २४९२ २०२२ मूल्यम् रू. २०/ Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી. અ. ભા. છે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ઠે. ગરેડિયાકૂવા રેડ, ગ્રીન હૈજ પાસે રાજકેટ ( સૌરાષ્ટ્ર) Published by: Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT (Saurashtra) W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्ययज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः। उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोह्ययं निरवधिविपुला च पृथ्वी ॥१॥ हरिगीतच्छन्द करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ।। जनमेगा मुझसा व्यक्तिं कोई तत्त्व इससे पायगा । है काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥१॥ મૂલ્ય રૂા. ૨૦-૦૦ પ્રથમ આવૃત્તિ : પ્રત ૧૨૦૦ વીર સંવત્ : ૨૪૯૨ વિક્રમ સંવત ૨૦૨૨ ઈસવીસન ૧૯૬૬ : મુદ્રક : જાદવજી મેહનલાલ શાહ નિલકમલ પ્રીન્ટરી, ઘીકાંટાડ અમદાવાદ, શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रात:काल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें त तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए । उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री राप्रश्नीय सूत्र लाग ठूसरे छी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. १ सूर्याभटेवडे हेवद्धिं डे संयन्ध में गौतभस्वाभी ला प्रश्न २ सूर्याभव ठे ऋद्धिं ठे संन्धमें भगवान् छा उत्तर३प थनमें सूर्यालटेव । पूर्वमवश्व प्रदेशी राष्ट्र हा वर्शन 3 सूर्याभव हा आगाभिभव हा वर्शन ૧પ૩ ॥सभात ॥ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવ કે દેવદ્ધિં કે સંબન્ધ મેં ગૌતમસ્વામી કાપ્રશ્ન 'ત્તિ सूरियाभेण भरते ! देवेण सा दिव्वा देविड्डी सा दिव्वा' इत्यादि સૂત્રા—(સૂયિામેળ મતે ! તેવેળ માર્િજ્વાઢવિટ્ઠીમા સ્ક્વિો દેવજીરૂં પિળા દ્ધા ? જિા વત્તા, જળા મિનમનાવવા ?) હે ભદ્રંત ! સૂર્યાભદેવે તે દિવ્ય દેવદ્ધિ તે દિવ્ય દેવવ્રુતિ કેવી રીતે ઉપાર્જિત કરીને તેને પોતાને અધીન બનાવી. અને સ્વાધીન અનેલી દિવ્યદેવદ્ધિ વગેરેને તેણે ભાગ ચાગ્ય કેવી રીતે બનાવી ? (ઘુઘ્ન અને જેઆાસી ? જિ નામદ્ વા ? f* નોસઁ વા ? गास वा नगर सिवा निगम सि वा रायहाणीए वा खेडसि वा कब्बड सि वाम बसि वा पण सिवा दोणमुहंसि वा आगर सि वा आसमं सिवा સંવારૢત્તિ વા) અને પૂર્વભવમાં તે કઇ જાતિના હતા ? તેનું શુ નામ હતું ? તેનુ ગોત્ર શું હતું? તે કયા ગામમાં–વૃત્તિ વેષ્ટિત સ્થાનમાં, કયા નગરમાં—અઢારકર જેમાં લેવામાં આવે નહિ તે વસ્તિમાં, કયા નિગમમાં-ણિગ્ લોક જેમાં વધારે સખ્યામાં રહેતા હોય તે નવાસસ્થાનમાં, કઇ રાજધાનીમાં–રાજા જે નગરમાં રહેતા હોય અને શાસન ચલાવતા હોય તે સ્થાનમાં, કયા ખેટમાં માટીની દીવાલ જેને ચામેર અનેલી છે તેવી વસ્તીમા, કયા ક°ટમાં–નાની દીવાલથી પરિવ્રુત્ત સ્થાનમાં, અઢિ ગાઉ સુધી દૂર દૂર બીજી કાઇ વસ્તી હોય નહી તેવા સ્થાનમાં કયા પટ્ટેનમાં–જલમાર્ગ યુકત સ્થાનમાં, કયા દ્રોણમુખમાં જલસ્થલમાર્ગોપેતજન શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ નિવાસમાં, કયા કરમાં-સુવર્ણ રત્ન–વગેરે જ્યાંથી નીકળે છે તેવા સ્થાનમાં, યા આશ્રમમાં--તાપસ નિવાસ સ્થાનમાં, સંવાહમાં-ધાન્યની રક્ષા માટે ખેડૂતાએ જે સ્થાન વિશેષ પર દુ` રચના કરી હોય તે વસ્તીમાં, અથવા ક્યા સંનિવેશમાં–સા વાહો જયાં આવીને રહે તે સ્થાન વિશેષોમાં, (જવા ચા. વિવા મોચા, દિયા જિલ્લા किंवा समापरित्ता कस्स वा तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतिए एमवि आयरियं धम्मियं सुवयणं सोचा निसम्स मूरियाभेणं देवेणं सा વિન્ધ્યા તેવિટ્ટુપ ટ્રિબ્બા લેવા, છન્દ્વા, વત્તા અમિમમળાવચા) અભયદાન, સુપાત્રદાન, કરૂણાદાન વગેરેમાંથી કયુ' દાન આપીને આમ્સિ વગેરે તપામાંથી અથવા બીજા કાઇ વખતે કયા અરસવિરસ વગેરે આહારા ગ્રહણ કરીને, પૌષધ, પ્રતિક્રમણ, પ્રમાન વગેરે કઈ વિધિ કરીને અથવા શીલ વગેરે કઇ જાતના આચરાને કરીને કયા તથારૂપ શ્રમણ-નિગ્રંથ સાધુની અથવા કયા દ્વાદશતધારિ શ્રાવકની પાસેથી એક પણ તીર્થંકર પ્રતિપાદિત પાપનિવૃત્તિ-નિવદ્ય વચન સાંભળીને અને તે વચનાને આદૅયરૂપથી સ્વીકારીને હૃદયમાં ધારણ કરીને સૂર્યાભદેવે તે દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવવ્રુતિ મેળવી છે ? પાતાને આધીન બનાવી છે? અને પોતાના માટે ભાગ ચગ્ય અનાવી છે.” ટીકાઃ આના સ્પષ્ટ છે. ા ૯૮ ॥ સૂર્યાભદેવ કે ઋદ્ધિ કે સંબન્ધમેં ભગવાન્ કા ઉત્તરરૂપ કથનમેં સૂર્યાભદેવ કે પૂર્વભવજીવ પ્રદેશી રાજા કા વર્ણન 'गोयमाइ' समणे भगवं महावीरे भगव गोयम आमतेत्ता' इत्यादि । સૂત્રા:-(ગોયમારૂ સમળે મળવું મરાવીને મનનું નોમ ગામંતેત્તા મં નપાણી) હે ગૌતમ! આ પ્રમાણે ગૌતમને સ ંબધિત કરીને ભગવાને તેને આ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ n Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે કહ્યું-(ાવે વહુ ઘરમાં તે જે તે સમgí રૂદેવ પૂરી મારે વારે મઢે ના નવા ગ્રોથા) હે ગોતમ ! આ વિષે જે કંઈ હું તમને કહું તે તમે સાંભળો. વિગત આ પ્રમાણે છે કે–આ અવસર્પિણી કાળના ચોથા આરકરૂપ કાળમાં અને કેશિસ્વામીના વિતરણના સમયમાં આ જંબૂઢીપ નામના મધ્ય જંબુદ્વીપમાં ભારતક્ષેત્રમાં કેક્યાદ્ધ નામે જનપદ-દેશ-હ, તાત્પર્ય એ છે કે કેક્ય દેશના અર્ધા ભાગમાં આર્યજને નિવાસ કરતાં હતા અને અર્ધા ભાગમાં અનાર્યજને રહેતા હતાં. એથી જ આ અનાર્યોના નિવાસસ્થાનરૂપ તે કેકયપ્રદેશને અહીં અર્ધા રૂપમાં જુદા જુદા જનપદના નામે સંબંધિત કરવામાં આવે છે. (દ્ધિથિમિકનિદ્રા નાર દવા) આ કેયાદ્ધ દેશ ઋદ્ધ નભસ્તલસ્પશી ઘણાં ભવને વગેરેથી યુક્ત હતો, અને બહુજન સંકુલ હો, સ્વિમિત–સ્વચક્ર પરચક્રની બીકથી રહિત હતો અને સમૃદ્ધ ધનધાન્ય વગેરેથી પરિપૂર્ણ હો યાવત્ પ્રતિરૂપ હતો. (તથr વહે ગજવા વિશા મેં ઘર હોય) તે કેયાદ્ધ જનપદમાં શ્વેતવિક નામે નગરી હતી. (રિધિનિપરા ગાવ હિવા) આ નગરી પણ શ્રદ્ધ સ્તિમિત અને સમૃદ્ધ હતી અને પ્રતિરૂપ–સર્વોત્તમ હતી. (તીરે ' વિવા, नयरीए बहिया उत्तरपुरस्थिमे दिसीभागे एत्थ ण मिगवणे णाम उज्जाणे રોથ) તે તનગરીના ઈશાન કોણમાં મૃગવન નામે ઉઘાન હતું. (સો पुरफ,फलसमिद्धे रम्मे, नंदणवणरूपगासे सुभंसुरभिसीयलाए छायाए सवओ જે સમજુવઢ ઘાણા ના પરિવે) આ ઉદ્યાન ષડુઋતુઓનાં પુપ તેમજ ફળથી સમૃદ્ધ હતું. એથી નન્દનવન જેવું મનેમ હતું. શુભ-સુખાવહ હોવા બદલ સારી, અને સુરભિ-મને જ્ઞ–અને શીતસ્પર્શવાળી છાયાથી તે સર્વત્ર સમનુબદ્ધ-યુકત હતું. પ્રાસાદીય હતું. થાવત્ પ્રતિરૂપ હતું. (ત આ vi સે વા કરીu ggણી નામું નાણા ) તે ધોતવિકા નગરીમાં પ્રદેશી નામે રાજા હતે. ( વાવ વિરૂ) એમાં મહાહિમાવાન, મહામલય, મંદર (મેરુપર્વત) અને મહેન્દ્ર જેટલું બળ હતું. (ગધર્મ, ગમે, ગામવા, મધખાણુ, મધમ્મપત્રો, अधम्मपजणणे, अधम्मसीलसमुयायारे, अधम्मेण चेव वित्ति कप्पेमाणे) પણ તે ધાર્મિક હતું નહિ અધર્માચારી હત, ખૂબ જ અધર્માચરણમાં પ્રવૃત્ત રહેનાર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ હતા. એથી તે અધર્મીના રૂપમાં જ જગતમાં પ્રસિદ્ધ થઈ ગયા હતા. તે અધર્મનુયાયી હતા તે રાતદિવસ અધર્મનું જ ચિંતન કર્યાં કરતા હતા. પ્રજાની સામે પણ તે અધર્માચરણ તરફ પ્રવૃત્ત થવાના ઉપદેશ આપતા રહેતા હતા. તે અધર્મીને જ પ્રાત્સાહિત કરતા રહેતા હતા. તેના અણુ અણુમાં અધર્મ જ વ્યાપક થઈ રહ્યો હતા. તેના ખધાં કાર્યો પણ અધર્મથી પ્રેરાઈને થતાં હતાં તે પેાતાનુ ભરણ પાષણ પણ અધર્મના આધારે જ કરતા હતા. તેમજ ( છિંદ્ મિત વરસવું જોાિળી વાવે ચરે, હાં, વુદ્દે માપ્તિ, ચળ, ચળ, માયનિહિઢ-વટે સાન્ડ્સ વોય છે. નિક્ષીછે, નિઘ્ન, નિષ્ણુળે, નિમ્મેરે. નિપદ્મવાળોપહોચવાને મૂળ ) મારો, કાપા, એ કકડા કરી નાખેા વગેરે વાકયા વડે તે જીવેાના હિંસા વગેરે કાચના પોતાના આશ્રિતાને પ્રવૃત્તિશીલ રાખતા હતા. તેના હાથેા સદા રકતથી ખરડાએલા રહેતા હતા. તે સાક્ષાત પાપના અવત્તાર હતા. કેમકે તે સદા પાપ પરાયણુ જ રહેતા હતો. અપહ બહુજ ક્રોધી હતા, રાષ્ટ્રકરરૂપ હોવાથી ભયાનક હતા, તુષ્ટબુદ્ધિવાળા હોવાથી ક્ષુદ્ર હતા, સહસાક કરણશીલ હોવાથી એટલે કે વગર વિચાર્યું કાર્યાં કરનાર હોવાથી-તે સાહસિક હતા. ઉત્કચ– લાંચ, વચન-પર પ્રતારણ, માયા-પરવચન બુદ્ધિ નિકૃતિ-ગુઢ માયા, કૂટ-ચૂંઢમાયાને છુપાવવા માટે ખીજી માચા કરવી, કપટ વેષ ભાષા વગેરે બદલી નાખવા, આ બધા દુર્ગુણાની મતા તેમાં વિદ્યમાન હતી, તથા તે નિશીલ-શીલ વર્જિત હતા, નિવૃતહિંસા વગેરે કુષ્કૃત્યરૂપપાપા તરફ પ્રવૃત્તિ રાખનાર હોવાથી તે વ્રત વગરના હતા, નિર્ગુણ-ક્ષાન્તિ વગેરે ગુણા તેમાં નહોતા તેથી તે નિર્ગુણ હતા, નિયાદ—મર્યાદા રહિત હતા. પરસ્ત્રી વનારૂપ મર્યાદાથી રહિત હોવા બદલ નિચંદ હતા, તે પ્રત્યાખ્યાત, પૌષધ અને ઉપવાસ બગર હતા, ઘણા (ટુ ચરન મયવસ્તુવવૃત્તી સિરિસવાળષાયા ચાલુ શ્રદ્ધેયળયાર, અધમ્મ સમુદ્રિ) દ્વિપદ માણસ વગેરે ચતુષ્પદ-મૃગ વગેરે, પશુ--ગાય વગેરે, પક્ષી-ચકલી વગેરે, સરીસપ– ભુજપરિસ અને ઉર:પરિસ-નકુલ સર્પ વગેરે આ બધાને હણવામાં, મારવામાં. અને એમને સમૂલ નષ્ટ કરવામાં તે અધમના પ્રત્યક્ષ અવતાર અને કેતુગ્રહ જેવા ઉન્દ્રિત થયા હતા. એટલે કેતુગ્રહ જ્યારે ઉતિ થાય ત્યારે લોકમાં જેમ ઘણા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ८ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિપ્લવે (ઉપ) થાય છે, તેમજ આ રાજાના શાસનકાળમાં સમસ્ત દેશમાં ત્રાસ અને અશાંતિનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું. (મુviાં નો સમુદે, જો વિનાં Hઉગરૂ, વ ચ પ નાવા નો નમ્ન જમાવત્તિ પરફ) માતાપિતા વગેરે ગુરુજનેને આવતા જોઈને પણ તે તેમનો આદર કરવા માટે ઉભે તે ન હતું. તેમની સામે તે વિનયશીલ થઈને રહેતો ન હતો. તેમજ પિતાના જનપદ કેક્યાદ્ધ જનપદની પ્રજા પાસેથી ટેકસ લઈને પણ તે સરસ રીતે તેમનું પાલન કે રક્ષણ કરતો ન હતો. ટકાઈ –મૂલાર્થ પ્રમાણે જ છે. તવિક નગરીનું વર્ણન ઓપપાતિક સૂત્રમાં વણિત ચંપાનગરી જેવું જ સમજવું જોઈએ. યાવત્ પદથી એજ વાત અહીં સ્પષ્ટ કરવામાં આવી છે. તેમજ પ્રદેશ રાજાનું વર્ણન પણ પપાતિક સૂત્રમાં વર્ણિત કૂણિક રાજા જેવું જ સમજવું જોઈએ. સૂ૦ ા ‘તરત જ પવિત્ર સ્રો' રૂારિ ! સૂત્રાર્થ –(ત નં પણિજ્ઞ ) તે પ્રદેશ રાજાની (રિતા નામ તેવી દોથા) સૂર્યકાંતા નામે રાણી હતી. (હુડ્ડાવાળાવા ધારિળી વાગો) તેના હાથપગ વગેરે અવય અતીવ સુકુમાર હતા. રાણીનું વર્ણન ધારિણી રાણી જેવું જ છે. પપાતિક સૂત્રમાં ધારિણીનું વર્ણન કરવામાં આવ્યું છે. (કુત્તિના રન્નો મજુર વરત્તા રે વે નાવ વિહારુ) પ્રદેશી રાજાની સાથે તે સાતિશય પ્રેમયુક્ત વ્યયવહાર રાખીને અભિલષિત મનુષ્ય સંબંધિ કામ ભેગે ભગવતી હતી. જે કદાચ રાજા કોઈ દિવસ પ્રતિકૂલ થઈ જતે તે તે તેની સામે અનુકૂલ થઈને જ રહેતી હતી. તે સદા પ્રસન્ન વદન જ રહેતી હતી. અહીં “શખરૂપથી રૂ૫, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચ પ્રકારના કામોનું ગ્રહણ થયું છે. ટીકાર્થ સ્પષ્ટ છે. ૧૦૦ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ 'त एण पएसिस्स रणो' इत्यादि। સૂત્રાર્થ –(a gl gift or નેદ રે યિતા સેવી સત્તા નિવાસે નામ કુમારે દોથા) (તે પ્રદેશી રાજાને પુત્ર હતો. સૂર્યકાંત નામ હતું. તે સૂર્યકાંતા દેવીના ગર્ભથી ઉત્પન્ન થયે હતે. (માત્રાઉળવાઇ જાવ ઘહિરે) તેનાં હાથ પગ બહુજ સુકોમળ હતાં. યવત તે પ્રતિરૂપ-સર્વોત્તમ હતે. અહીં યાવત્ શબ્દનો પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યું છે કે ઔપપાતિક સૂત્રના ધારિને વર્ણનમાં જે પદો આવ્યાં છે તેમાં પુલિંગની વિભક્તિઓ લગાડીને સૂર્યકાંતનું વર્ણન સમજવું જોઈએ. ( [ સૂચિતે કુમારે કુવર વિયા ) એ સૂર્યકાંત કુમાર યુવરાજ પણ હતું એથી (જુલિસ કન્નો કન્ન ૨ ૨ बलं च वाहण च कोसं च कोडागार' च पुर' च अंतेउरच सयमेव पच्चु વેવનાને ૨ વિદ૬) પ્રદેશ રાજાના રાષ્ટ્રાદિ સમુદાયરૂપ રાજ્યનું, જનપદરૂપ રાષ્ટ્રનું, સન્યરૂપ બળનું, હસ્તિ વગેરે અને શિબિકા વગેરે વિહનનું, ભાંડાગારરૂપ કેશનું, ધાન્યગ્રહરૂપ કોઠાગારનું, નગરનું અને અંતપુરનું પિતાની મેળે જ યથા સમય નિરીક્ષણ કરતો હતો. એટલે કે તે રાજ્ય રાષ્ટ્ર વગેરેની સર્વ વ્યવસ્થાનું અવલોકન કરતા હતા. ટીકાર્થ સ્પષ્ટ છે. ૧૦૧ તH ggf નો નૈ માડવઘણા ઈત્યાદિ. સૂત્રાર્થ—(ત gufપણ રત્નો નૈટ્ટ મા ૩ય વાંસા) તે પ્રદેશી રાજાને શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ મોટાભાઈ જે ઉમરમાં તેના કરતાં વધારે (ત્તિ ના રાઢી રહ્યા) ચિત્ર નામે સારથિ હતે. ( રાવ રદુનજa fમૂહ સામ-૬-કાપવા ગવ્ય રથ ફેરા પર વિલાપ) એ ચિત્ર સારથિ આઢય-સમૃદ્ધ-હતે. યાવત્ અનેક લેકેથી અપરિભૂત હતો, અહીં યાવત્ શબ્દથી “વિ વિરિયળવિકસાન जाण-वाहणा-इण्णे. बहुधण-बहु जाय-रूप-रयय, आओगसंपओगसंप उत्ते, विच्छड्डियविउलभत्तपाणे, बाहुदासीदासगोमहिसगवेलयप्पभूए' આ પાઠનું ગ્રહણ થયું છે અને અર્થ આ પ્રમાણે છે કે તે ચિત્ર સારથિ દતતેજવી હતે, ઘણાં મોટા મેટ તેને મકાને હતાં. મોટી મેટી અનેક શય્યાઓ (૫) હતી. પીઠક વગેરે મેટા મેટા ઘણા આસને હતાં. શકટ–ગાડી વગેરે ઘણું વાહને હતાં. હય-ઘડાઓ-વગેરેથી તે સદા પરિવેષ્ટિત રહેતું હતું, વિપુલ ધન-ગણિમ વગેરે દ્રવ્યને એ સ્વામી હતું. તેની પાસે પુષ્કળ સ્વર્ણ હતું, અને ચાંદી પણ હતી. આયોગ પ્રયોગથી એ સંપ્રયુક્ત હો, બમણા લાભની અપેક્ષાએ જે રૂપિયા વગેરે સિકકા બીજને વ્યાજે આપવામાં આવે તેને આગ કહે છે અને એના માટે જે યુક્તિ પ્રયુકિતઓનું ચિંતન કરવામાં આવે છે તેને પ્રયોગ કહે છે. અથવા તે પિતાના ધનને બમણું વગેરે કરવાની ઈચ્છાથી અધમણુંકજ લેનારને આપવું તેનું નામ આગ પ્રયાગ સંપ્રયુકત છે. એ ચિત્ર સારથિ અધિક દ્રપાર્જનરૂપ ક્રિયામાં પ્રવૃત્ત હતા. તેમજ એને ત્યાં પુષ્કળ પ્રમાણમાં લેકે ભેજન-પાન કરતા હતાં છતાંએ ભેજન સામગ્રી ખૂબ પડી રહેતી હતી. દાસી, દાસ, ગાય મહિષ અને વેલક-મેષ આ બધા એને ત્યાં પ્રચુર સંખ્યામાં હતાં. એ ચિત્ર સારથિ સામ, દંડ, ભેદ અને દાન આ ચારે ચાર રાજનીતિ-એમાં, અર્થ પ્રાપ્તિના સાધનોનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોમાં અને ઈહ પ્રધાન બુદ્ધિમાં વિશારદ-નિપુણ હતા. (૩mનિપાઇ, વેજ. વા. રિમિકા, રવિદાઇ યુદ્ધિા વાઘ) ઓત્પત્તિકી સ્વાભાવિક, વૈનવિકી, કજ અને પારિણમિકી આ ચાર પ્રકારની બુદ્ધિઓથી તે યુકત હતે. (3gसिस्स रणो बहुसु कज्जेसु य कारणेसुय, कुडुबेसु य, मंतेमु य. गुज्झेसु य, रहस्सेसु य, निच्छएस्तु य, ववहारे य, आपुच्छणिज्जे, पडिपुच्छणिज्जे) પ્રદેશી રાજાના અનેક કાર્યોમાં, કાર્ય સંપાદક હેતુઓમાં, કુટુંબની બાબતમાં, કર્તવ્ય નિશ્ચયાર્થ ગુપ્ત મંત્રણાઓમાં, ગુહ્યોમાં શરમને લીધે ગોપનીય કામમાં, રહસ્યમાં– પ્રચ્છન્ન વ્યવહારમાં અને નિશ્રામાં પૂર્ણ નિર્ણમાં અને વ્યવહારોમાં બાંધે વગેરે વડે લેક વિપરીત આચરણ કરવા બદલ તેમને પ્રાયશ્ચિત્ત કરાવવામાં, વારે ઘડીએ શ્રી રાજપક્ષીય સૂત્ર: ૦૨ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ એની સાથે મંત્રણા કરવામાં આવતી હતી. અને સવિશેષ રૂપમાં એને પૂછવામાં આવતું હતું. (દીપા મહારે મારું વન્યૂ, નવાબદાપૂમિણાપુ પu famવિવારે કલપુરાવાનુ જાનિ હોરા) મેઢિના આધારે જેમ બળદ ફરે છે તેમ એને આધાર માનીને મંત્રિમંડળ મંત્રણા વગેરે કાર્યોમાં પ્રવૃત્ત થતું હતું. એથી તે મેઢીરૂપ હતું. પ્રત્યક્ષાદિક પ્રમાણોની જેમ તે હે પાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ નિવૃત્તિશાલી હવા બદલ પદાર્થોનો તે નિશંકપણે પરિચછેદક હતે. એથી તે પ્રમાણરૂપ હતે. આધારભૂત પદાર્થોની જેમ તે સૌ કોઈનો આશ્રયદાતા હતે. રજુ ખંભાદિકની જેમ વિપત્તિરૂપ ફૂપમાં પડેલાઓનું રક્ષણ કરનાર હેવાથી તે અવલંબનરૂપ હતો. અહીં આધાર અને અવલંબનના અર્થ વિષે શંકા ઉત્પન્ન થઈ શકે છે કે એઓ બનેમાં શું તફાવત છે? તે સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે જેના સહારે–આશ્રયે માણસ ઉન્નતિ કરે છે કે સ્વરુપાવસ્થ હોય છે તેનું નામ આધાર છે, તેમજ જેના અવલંબનથી વિપત્તિ દૂર થાય છે. તેનું નામ અવલેખન છે. નેત્ર જેમ પિતાને વિષયભૂત થવા ગ્ય પદાર્થોને પ્રદર્શક હોય છે તેમજ તે પણ સૌ માટે સકલાર્ધ પ્રદર્શક હતે. જેમકે –“ િાના ગાધાર, શાસ્ત્રને ” એ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે ઉપમાવાચક “ભૂત” શબ્દ એમને લગાડીને ફરી આ શબ્દોની આ પ્રમાણે આવૃત્તિ કરી છે-એ મેઢિભૂત, પ્રમાણભૂત આધારભૂત, અને ચક્ષુભૂત હતો. એથી બધે-સંધિ, વિગ્રહ વગેરે રૂપ બધી જગ્યાએ અને મંત્રિ અમાત્યાદિ સ્થાનરૂપ સર્વભૂમિકાઓમાં તે સાચી સલાહ આવનાર ગણાતે હતો. એથી રાજાએ પણ અંતઃપુર જેવાં સ્થાનમાં પણ તેને પ્રવેશવાની છૂટ આપી દીધી હતી. રાજાનો અતિવિશ્વાસપાત્ર બનેલો એ ચિત્ર સારથિ આમ સમસ્ત રાજ્યકાર્યને પ્રેક્ષક પણ બની ગયું હતું. શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ આને ટીકાર્થ મૂલાઈમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. છતાં એ કેટલાંક પદને અર્થ મૂલાર્થમાં સ્પષ્ટ થયું નથી તેમને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે. વિમર્શ પ્રધાનમતિનું નામ ઈહામતિ છે. અદૃષ્ય, અનનુભૂત, અશ્રત વગેરે પદાર્થોને વિષયભૂત બનાવનારી અને તેમાં પોતાની મેળે જ ઉત્પન થનારી સ્વાભાવિક બુદ્ધિનું નામ ઓત્પત્તિકી બુદ્ધિ છે. આને હાજિર જવાબી પણ કહે છે. ગુરૂજની સેવા શુશ્રષા વગેરેથી પ્રાપ્ત થયેલી અને શાસ્ત્રાર્થ ચિંતનથી પ્રાપ્ત થયેલી બુદ્ધિ નચિકી કહેવાય છે. કૃષિ વાણિજ્ય વગેરે કર્મો કરતાં કરતાં જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેનું નામ કર્મ જા બુદ્ધિ છે. આયુષ્યની વૃદ્ધિ સાથે સાથે જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તે પરિણામિકી બુદ્ધિ છે. એટલે કે વય પરિણામ જનિત બુદ્ધિનું નામ જ પારિણમિકી બુદ્ધિ છે. પ્રસૂ૦૧૦રા તે ફાસ્ટે તેમાં સમgr” યાર સૂત્રાર્થ(તેf wાટેનું તેનું સમgr') તે કાળે–અવસર્પિણીના ચોથા આરામાં અને કેશિસ્વામીના વિહારના સમયે (Mાઢા જામં બળવા તથા) કુણાલા નામે દેશ હતો. (રિબ્રિધિંધપતિ) આ દેશ જીદ્ધ સ્તિમિત અને સમૃદ્ધ હતે યાવત પ્રતિરૂપ–સર્વોત્તમ હવે તા VTV ગળવા સાવરથી નામ ના રોથા) તે કુણાલદેશમાં શ્રાવસ્તી નામે નગરી હતી. (દ્વિરિથમિયત મિા કાર ડિવા) આ નગરી પણ અદ્ધ સ્તિમિત અને સમૃદ્ધ હતી અને યાવતું પ્રતિરૂપ હતી. (તસે માત્રથg urg વાિ ઉત્તરકુરિયને રિસી માણ કોઇ નામ રૂપ હોલ્યા) તે શ્રાવસ્તી નગરીની બહાર ઈશાન કોણમાં કેઠક નામે ચિત્ય હતું. (કુરાને જાવ Flag૪) આ ચિત્ય પ્રાચીન હતું યાવત્ પ્રાસાદીય હતું. દર્શનીય હતું, અભિરૂપ હતું અને પ્રતિરૂપ હતું (તથf Eાવસ્થા नगरीए पएसिस्स रन्नो अंतेवासी जियसत्त नाम राया होत्था, महया દિકરંત રાવ વિદ) તે શ્રાવસ્તી નગરીમાં પ્રદેશ રાજાને અતેવાસી જિતશત્રુ નામે રાજા હતે. તે મહાહિમવાનું વગેરે જે બળવાન હતે. ટીકાર્ય–આ સૂત્રને ટીકાર્થ સ્પષ્ટ જ છે. પપાતિક સૂત્રમાં ચંપાનગરીનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તેમજ શ્રાવસ્તી નગરીનું વર્ણન પણ સમજવું જોઈએ. ચૈત્યનું વર્ણન પણ પપાતિક સૂત્રના વર્ણનની જેમ સમજવું જોઈએ. શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ અતેવાસી શબ્દનો અર્થ શિષ્ય છે. તે અન્તવાસીની જેમ અન્તવાસી હતું એટલે કે તે સરસ રીતે તેની આજ્ઞાનું પાલન કરતે હતે. જિતશત્ર રાજાનું બધું વર્ણન ઓપપાતિક સૂત્રકત કૃણિક રાજાની જેમજ સમજવું જોઈએ. સૂત્ર ૧૦૩ 'त एण से पएसी राया' इत्यादि । સુત્રાર્થ—(ર , તે ઘણી રાપા ના મારું માથું મા૫ ૫રિષિક પારિ ઘા પન્ના) તે પ્રદેશ રાજાએ એક દિવસે મહાઈ વિપુલ પ્રજનવાળી-સાતિશય પ્રોજન યુકત, મહાર્ધ–બહુમૂલ્યવાળી, મહાઈ અતિશેભાયુકત, વિપુલ-પુષ્કળ પ્રમાણમાં રાજાઓના માટે યોગ્ય એવી ભેટ (પ્રાકૃત) તૈયાર કરી. (કગાવિત્તા જિત્ત વાર્દિ સાદુ) તૈયાર કરીને તેણે ચિત્ર સારથીને બેલા (ાદાવિત્તા વં વાવ) બેલાવીને તેને આ પ્રમાણે કહ્યું, ( 7 નિત્તા! तुम सावत्थि नयरिं जियसत्तुस्स रणो इम महत्थंजाव पाहुडं उवणेहि) હે ચિત્ર ! તમે શ્રાવસ્તીનગરીમાં જાવ અને જિતશત્રુને આ મહાપ્રયજન સાધક થાવત્ ભેટ આપી આવે, તથા (ારું તથ યજ્ઞમાં ૫ રાયશ્વિશાળ ય रायनीईओ य रायववहारा य ताई जियसत्तुणा सद्धि सयमेव पच्चुवेवक्ख. મા વિદિત્તિ ૪૬ વિgિ ) ત્યાં રાજાના રાજ સંબંધિ જે કંઈ કર્તવ્ય હોય, રાજનીતિને લગતી સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન રૂપબાબતે હેય, રાજકૃત ન્યાય હાય આ બધાનું જિતશત્રુ રાજાની પાસે રહીને તમે નિરીક્ષણ કરતા રહે, આ પ્રમાણે કહીને તેણે ચિત્ર સારથિને જવાની આજ્ઞા કરી, આ સૂત્રને ટીકાર્થ સ્પષ્ટ છે, ૧૦૪ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ—(તor) ત્યાર પછી (સે જિસે શારી) તે ચિત્ર સારથિને જ્યારે (Turi sor) પ્રદેશી રાજાએ (gવં પુત્તે સમા) આ પ્રમાણે આજ્ઞા કરી ત્યારે તે (હદ ગાવ) અત્યંત પ્રસન્ન થયે યાવત્ (7gિhત્તા માથું નાવ પાદ ઠ્ઠ) તેની આજ્ઞાના વચનને સવીકારી ને તેણે તે મહાઈસાધક યાવત્ ભેટને લઈ લીધી, (qvfa sort તિરાગો વિનિયમરૂ) અને લઈને તે પ્રદેશી રાજાની પાસેથી ઉભા થઈને બહાર નીકળ્યો, (સેવા નવરા મકશે જેનેર 8 નિદે સેવ વાઇફ) અને વિકાનગરીની વચ્ચે થઈને જ્યાં પિતાનું ઘર હતું ત્યાં ગયે (૩વાછિત્તા તં કાર Hig૪ કરો ત્યાં જઈને તેણે તે મહાર્થ સાધક મહાપ્રયજન સાધક યાવત્ ભેટને એક તરફ મૂકી દીધી, (ક્રોçવિરપુરિને સાફ) અને પિતાના કૌટુંબિક પુરૂષોને બેલાવ્યા, (સાવિત્તા ચં વઘા) બોલાવીને તેમને ४हूं, (खिप्पामेव भो देवाणुप्पिया ! सच्छत्तं जाव जुद्धसज्जं चाउग्घंटे आसरहं કુત્તાવ હવા નાવ પgિorદ) હે દેવાનુપ્રિયે ! તમે ઘડા જોતરીને શીવ્ર રથ તૈયાર કરે, અને અહીં લાવે, રથને ચાર ઘંટાઓથી સજિત કરે થાવત આજ્ઞા પ્રમાણે કામ પૂરું કરીને અમને ખબર આપ, રથની ઉપર છત્ર હોવું જોઈએ યાવત્ બધી રીતે યુદ્ધના માટે યોગ્ય હોય તેમ સજિજત કરજે, (તy कोडंबियपुरिसा तहेव पडिसुणित्ता खिप्पामेव सच्छत्तं जाव जुद्धसज्ज ચારચંદ્ર માતરં કુત્તાવ ૩વતિ) ચિગ સારથિના આ પ્રમાણે વચન સાંભળીને તે કૌટુંબિક પુરુષોએ એકદમ ત્વરાથી છત્રયુકત યાવત્ ચાર ઘટેથી સુસ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૨ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ સજ્જિત કરીને અધરથને ઉપસ્થિત કર્યાં. (સમાપ્તિય વ્પિળ`ત્તિ) અને રથ તૈયાર થઈ જવાની ખબર ચિત્ર સારથિની પાસે પહોંચાડી. (તત્તળ ને વિશે માહી कोड बियपुरिसाण अंतिए एयमहं सोचा जाव हियए हाए कयबलिकम्मे कयको यमं गलपायच्छते सन्नद्धबद्धवम्मियकदए उत्पीलिय सरासणपट्टिए, पणद्ध विज्ञ्जविमलवर चिंधपट्टे गहिया उहप्पहरणे त महत्थ जाव પાદુક ને રૂ) કૌટુબિક પુરુષોની કામ પૂર્ણ થઇ જવાની ખબર સાંભળીને તે ચિત્ર સારથિ ખૂબજ આનદિત અને સંતુષ્ટ ચિત્ત થયા. તેણે તરતજ સ્નાન કર્યુÖ, ખલિ કમ કર્યું, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્ત કર્યાં. સરસ રીતે કસીને કવચ પહેર્યું, પ્રત્યંચા ચઢાવીને ધનુષને નમ્ર મનાવ્યું. ગળામાં હાર પહેર્યાં, સુંદર સુંદર ચિત્રાથી ચિન્દ્રિત નિમળ વસ્ત્રો ધારણ કર્યાં. અને ખડૂગ વગેરે આયુધેા અને પ્રહરણે સાથે લીધાં.આ પ્રમાણે સરસ રીતે સજ્જિત થઈને તેણે તે મહા સાધક યાવત્ લેટને હાથમાં લીધી અને ( जेणेव चउग्घंटे आसरहे तेणेव उबागच्छर, चाडरघंट आसरहं दुख हेर) લઈને તે જયાં ચાતુ ૮ અધરથ તૈયાર હતા ત્યાં ગયા. ત્યાં જઈને તે રથ ઉપર સવાર થયા. (વૃદ્ઘત્તિ પુėિક્િસન્નદ્ર નાય યારણ્ તિ-સંયુકે सकोरिंटमल्लदा मेण छत्तेण घरेज्जमाणेण महया - भडचडगर रहपगकरविंद નિધિવને સામો નિદ્ાગો વિĐરૂ) જ્યારે સન્નદ્ધ યાવતુ જેમના હાથામાં આયુધા છે એવા અનેત પુરુષાથી પરિવષ્ટિત થઈને તથા કાર૮ પુષ્પમાળાથી વિભૂષિત અને છત્રધારી વડે ધારણ કરેલું છત્ર તેની ઉપર તાણવામાં આવ્યું ત્યારે તેને મહાલટાના વિશાલ સમૂહ વૃન્દે આવીને પ્રષ્ટિ કરી લીધા. આમ તે પોતાના ઘરથી રવાના થયા. (વ્રુતૢિ ચાનું યાજ્જૈિના વિટિ અંતરાવામાં વનમાળે ૨ केइयद्धस्स जणवयस्स मज्झ मज्झेणं जेणेव कुणाला जणवए जेणेव सावत्थी नयरी તે કવામŌડ્) આ પ્રમાણે ઘેરથી રવાના થઈને તે સુખકર રાત્રિનિવાસે, પ્રાતઃ કાલિક લઘુલેાજના, અતિ દૂર નહિ એટલે કે નજીકનજીકના અન્તરાવાસે (મુકામે) મધ્યાન્હકાલિક વિશ્રામે। અને સ્થાન રથાન પર મુકામ કરતા તે કેકયા જનપદની મધ્યમાં થઈને જયાં કુણાલા દેશ હતા અને તેમાં પણ જયાં શ્રાવસ્તી નગરી હતી ત્યાં પહોંચ્યા. (જ્ઞાવથી! નીર્મા'મØોળું બનુસર, जेणेव जियसत्तुરમ ફળો નિદે નેળેવ ચાદિરિયા ઉઢાળમાત્રા તેનેવવાળફ) ત્યાં પહોચીને તે ઠીક મધ્યમાથી પસાર થઈને તે શ્રાવસ્તી નગરીમાં પ્રવિષ્ટ થયે, અને જયાં જિતશત્રુ રાજાના પ્રાસાદ (મહેલ) હતા, જયાં માહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં ગયા. (तुरए णिगिहइ रहं ठवेइ, रहाओ पञ्च्चोरूहड़, तं महत्थं जाव पाहुड गिन्हइ) શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ ત્યાં પહોંચીને તેણે ઘોડાઓને રોક્યા, રથને ઉભે રાખે અને રથમાંથી નીચે ઉતરીને તેણે તે મહાર્થ સાધક ભેટ લીધી. (જેને ગમતા વાળનાકા, કેળવ जियसत्तू राया, तेणेव उवागच्छइ, जियसत्तू रायं करयलपरिग्गहियं जाव * વિઝgui દ્વારુ, તં મધું =ાર પર ૩૩) અને લઈને તે જયાં આત્યંતરિકી ઉપસ્થાનશાળા હતી જ્યાં જિતશત્રે રાજા હતા. ત્યાં ગયે. ત્યાં જઈને તેણે જિતશ-રાજાને બન્ને હાથોની અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકી તે વિજય શબ્દોનું ઉચ્ચારણ કરતાં વધામણી આપી અને ત્યારપછી તે મહાપ્રયજન સાધક યાવત્ ભેટને રાજાની સામે મૂકી–રાજાને તે ભેટ અર્પિત કરી. ટીકાથ–પ્રદેશી રાજાએ જ્યારે પિતાના ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું ત્યારે હૃષ્ટ, તુષ્ટ, ચિત્તમાં આનંદિત અને પ્રીતિયુક્ત મનવાળે થયેલે તથા પરમસોમનસ્થિત થયેલે તે હર્ષાતિરેકથી અતીવ હર્ષિત થઈ ગયું. તેણે તરત જ કરતલ પરિગ્રહીત દશનખસંયુક્ત અને મસ્તક પર અંજલિ ફેરવીને કહ્યું- હે દેવ! જે આ૫ આજ્ઞા કરે છે તે મારા માટે પ્રમાણરૂપ છે. આ પ્રમાણે કહીને તેણે રાજાની આજ્ઞાને સ્વીકારી લીધી. હદ તુષ્ટ વગેરે પદોનો અર્થ આ સૂત્રની પાંચમાં સૂત્રની ટીકામાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ રીતે પિતાના સ્વામીની આજ્ઞાને સ્વીકારી તેણે મહાપ્રજન સાધક યાવત્ ભેટને હાથમાં લીધી અને લઈને તે પ્રદેશ રાજા પાસેથી આવતો રહ્યો અને વિકાનગરીના મધ્યભાગમાં થઈને પિતાને ઘેર ગયે. ત્યાં પહોંચીને તેણે તે મહાપ્રયોજન સાધક યાવતું ભેટને મૂકી દીધી. મૂકીને તેણે નોકર-ચાકર વગેરે કૌટું બિક પુરુષને બોલાવ્યા. અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે સૌ સત્વરે છત્રયુકત યાવત્ ધ્વજા સહિત, ઘંટા સહિત વગેરે ૬૨ માં સૂત્રોકત વિશેષણોથી યુક્ત રથને ઉપસ્થિત કરે. ૬૨ માં સૂત્રને પાઠ જે અહીં યાવત્ શબ્દ વડે ગૃહીત થયો છે તે બીજી વિભકિતને વ્યત્યય (વ્યતિક્રમ) કરીને ગ્રહણ કરાય છે તે આ પ્રમાણે છે – "संध्वज सघण्टं, सपताकं, सतोरणवरं, सनन्दिघोषं, सकिङ्किणीहेम. जालपरिक्षिप्त, हैमवतचित्रतिनिशकनकनियुक्तदारुकं, सुसंपिनिद्धचक्रमण्डलधुराकं, कालायससुकृतनेमियन्त्रकर्माणम् आकीर्ण वरतुर गमुसंप्रयुक्तं, ગઝનવરા થયુingી. શરતzત્રશતામિંત્તિ, સારા ad, વાવઘટ્રાવળમૂતયોધશુદ્ધસન્નઆ પાઠનો અર્થ આ પ્રમાણે છે– શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૭. Page #25 -------------------------------------------------------------------------- ________________ સવજ-ધ્વજા સહિત છે, સઘંટ-બંને તરફ ઘંટાઓ છે, સપનાક-પતાકાસહિત છે, સતેરણવર યુકત-પ્રધાન તરણ સહિત છે, સનંદિઘોષ-આર પ્રકારના વાજાઓથી યુકત છે. સકિકિણી હેમજાલ પરિક્ષિત-શુદ્ર (નાની) ઘંટિકાવાળા હમજાલથી પરિવેખિત છે, હમવત ચિત્રતિનિશકનકનિયુંકત દારુક-હિમાલય પર્વત પર ઉત્પન્ન થયેલી, વિસ્મય કારક તિનિશવૃક્ષ વિશેષની સુવર્ણ મંડિત લાકડીથી જે તૈયાર કરવામાં આવ્યો છે. સુસંપિનચક્રમંડલ પુરાક જેમાં ચકમંડળ અને ધુરાઓ સુસંબદ્ધ છે, કાલાયસ સુકૃત નેમિયંત્રકર્મા-ઉત્તમ જાતિના કૃષ્ણ લેહથી જેના નેમિયત્રની રચના કરવામાં આવી છે. એટલે કે ચક્રને જે ભાગ ભૂપર્શ કરે છે તેને સંઘર્ષથી રક્ષવા માટે કૃષ્ણ લેહની પાટી જેના પર લગાડવામાં આવી છે. આકીર્ણવર તરગસુસંપ્રયુકત-આકીર્ણ જાતિના ઉત્તમ ઘડાઓ જેમાં જોતરેલા છે, કુશલનર છેક સારથિ સુસંપરિગ્રહીત-નિપુણુપુરુ શિમાં પણ અતિનિપુણ સારથિ વડે જે સારી રીતે હાંકવામાં આવી રહ્યો છે,-શરશત કાત્રિશત્તણુપરિમંડિત-સે શરે અને બત્રીશ જેટલા તૂણિરેથી જે પરિમંડિત છે, સચાપશરપ્રહરણાકરણભૂતયેધ યુદ્ધ સજજ-ધનુષ સહિત શોથી, કુંત તોમર, પરશુ વગેરે શાસ્ત્રોથી, અને કવચ વગેરે ઉપકરણથી જે પરિપૂર્ણ છે, યુદ્ધ ખેડનારાઓ માટે જે સજિજત છે, ચાતુર્ઘટ-એટલે કે ચાર ઘંટેથી જે સુશોભિત છે તેમજ યુક્ત એટલે કે જેમાં ઘડાઓ જોતરેલા છે. તમે ત્યારે મારી આજ્ઞા મુજબ કામ પુરૂં કરી લે ત્યારે મને કામ સંપૂર્ણ થઈ જવાની ખબર આપો. ત્યાર પછી કૌટું બિક પુરૂષોએ ચિત્ર સારથિની આજ્ઞા પ્રમાણે જ શીધ્ર કામ પૂરું કરી દીધું. અને તેને ખબર આપી કે-હે દેવાનુપ્રિય! તમારી આજ્ઞા મુજબ બધું કામ પૂરું થઈ ગયું છે. આ પ્રમાણેની ખબર સાંભળીને ચિત્રસારથિ “ggggવત્તાનરિત રીતિકના ઘરમણમતિઃ સૂવાવિદ્ધા .” યાવત્ પદથી ગૃહીત ઉક્ત વિશેષણથી તે યુકત થઈ ગયે. આ પદને અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેણે સ્નાન કર્યું. બલિકમ કર્ય-પશુપક્ષિ વગેરેને અન્નભાગ અર્પિત કર્યો. દુઃરવપ્ન વગેરેને નષ્ટ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે અવશ્યકરણીય મંગલરૂપ પ્રાયશ્ચિત્તો કર્યા. અષતિલક વગેરેને કૌતુક, સિદ્ધાદ્ધ-સર્ષપ, દહીં, અક્ષત દુર્વાકુર વગેરેને મંગલ કહે છે. ત્યારપછી તેણે સન્નદ્ધ, બદ્ધ, વમિત કવચ પહેર્યું. પહેલાં તે કવચનું તેણે શરીર પર આરોપણ કર્યું. એથી તે કવચ સન્નદ્ધ થયું ત્યારપછી ગાઢતર બંધનવડે કરવામાં આવ્યું એથી તે બદ્ધ થયું. અને અંગરક્ષક માટે તેને ધારણ કરવામાં આવ્યું હતું એથી તે વમિત થયું. “રૂપવિતરરાનાદિયા;” એથી આ સ્પષ્ટ કરવાર્મા આવ્યું છે કે તે શરાસનપદિકા (ધનુષદંડા) પર જયારે પ્રત્યંચા ચઢાવવામાં આવી તે શરાસન પટ્ટિકા નમી ગઈ હતી. અથવા ઉત્પીડિત શબ્દનો અર્થ ખભા પર મૂકવું પણ થાય છે. પ્રત્યંચા ચઢાવવાથી જેણે ધનુષદંડને નમાવી દીધું છે અથવા ખભા પર જેણે ધનુદંડ ધારણ કર્યો છે એવો તે ચિત્રસારથિ ભવા લાગે. મતલબ છે કે તે ચિત્ર સારથિએ પિતાના ધનુષ પર પ્રત્યંચા ચઢાવી લીધી હતી. અથવા તે ધનુષને હાથમાંથી ખભા પર ભેરવી દીધું હતું. ગળામાં તેણે આભૂષણરૂપ રૈવેયક-હાર પહેર્યો હતે અને સુંદર ચિત્રોથી સુશોભિત સુંદર વસ્ત્રો પણ પહેર્યા હતાં. ધનુષ વગેરેને અહીં આયુધ પદ અને તલવાર વગેરેને પ્રહરણ પદથી ગ્રહણ સમજવાં. આ રીતે તેણે પોતાના આયુધ્ધ અને પ્રહરણોને પિતાના હાથમાં લીધા. આ પ્રમાણે બધી રીતે તૈયાર થઈને તે ભેટને લઈને જયાં ચાતુર્ઘટ અશ્વરથ હતું ત્યાં ગયે. ત્યાં જઈને તે રથ પર સવાર થયે. રથ પર સવાર થતાં જ તે સન્નદ્ધ થયેલા યાવત્ ગૃહીતાયુધ પ્રહરણવાળા અનેક પુરૂષથી તે સંપરિવૃત્ત થઈ ગયે. છત્રધારી પુરૂષએ તેના ઉપર કેરંટ પુષ્પોની માળાથી સુશોભિત છત્ર તાણી દીધું. આ પ્રમાણે તે મહાસુભટના વિસ્તૃત સમૂહના વૃન્દથી પરિવેષ્ટિત થઈને તે પિતાના ઘેરથી રવાના થયે અને વેવિકા નગરીના ઠીક મધ્યભાગમાં થઈને તે કેટલાક સુખકરવાસે, રાત્રે મુકામ કરીને સવારે ત્યાંથી રવાના થતી વખતે કરેલા પ્રાતઃ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ કાલિક અ૫ભોજનો, નાસ્તાઓ) તથા વધારે દૂર નહિ પણ નજીક નજીક જ મધ્યાહકાલિક વિશ્રામ કરતો કરતે સ્થાન સ્થાન પર પડાવ નાખતે તે કેક્યાદ્ધ જનપદની નજીક પોં. અને ત્યારપછી તે જનપદની મધ્યમાં થઈને જ્યાં કુણલા દેશ હતું અને જ્યાં શ્રાવસ્તીનગરી હતી ત્યાં જઈને તે ઠીક નગરીના મધ્યમાર્ગથી જ્યાં જિતશત્રુ રાજાનો રાજમહેલ હતો અને તેમાં પણ જયાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં પહોંચે અને પહોંચતાં જ તેણે ઘોડાઓને ઉભા રાખ્યા અને રથને આગળ જવાથી રો. ત્યારપછી તે રથમાંથી નીચે ઉતર્યો અને ભેટને લઈને અત્યંતરિકી ઉપસ્થાન શાળામાં જ્યાં જિતશત્રુ રાજા હતું ત્યાં ગયો. ત્યાં પહોંચીને તેણે જિતશત્રુ રાજાને બન્ને હાથ જોડીને પ્રણામ કર્યા. અને વિજય શબ્દોનું ઉચ્ચારણ કરીને તેમણે વધામણી આપી. ત્યારપછી તેણે મહાર્થ વગેરે વિશેષણોવાળી ભેટ રાજાને સમર્પિત કરી. ૧૦૫ 'त एण से जियसत्त राया' इत्यादि। સૂત્રાર્થ–(7g of સે નિયત્ત ત્તા સારાિ સં મથું ગાવું Tags પરિઝ૬) જિતશ? રાજાએ ચિત્રસારથિ વડે અર્પિત કરાયેલી મહાઈ વગેરે વિશેષણોવાળી ભેટને-કે જેને પ્રદેશી રાજાએ મોકલી હતી–સ્વીકારી લીધી. (નિત્ત નારદ સારે, રશ્માને, પવિતક) ત્યારપછી કુશલતા વિશે સમાચાર પૂછીને તેને સત્કાર કર્યો આસન વગેરે આપીને તેનું સન્માન કર્યું અને ત્યારપછી તેને વિસર્જિત કરી દીધું. એટલે કે વિશ્રામ કરવા માટે મોકલી દીધો. (નાનામોઢ 7 સંani ) તેને રાજમાર્ગની પાસેના ઘરમાં ઉતાર આપે. (તy of से चित्ते सारही विसज्जिए समाणे जियसतम्स अंतियाओ पडि निक्खमहजेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ) ત્યારપછી જિતશત્રુ રાજા પાસેથી વિસર્જિત કરાયેલ તે ચિત્રસારથી ત્યાંથી રવાના થયે અને જયાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જયાં ચાતુર્ઘટ અધરથ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે (વરઘંટ ગાકર કુરુ) ચાતુર્ઘટ રથ પર સવાર થયા. (શાવરણ णयरीए मज्झमज्झेणं जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छइ) અને શ્રાવસ્તીનગરીના મધ્યમાં થઈને જ્યાં રાજમાર્ગ પર સ્થિત આવાસ-ગૃહ-હતું શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ ત્યાં ગયો. (ત્રણ નિજ, સદં , માં પોહા) ત્યાં પહોંચીને તેજ ઘડાઓને ઉભા રાખ્યા રથ થંભાવ્યું. અને ત્યારપછી તે રથમાંથી નીચે ઉતર્યો– (हाए कयबलिकम्मे, कयको उपमंगलपायच्छितो मुद्धप्पावेसाई मंगल्लाई વરથા; વારિદિg) ત્યારબાદ તેણે સ્નાન કર્યું–બલિકમ કર્ય-કાગડા વગેરેને અન્નભાગ આયે દુઃસ્વપ્નને નષ્ટ કરવા માટે કૌતુક—મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યા. ત્યારપછી રાજસભામાં શેભે એવા સ્વચ્છ માંગલિક વસ્ત્રો તેણે ધારણ કર્યા. (અgમહgrમરઘાપણ) ત્યારબાદ તેણે અ૫ભારવાળા બહુમૂલ્ય આભારણાથી પિતાના શરીરને શણગાર્યું અને (નિમિયમુજુત્તરાણ વિ દ પ સમાને) જમ્યા પછી એટલે કે ભજન કરીને તે ઉપવેશન સ્થાન તરફ ગયે. (gવાર0ા સવંfણ) ત્યાં દિવસના ત્રીજા પહોરમાં (ધf૬ ૫ હદિ ૨ ૩૩rfasમા, ૩રાજિમ કરનારૂનમim-૨ ૩યાજ્ઞિકરાને ૨) ત્યાં ગીતે વડે, નાટક વડે વારંવાર પિતાનો વિષય સિખાવેલે પિતાનો વિષય સંભળાવીને પ્રસન્ન કરાયેલે, વારંવાર વિલાસયુક્ત બનાયેલ તે ચિત્ર સારથિ ( સદ-mરિણ-કન - પંચવજે માણુણા જામમો ઘણુમામાને વિદર) ઈષ્ટ-અભિ લષિત–શબ્દ, સ્પર્શ, રસ, રૂ૫, ગંધ આ પાંચ જાતના મનુષ્યભવ સંબંધી કામ ભેગેને ભેગવવા લાગે. ટીકાર્ય–આ સૂત્રને સ્પષ્ટ છે. ૧૦૬ તૈi #g તે સમg? જ્યારા સૂત્રાર્થ – તે જાણે તે સમg) તે કાળે અને તે સમયે (ાણાaa) પાર્થાપત્યય-ભગવાન પાર્શ્વનાથની શિષ્ય પરંપરામાં સ્થિત રા નામ માણો ) કેશી નામક કુમાર શ્રમણ કે જે કુમાર અવસ્થામાં જ દીક્ષિત થયા હતા–અને જે તેના બંન્ને) જાતિસંપન્ન હતા. (judo) કુલ સંપન્ન હતા. (૨૪#goot) બલ સંપન્ન હતા. (હૃવસંgoot) રૂપસપન્ન હતા. () વિનય સંપન્ન હતા. (નાઇigo) જ્ઞાન સંપન્ન હતા. (ટૂંકસંપન્ને) દર્શન સંપન્ન હતા. (રિત્તસંgor) ચારિત્ર સંપન્ન હતા (સ્ત્ર નારંવઇ) લજજા સંપન્ન હતા. (કાદવનંgom) લાઘવ સંપન્ન હતા. (ત્રકનારા વરંજને) લજા અને લાધવ સંપન્ન હતા. (ચંતી. તેjણી, વરણી, નHો) એજ સ્વી હતા, તેજસ્વી હતા, વર્ચસ્વી હતા, યશસ્વી હતા. (નિઘોરે) જિત ક્રોધી હતા. (નિરમાને જિતમાન હતા. (નિયા) જિતમાય હતા. (નિયરે વિનિરિy) શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૨ ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ જિત લેભ હતા, જિતનિદ્ર હતા, જિતેન્દ્રિય હતા. (નિરો, વીવીઘાનમU– માઘપુર) જીવવાની આશા અને મરણના ભયથી વિપ્રમુકત હતા. (તાવાળે ગુનqદાજે) તપ પ્રધાન હતા, ગુણ પ્રધાન હતા. (Frov, हाणे, निग्गहप्पहाणे, निच्छ यपहाणे, अज्जवष्पहाणे, मद्दवप्पहाणे, लायचप्पहाणे, ख तिप्पहाणे, मुत्तिप्पहाणे, गुत्तिप्पहाणे, विजप्पहाणे, मतप्पहाणे વેવરાળ) કરણ પ્રધાન હતા, ચરણ પ્રધાન હતા, નિગ્રહ પ્રધાન હતા, નિશ્ચય પ્રધાન હતા, આર્જવ પ્રધાન હતા, માર્દવ પ્રધાન હતા, લાઘવ પ્રધાન હતા, ક્ષાંતિપ્રધાન હતા, મુકિત પ્રધાન હતા, ગુપ્તિ પ્રધાન હતા, વિજય પ્રધાન હતા, મંત્ર પ્રધાન હતા, બ્રહ્મ પ્રધાન હતા, વેદ પ્રધાન હતા. (નcoણા, નિઝળહળે, કપાળે सोयप्पहाणे, नाणप्पहाणे, दंसणप्पहाणे, चरित्तप्पहाणे, ओराले चउद्दसपुची વળાવા ) નય પ્રધાન હતા, નિયમ પ્રધાન હતા, સત્ય પ્રધાન હતા, શૌચ પ્રધાન જ્ઞાન પ્રધાન હતા, દર્શન પ્રધાન હતા, ચારિત્ર પ્રધાન હતા, ઉદાર હતા, ચૌદપૂર્વના ધારી હતા અને મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનવાળા હતા. (પંહિં ૩૪નારણf iદ્ધ સંઘરવું?) પાંચસા અનગારાની સાથે (પુવાલુપુત્રિ ઘર माणे गामाणुगाम दुइज्जमाणे मुंह सुहण विहरमाणे जेणेव सावत्थी णयरी ms , તેને કવર) તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં આનંદની સાથે જ્યાં શ્રાવસ્તી નગરી હતી અને જ્યાં કેઠક ચિત્ય (ઉદ્યાન) હતું ત્યાં આવ્યા. (ાવથી નારીવદિવા कोहए चेइए अहापडिरूव उग्गहं उग्गिण्हित्ता संजमेण तवसा अपाण માનને વિદ) ત્યાં જઈને તેઓ શ્રાવસ્તી નગરીની બહાર–ઠક ચિત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ પ્રાપ્ત કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રોકાયા. ટીકા –તે કાળે અને તે સમયે પાશ્વાત્યાય ભગવાન-પાર્શ્વનાથની શિષ્ય પરંપરામાં સ્થિત કેશીકુમાર શ્રમણકે જેમણે કૌમાર્ય અવસ્થામાં પ્રવજ્યા ધારણ કરી હતી. તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં કોઠક ચત્યમાં આવીને રોકાયા એઓ જાતિ સંપન્ન હતા. માતૃપક્ષનું નામ જાતિ છે એનાથી એ યુકત હતા એટલે કે ઉત્તમમાતૃપક્ષવાળા હતા. પૈતૃવંશનું નામ કુળ છે, એનાથી એઓ યુક્ત હતા એટલે કે એઓ ઉત્તમપિતૃપક્ષવાળા હતા. વિશિષ્ટ સંહનનથી સમૃત્ય શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ શક્તિનું નામ બળ છે, આ બળથી એ યુકત હતા. સર્વોત્કૃષ્ટ શારીરિક સૌન્દર્યનું નામ રૂપ છે, આ રૂપથી એઓ સંપન્ન હતા, વિનયયુક્ત હતા, મતિ વગેરે જ્ઞાનથી સંપન્ન હતા. સમ્યક્ત્વથી યુકત હતા, સંયમરૂપ ચારિત્રથી યુક્ત હતા. લજજાથી યુકત હતા એટલે કે-સાવધ કામમાં લજજા રાખતા હતા. દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ લાઘવના બે પ્રકારો છે. અલ૫ ઉપધિ રાખવી એ દ્રવ્યની અપેક્ષાએ લાઘવ છે તેમજ ગૌરવ ત્યાગ એ ભાવની અપેક્ષાએ લાઘવ છે. લજજા અને લાઘવ આ બન્નેથી એઓ સંપન્ન હતા, આમિક તેજ એમનામાં પ્રચુર પ્રમાણમાં હતું એથી એઓ ઓજસ્વી હતા. શરીરપ્રભાનું નામ તેજ છે. એમનું આ શારીરિક તેજ અનુપમ હતું. એથી જ એઓ તેજસ્વી હતા, પ્રભાવાન હતા. એથી જ એઓ વર્ચસ્વી હતા. ધને જીતનાર હતા એથી એઓ જિત-કરોધી હતા, માનના વિજેતા હતા એથી જિત હતા. અર્થાતુ માન અપમાન બને એમના માટે સરખા હતાં. એઓ સંપૂર્ણતઃ નિષ્કપટ હતા એથી જિતમાન હતા. લેભને જીતનાર હતા એથી જિલભી હતા, એમણે નિદ્રાવશ કરી હતી એથી એઓ જિતાનિદ્ર હતા, બધી ઇન્દ્રિયને એમણે વશમાં કરી રાખી હતી. એથી એઓ જિતેન્દ્રિય હતા, પરીષહ પર એમણે વિય મેળવ્યું હતું એથી એઓ જિત પરીષહ હતા. જીવવાની આશાથી અને મરણના ભયથી એઓ એકદમ વિપ્રમુકત હતા. એથી જીવન મરણમાં એઓ સમભ વશીલ હતા. સકલ મુનિઓમાં તપની અપેક્ષાએ પ્રધાન હોવાથી એ તપઃપ્રધાન હતા, અર્થાત મહાતપસ્વી હતા ક્ષાત્યાદિક શ્રેષ્ટ ગુણોથી યુક્ત હવા બદલ એ ગુણ પ્રધાન હતા “તપઃપ્રધાન અને ગુણપ્રધાન’ આ બે વિશેષણોથી એ વાત સૂચિત કરવામાં આવી છે કે તપ પૂર્વબદ્ધકર્મોની નિર્જરાને હેતુ હોય છે અને સંયમ કર્મોની અનુપાદેયતાને હેતુ હોય છે. એટલે કે નવીન કને રોકનાર હોય છે. એથી જ એઓ અને મોક્ષ માટે ઉપાયભૂત કહેવાય છે. એથી મુક્ષુકોને માટે એ બને અવશ્ય આદરણીય છે. - હવે સામાન્યરૂપથી ગુણપ્રધાનતાને કરીને વિશેષરૂપથી તેનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે-કરણપ્રધાન ઇત્યાદિ. પિંડ વિશુદ્ધ વગેરે રૂપ જે કરણ છે તેના સાત પ્રકારે છે. કહ્યું છે –“વિંદ વિનોદી વગેરે. આ કારણ એમનામાં પ્રધાનરૂપે હતું એથી એઓ કરણપ્રધાન કહેવાય છે. મહાવ્રતાદિપ ચરણના ૭૦ પ્રકારે કહેવાય છે. જેમકે વા ઈત્યાદિ આ ચરણ પણ એમનામાં પ્રધાનરૂપે હતું એથી એઓ ચરણ પ્રધાન હતા. અસદાચારની પ્રવૃત્તિના નિષેધનું નામ નિગ્રહ છે. આ નિગ્રહ એમનામાં પ્રધાનરૂપે હતે. એથી જ એમને નિગ્રહ પ્રધાન કહેવામાં આવ્યા છે. તેના નિર્ણય માટે જે નિશ્ચયાત્મક દઢ વૃત્તિ અથવા વિહિત અનુષ્ઠાને ને રવીકારવારૂપ જે નિશ્ચયાત્મક શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ ભાવ હોય છે એ પણ એમનામાં હતું. એથી એનિશ્ચય પ્રધાન હતા. આજવ ત્રાતા (સરલતા)નું નામ છે. અને માયનિગ્રહરૂપ પ્રવૃત્તિ હોય છે. એ પણ એમનામાં પ્રધાનરૂપે હતી એથી એઓ આર્જવ પ્રધાન હતા. માર્દવ પ્રધાન એઓ એટલા માટે હતા કે એમનામાં મૃદુતા–વિનમ્રતા–પ્રધાનરૂપે હતી. એમનામાં દ્રવ્યભાવ લઘુતા પ્રધાનરૂપે હતી એથી જ એઓ લાઘવપ્રધાન હતા. ક્રોધને નિગ્રહ કરવા રૂપ પરિણતિ એમનામાં પ્રધાન હતી એથી એઓ ક્ષાંતિ પ્રધાન હતા. એમનામાં મને ગુણિ, વચનગુપ્તિ અને કાયમુમિ એ ત્રણે ગુણિઓ પ્રધાન હતી એથી એઓ ગુપ્તિ પ્રધાન હતા. એમનામાં નિર્લોભતા પ્રધાનરૂપે હતી એથી એઓ મુકિતપ્રધાન હતા. એમનામાં રોહિણી પ્રજ્ઞા સ્થાદિક દેવતાધિષ્ઠિત વર્ણાનુપૂવરૂપ વિદ્યાઓ પ્રધાન હતી એથી જ એઓ વિદ્યાપ્રધાન હતા. એમનામાં હરિણગમેષી વગેરે દેવાધિષ્ઠિત મંત્રપ્રધાન હતા એથી એઓ મંત્રપ્રધાન હતા. મૈથુન વિરમણરૂપ બ્રહ્મચર્યનું નામ બ્રહ્મ છે અથવા સર્વકુશળ અનુખાનનું નામ બ્રહ્મ છે. એએ આ બ્રહ્મ પ્રધાનતાથી યુકત હતા એથી જ એઓ બ્રહ્મ પ્રધાન કહેવાતા હતા, આગમનું નામ વેદ લૌકિક, લેકેન્સર અને કુમારચનિક આમ ત્રણ પ્રકારનું છે, આ વેદ એમનામાં પ્રધાન હતે એથી એઓ વેદપ્રધાન કહેવાતા મતલબ આ છે કે એઓ સ્વસમયના અને પરસમયના જ્ઞાનથી સંપન્ન હતા, નગમ, સંગ્રહ વગેરે જે સાત નયે છે તે ન ભેદ પ્રભેદની અપેક્ષાએ ૭૦૦ થઈ જાય છે, એ નય પણ એમનામાં પ્રધાન હતા એટલે કે એઓ ખૂબ જ નયના સૂક્ષ્મજ્ઞાતા હતા, એથી જ એઓ નયપ્રધાન કહેવાય છે, અભિગ્રહ વિશેષનું નામ નિયમ છે, એટલે કે એઓ વિચિત્ર અભિગ્રહોને ધારણ કરનારા હતા, એકનિષ્ઠ થઈને જે સકલ પ્રાણીઓના હિત માટે વચને કહેવાય છે તે સત્ય છે, એઓ સત્યપ્રધાન હતા, એટલે કે એઓ હિત, મિત અને પ્રિય વચન બોલનારા હતા દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ શૌચના બે પ્રકારે છે, લેપરહિત થવું એ દ્રવ્યની અપેક્ષાએ શાચ છે, અને નિરવઘ આચરણ કરવું એ ભાવની અપે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ ક્ષાએ શૌચ છે. એએ શૌચપ્રધાન હતા, મતિ વગેરે જ્ઞાનપ્રધાન હાવાથી એએ જ્ઞાનપ્રધાન હતા. સમ્યક્ત્વરૂપ પ્રધાન હાવાથી એએ દનપ્રધાન હતા. ક્રિયા રૂપ ચારિત્ર પ્રધાન હાવાથી એએ ચારિત્ર્ય પ્રધાન હતા. ઋજવાશયરૂપ ઉદારભાવપ્રધાન હાવાથી એએ ઉદાર હતા. અહીં દોરે વગેરે. સાતિશય દીપ્તિથી યુકત હાવા બદલ એએ ઘેારગુણવાળા હતા. કાતર લેાકેા જે તપા આચરી શકે નહિ તે કઠિન તપાનુ એએ આચરણ કરતા હતા. એથી એએ ઘાર તપસ્વી હતા. દુર્ગંળ જીવા જે જાતના બ્રહ્મચર્ય નું પાલન કરી શકે નહિ તે બ્રહ્મચયવ્રતને એએ ધારણ કરતા હતા. એથી એએ ઘાર બ્રહ્મચારી હતા. પેાતાના શરીરના સસ્કારની ખધી ક્રિયાઓને એમણે સદતર ત્યાગ કર્યો હતા એથી એએ ઉછૂઢ શરીર હતા. ચૌદ પૂના પૂર્ણપાઠી હતા. એથી એએ ચતુર્દાશપૂર્વ ધારક હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પયજ્ઞાન એ ચારેચાર નાનાથી એએ યુકત હતા એથી ચતુર્તાને પગત હતા. એમની સાથે પાંચસેા અનગાર હતા. એએ એકલા હતા નહિ. તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરવામાં એ રત હતા. આમ એએ તી કર પરપરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજા ગામ ખૂબ જ નિષ્ઠાથી ધર્મોપદેશની વર્ષા કરતાં કરતાં જ્યાં શ્રાવસ્તી નગરી હતી અને તેમાં પણ જ્યાં તે કાષ્ઠક ચૈત્ય હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તે નગરીની બહારના તે કાષ્ઠક ચૈત્યમાં સાધુ કલ્પ મુજબવનપાલની આજ્ઞા મેળવીને ૧૭ પ્રકારના સયમી અને ૧૨ પ્રકારના તપથી પેાતાના આત્માને વાસિત કરતા તેઓ ત્યાં રોકાયેલા આર્જવ વગેરેના જો કે ચરણુ અને કરણમાં સમાવેશ થાય છે છતાં એ અહીં જે સ્વતંત્રરૂપથી એમનું ગ્રહણ કરાયુ છે તે તેમનામાં પ્રધાનતા પ્રદર્શિત કરવા માટે જ છે તેમ સમજવું. જિતક્રોધ વગેરેમાં અને આવ વગેરેમા આ તફ્રાવત છે કે જે જિતક્રોધી વગેરે હાય છે તે ઉત્તપયાવસ્થા પ્રાપ્ત ક્રોધાદિકાને અફળ બનાવી મૂકે છે. અને જે માન પ્રધાનાદિપઢાવાળા ડાય છે તે ક્રોધાર્દિકાના ઉદયના નિધ કરે છે. એ વાતને સૂચિત કરવા માટે જ આ પદો ભિન્ન ભિન્ન રૂપમાં ગ્રહણ કરાયુ છે. જેને લઇને તે જિતધાદિ હોય છે, તેને લઈને જ તે ક્ષમાપ્રિધાન હેાય છે. આ પ્રમાણે હેતુ હેતુમદૂભાવને લઇને એમનામાં વિશેષતા જાણવી જોઇએ તેમજ “જ્ઞાનસંપન્ન' વગેરે પદો વડે ફકત જ્ઞાનાદિ યુકતતા સૂચિત કરવામાં આવી છે અને જ્ઞજ્ઞપ્રધાન” વગેરે પદો વડે તેમનામાં પ્રધાનતા પ્રકટ કરવામાં આવી છે. ૧૦૭ની શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ ‘તપુ ળ સાથીદ્ નથરી!' ત્યાતિ । સૂત્રા—ત ઘૂળ) ત્યારપછી (સસ્થોર્નયરોણ)શ્રાવસ્તી નગરીના (સિઁघाडग-तिय- चउक्क - चच्चर - चउम्मुह - महापहपहेसु महया जणसद्देवा जण वृहेवा, जणबोलेड़वा जणकलकलेइ वा जणुम्मीइ वा जणुक्कलियाड़ वा નળસનિયા ના ખાવ વિના પન્નુવાસર) શ્રૃંગાટકામાં, ત્રિકોણમાં, ચતુષ્કો માં, ચત્વરામાં, ચતુર્મુ`ખામાં, મહાપથામાં અને પથેામાં એકત્ર થયેલા અને આવુજા કરનારા લોકોમાં પરસ્પર પ્રચુરરૂપમાં આલાપ થવા માંડયા-વાર્તાલાપ પ્રારભ થયાલોકો વધારે સખ્યામાં એકત્ર થવા લાગ્યા. પરસ્પર અસ્ફુટ ધ્વનિમાં પણ લેાકેામાં વાતચીત થવા લાગી. પિરણામે ધેાંઘાટ જેવુ વાતાવરણ થઇ ગયું. ત્યાં અપાર ભીડ થવા માંડી અને તેથી એક બીજાથી સ'ષિત થઇને જ લેાકેા અવરજવર કરીશકતા હતા. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ. કેટલાક સ્થાને! પર થાડા માણસે ટોળાના આકારમાં એકત્ર થઈ ગયા. અને ખીજા લોકો પણ તેમની પાસે રૂકાવવા લાગ્યા, યાવેત્ પરિષદા તેમની પ પાસના કરવા લાગી, ( त एण तस्स चित्तस्स सारहिस्स तं महया जणसद्दं च जात्र जण सनिवार्य च सुताय पासित्ता य इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था ) ત્યારખાદ તે મહાન્ જનશબ્દને યાવત્ જનસ'નિપાતને સાંભળીને અને જોઈને તે ચિત્રસારથીને આ જાતના આધ્યાત્મિક યાવત્ મનેાગત વિચાર ઉત્પન્ન થયે કે खंदमहे वा एवं रुद्दमहे वा भूयमहेइ वा जक्खमहेइ वा ) (किं णं अज्ज सावत्थीए णयरीए इंदमहेइ वा उदमहेइ वा वेसमणमहेइ वा नागमहेइ वा, શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૨૬ Page #34 -------------------------------------------------------------------------- ________________ શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈન્દ્રના નિમિત્તે કઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, સ્કંદના નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે રુદ્રના નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે મુકુન્દના નિમિત્તે કોઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે વૈશ્રવણના નિમિત્તે કઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે નાગ નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે ભૂતના નિમિત્તો કેઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કે યક્ષના નિમિત્તે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. (જમનहेइ वा, चेइयमहेइ वा, रुक्खमहेइ वा, गिरिमहेइ वा, दरिमहेइ वा, अगड. ન વા, નાડ વા, સર વા, સાગામ ઘા) કે કઈ સ્તૂપના નિમિત્તે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે ચૈત્યના નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, વૃક્ષના નિમિત્તે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે પર્વતના નિમિત્તા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કે ગુફાના નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે કઈ–અવકૃપના નિમિત્તે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે કઈ નદીના નિમિતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે તળાવના નિમિતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે કોઈ સમુદ્રના નિમિત્તે ઉજવાઈ રહ્યો છે? (જો જો જે રહને उग्गा उग्गपुत्ता. भोगा भोगपुत्ता, राइन्ना, रक्खगा, णाया, कोरव्वा, जहा કરવારૂપ તવ ગાફા યારા) કે જેથી ઘણુ ઉગ્રવંશના પુત્રો, ભેગવંશના માણસો, ભેગવંશના પુત્રો, રાજન્યવંશના માણસે, ઈફવાકુવંશના માણસે, જ્ઞાતવંશના માણસો. કુરુવંશના માણસે-પહેલાં પપાતિક સૂત્રમાં જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ કેટલાક ઘડાઓ પર સવાર થઈને (વાવ જેના પાયાવિદાdi માથાર સંવાર્દિ નિરઈતિ) યાવતુ કેટલાક પગપાળાં જ જુદા જુદા સમૂહોમાં એકત્ર થઈને જઈ રહ્યા છે. (gવં સફ) આ જાતને તેણે વિચાર કર્યો. (સંહિત્તા ગુરૂકનgકિં સદાફ) આ પ્રમાણે વિચાર કરીને તેણે કંચુકીય પુરુષને બોલાવ્યા. (સદ્દાવિત્ત) દયારા) બોલાવીને તેને કહ્યું. किंणं देवाणुप्पिया! अज्ज सावत्थीए नयरीए इंदमहेइ वा, जाव सागरનવા ને રૂપે વદ , વાવ નિરતિ) હે દેવાનુપ્રિય ! શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈદ્રમહોત્સવ છે કે યાવત્ સાગર મહોત્સવ છે કે જેથી ઉગ્રવંશના માણસે યાવત જઈ રહ્યા છે ? શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ટીકાન:—ત્યારે શ્રાવસ્તી નગરીના શ્રંગાટક-શિંગોડાની આકૃતિ જેવા ત્રિકાણુવાળા મામાં, ત્રિક–ત્રણ માર્ગો જ્યાં એકત્ર થાય તે માગમાં, ચતુષ્પથમાં–ચાર રસ્તાએ જયાં ભેગા મળે તે માર્ગોમાં, ચત્થરમાં-ઘણા માર્ગો જ્યાં એકત્ર થાય તે સ્થાનમાં, ચતુર્મુ ખ-જયાંથી ચામેર રસ્તાએ જતા હાય એવા માર્ગમાં, મહાપથરાજમામાં અને પથ-સામાન્ય માર્ગીમાં-ભારે જનશબ્દ થયા. માણસાના ઘાંઘાટ થયા. પરસ્પર વાર્તાલાપ કરવાથી શાકબકાર થયા. જનવ્યૂહ-જનસમુદાય–એકત્ર થવા લાગ્યા, જનમાલ-માણસાની અવ્યકત ધ્વનિ થવા લાગ્યા, જનકલકલ–માણસાના કોલાહલરૂપ ધ્વનિ થવા માંડયા. એલમાં અને કલરવમાં તફાવત આટલે જ છે કે ખેલમાં વચન વિભાગ અવિભાજ્યમાન હોય છે અને કલકલમાં વચનવિભાગ વિભાવ્યમાન હાય છે. જનસમ્બાધજનાના જમઘટ્ટમાં થનાર પારસ્પરિક વિમનું નામ છે. તેમજ માણસાને જે લઘુતર સંઘાત છે તે જનાલિકા છે. બીજા ઘણાં સ્થાનાથી આવેલ માણસે એક સ્થાને જયાં એકત્ર થાય છે તેનું નામ જનસન્નિપાત છે. યાવત્ ઉગ્ર, ઉગ્રપુત્ર વગેરેની પરિષદાએ પ પાસના કરી. અહીં યાવત્ શબ્દથી ‘વહુનળો અજમVKY અહીંથી માંડીને “સમુ વનનવિદા' સુધીના ઓપપાતિક સૂત્રના ૩૮ મા સૂત્ર મુજબ ચંપાનગરી ગત શ્રી મહાવીર સ્વામીના આગમનપાઠમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે બધું અહીં. ગ્રહણ સમજવું. તે પાઠમાં જે છત્રાદિકકે જે તીર્થંકર પ્રકૃતિના અતિશયરૂપ છે તેમનું ગ્રહણુ અહીં" કરવુ નહિ. તેમજ ‘તમને મળવાં મહાવીર' વગેરે ભગવાનના નામેાની જગ્યાએ વાસાવૃત્તિને જેસી नाम कुमारसमणे जाइस' पन्ने " આ જાતના પાઠનું ગ્રહણ સમજવું “જ્ઞન રાષ્ટ્ર રૂતિ વા” વગેરે પાઠમા આવેલ તિ' શબ્દ વાકયાલ કારમાં અને વા’' શબ્દ સમુચ્ચયના રૂપમાં છે. ‘તપ ળ” તસ વિત્તÆ” ચાવિ, ત્યારપછી તે ચિત્ર સારથીને તે મહાન શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ જનશબ્દને યાવતુ જનસંપાતને સાંભળીને અને જોઈને આ જાતને આધ્યાત્મિક યાવત સંકલ્પ ઉત્પન્ન થયે. અહીં યાવત શબ્દથી “વિત્તિત, પિત, પાર્વત, જનજા' સંકલ્પ માટે આ વિશેષણનું ગ્રહણ સમજવું. આ બધાને અર્થ ૮૩ મા સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવે છે. તેથી જિજ્ઞાસુજનોએ ત્યાંથી જાણી લેવું જોઈએ. " િ ઈત્યાદિ. “જિ” શબ્દ વિતર્ક માટે અને “વષ્ણુ” શબ્દ વાકયાલંકાર માટે પ્રયુકત થયેલ છે. ચિત્રસારથિને જે સંકલ્પ ઉત્પન્ન થયે તેજ આ નિમ્ન શબ્દ વડે પ્રકટ કરવામાં આવ્યું છે કે શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈદ્રમહ છે? ઈન્દ્ર શુક્રનું નામ છે. આ શકના નિમિતે ઉજવાયેલ ઉત્સવ ઈન્દ્રમહ છે. “રામ” થી માંડીને “સાબરમ સુધીના બધાં પદેને અર્થ આ પ્રમાણે જ જાણું જોઈએ કંદ કાર્તિકેયનું નામ છે. રુદ્ર મહાદેવનું નામ છે. મુકુન્દ નું નામ છે. નારાયણ વિશ્રવણ કુબેરનું નામ છે, ભવનપતિ વિશેષનું નામ નાગ છે. ભૂત અને યક્ષ એઓ વ્યક્તવિશેષ છે. સ્તૂપ નામચેત્યપ અથવા શિખરનું છે, ચિતસ્થિત સ્મારકચિહ્નનું નામ ચૈત્ય છે. પીપળ વગેરે ઝાડનું નામ વૃક્ષ છે. ગુફાનું નામ દરી છે. ગિરિ પર્વતનું નામ અવટ ગત્ત છે, નદી સર-તળાવ અને સાગર આ બધાના અર્થો સ્પષ્ટ જ છે, ઇતિ શબ્દ અહીં સ્વરુપ નિદેશપરક છે. “વા” શબ્દ સમુચ્ચય માટે વપરાય છે. આ પ્રમાણે વિચાર કર્યો કે શું આજે ઇન્દ્ર મહાદિકમાંથી કોઈ મહત્સવ છે? કે જેથી એ ઘણું ઉગ્ર-ભગવાન આદિનાથ વડે જેમને આરક્ષકપદે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે તેમના વંશના લેક જઈ રહ્યા છે, એઓ ઘણા ઉગ્રપુત્રે-કુમારાવસ્થાપેત ઉગ્રરૂ૫ ઉગ્રપુત્રે જઈ રહ્યા છે, એ ભેગ-આદિનાથ ભગવાને જેમને ગુરુપદે પ્રતિષ્ઠિત કર્યા છે તેમના વંશના લોકો જઈ રહ્યા છે, એ ભેગપુત્રે તેમના કુમારાવસ્થાપન્ન પુત્રે જઈ રહ્યા છે, એ રાજ આદિનાથે જેમને મિત્રપદે પ્રતિષ્ઠિત કર્યા છે તેમના વંશના લેકે જઈ રહ્યા છે, ઈશ્વાકુવંશના લોકો જઈ રહ્યા છે, એ જ્ઞાતવંશીય લેકે જઈ રહ્યા છે, એ કુરુવંશીય લેકે જઈ રહ્યા છે, “નંદા કરવાફg a" અહીંથી આગળ “ત્તિ નાદ” થી માડીને “ ત્તિ શરીર અહી સુધીના સમસ્ત પાઠનુંકે જે ઔયપાતિકસૂત્રમાં શ્રી મહાવીર સ્વામીની વંદના માટે ઉગ્ર-ઉગ્ર પુત્રાદિ ગયા હતા–અહીં ગ્રહણ સમજવું. તેનાથી કેટલાક અશ્વ પર સવાર થઈને કેટલાક હાથી પર સવાર થઈને અને કેટલાક પગપાળા જ ચાલીને તેમજ કેટલાક પિતાનો વિશાળ સમુદાય બનાવીને જુદા જુદા આકારમાં ત્યાં જવા નીકળી રહ્યા છે. આ પ્રમાણે વિચાર કરીને પછી તેણે કચુકીય પુરુષને બોલાવ્યો અને બોલાવીને તેને આમ કહ્યું કે-હે દેવાનુપ્રિય! શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈન્દ્રમહ યાવત શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ સાગરમહુ છે? કે જેથી એ મધા ઉગ્ર, ઉગ્રપુત્ર વગેરે સૌ પોતપોતાના ઘેરથી નીકળીને જઈ રહ્યા છે? !! ૧૦૮ ॥ "त एवं से कंचुईपुरिसे के सिस्स कुमारसमणस्स" इत्यादि. સુત્રા—ત છુળ) ત્યાર પછી તે કંચુકી પુરુષે (ક્રેĒિ માસમા૦) કેશીકુમાર શ્રમણની આગમનની વાત મનમાં વિચારીને (ચિત્તે આદિત્યજ જગિદિય નાવ વદ્યાવેત્તા યં વાસી) ચિત્ર સારથિની સામે વિનમ્રતાપૂર્વક બન્ને હાથેાની અંજલિ બનાવીને અને તેને મસ્તક પર ફેરવીને અને જયવિજય શબ્દવડે તેમને વધામણી આપીને આ પ્રમાણે કહ્યું-(નોવજી તેવાવિયા ! બન્ન સંસ્થા! રીર્મદંડ ચા, નાવ નરમદેવા) હે દેવાનુપ્રિય ! આજે શ્રાવસ્તી નગરીમાં ન ઇન્દ્ર ઉત્સવ છે કે યાવત્ ન સાગર ઉત્સવ છે. (તે નં इमे बहवे जाव विंदाविदएहिं निगच्छति, एवं खलु भो देवाणुपिया | पासावञ्चिज्ज के सीनाम कुमारसमणे जाइसंपन्ने जात्र दुइज्जमाणे इहમાળ" નાવ વિજ્ઞરૂ) પણુ જે આ બધા ઉગ્ર ઉગ્રપુત્રાકિ ઘણા વિશાળ સમુદાયના આકારમાં એકત્ર થઇને જઇ રહ્યા છે. તેનુ' કારણ એ છે કે પાર્શ્વપત્નીય કેશી નામે કુમાર શ્રમણુ કે જે જાતિસંપન્ન વગેરે પૂર્વકત વિશેષાવાળા છે, તીર્થંકર પર પરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજે ગામ ધમ્મપદેશ કરતા અહી' પધાર્યાં છે. અને યાવતુ કોષ્ઠક ચૈત્યમાં તેઓશ્રી વિરાજે છે. (તે જ્ ત્રન સાથીર્નચરીય बहवे जग्गा, जात्र अप्पेगइया वंदणवत्तियाए जाव महया महया वंदाzafi fr'તિ) એથી આજે શ્રાવસ્તી નગરીમાંથી ઘણા ઉદ્મ યાવત્ ઇભ્યપુત્રા વંદના કરવા માટે યાવવિશાળ સમુદાયના રૂપમાં એકત્ર થઈને જઇ રહ્યા છે. ૧લા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ "त एणं से चित्ते सारही कचुइपुरिसस्स अंतिए एयम8” इत्यादि સૂત્રાર્થ –(ત માં છે વિરે મારા ગુરુપુરિયસ અંતિg gઘમટ્ટ નોડ્યા નિનબ દાદ ના દિયા શોટ્ટવિ કરાર) જ્યારે કંચુકીના મુખથી આ બધી વિગત સાંભળી ત્યારે તેણે મનમાં વિચાર કર્યો અને હષ્ટ યાવત હદયવાળો થઈને તે ચિત્રસારથીએ કૌટુંબિક પુરૂષને–આજ્ઞાકારી પુરૂષોને બોલાવ્યા. (સદવત્તા ga ઘ ાણી) બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું. ( વિમેવ મા સેવાનુfeqઘા ! વાડઘે ગાનર ગુત્તાવ વવદર) હે દેવાનુપ્રિય ! આપ સૌ સત્વરે ચાતુર્ઘટ (ચાર ઘટવાળા) અધરથને સજિજત કરીને લાવે. (જ્ઞાા સત્ત વવદત્તિ) પિતાના સ્વામીની આ પ્રમાણે આજ્ઞા સાંભળીને યાવત્ તેમણે ઉત્તમ છત્રસહિત અધિરથ લાવીને ઉપસ્થિત કર્યો. (त एण से चिते सारही पहाए कयवलिकम्मे, कयकोउयमंगलપાછા ) રથને આવેલે જોઈને ચિત્રસારથિએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને દુઃસ્વપ્નના નિવારણાર્થ કૌતુક, મંગલરૂપ પ્રાયશ્ચિત્તની વિધિઓ સંપન્ન કરી. યુદ્ધ पावेसाइ मगलाई वत्थाई पवरपरिहिए अपमहग्धाभरणालंकियसरी रे चा ઘરે બાર તેર રૂવાજી) ત્યારબાદ તેણે સારી રીતે શુદ્ધ, મુનિ પરિષદામાં પ્રવેશ ગ્ય, માંગલિક વસ્ત્રો ધારણ કર્યા. તથા બહુ કિંમતી અને અ૫ભારવાળા આભૂષણો પહેરીને પિતાના શરીરને અલંકૃત કર્યું. (નેવ વાઘ आसरहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घट आसरह दुरुहइ) ત્યાર બાદ જ્યાં ચાર ઘટવાળે અધરથ હતો ત્યાં ગયા. ત્યાં જઈને તે ચાતુર્ઘટ રથ પર સવાર થયો. (નિઝરાનેf ' ધન્નાનેn Hપા માં चडगरविंदपरिविखत्ते सावत्थीए नयरोए मज्झमज्झेण' निग्गच्छइ) छत्र ધારણ કરનારાઓ તેમના ઉપર કોરંટ પુપોની માળાઓથી સુશોભિત છત્ર તાણ્યું વિશાળ ભટના સમૂહો આવીને તેની આસપાસ મેર વિંટળાઈ ગયા. આ પ્રમાણે તે શ્રાવસ્તીની નગરીની વચ્ચે થઈને નીકળ્યો. (નિરિત્તા જળવ #g m$ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ નેવ સમાપક્ષમળે તેને વાછરુ) નીકળીને તે જ્યાં કાષ્ઠક પત્ય હતું. અને તેમાં પણ જ્યાં કેશીકુમાર શ્રમણ હતા ત્યાં ગયે, (3વારિસ્ટર નિમાર સમક્ષ ચંદુરસાવંતે તુજ uિ) ત્યાં પહોંચીને તેણે કેશિકુમાર શ્રમણના સ્થાનથી થોડા અંતરે ઘોડાઓને ઉભા રાખ્યા. (દંડુ) રથને ભાવે. ( કવિત્તા gો) ઉભો રાખીને પછી તે રથ પરથી નીચે ઉતર્યો. (1વોદિત્તા જેને ત્તિનારસનને તેનેત્ર ઉપાછ) નીચે ઉતરીને તે જયાં કેશીકુમાર શ્રમણ હતા ત્યાં ગયે. (૩વારકા સિાર તેમાં નિવૃત્ત બાવાણિયયાદિvi રે) ત્યાં જઈને તેણે કેશીકુમાર શ્રમણની ત્રણવાર પ્રદક્ષિણા કરી. (રિના વં, નમસ૬) પ્રદક્ષિણા કરીને તેણે તેમને વદન કર્યા, નમસ્કાર કર્યા. (વદ્વિત્તા નH. सित्ता णचासण्णे णाइदूरे सुस्सुसमाणे णमसमाणे अभिमुहे पंजलिउडे વિUTUM Higવાપર) વંદના તેમજ નમસ્કાર કરીને તે દૂર પણ નહિ અને વધારે નજીક પણ નહિ એવા યોગ્ય સ્થાન પર તે ધર્મશ્રવણની ઇચ્છાથી બેસીને જ તેણે તેમની સામે વિનયપૂર્વક હાથ જોડીને તેઓશ્રીની પર્યું પાસના કરી. ટીકાર્ય–આ સૂત્રને સ્પષ્ટ જ છે. ૧૧ 'तएण से केसिकुमारसमाणे' इत्यादि । સુત્રાર્થ –( જે માસમને) ત્યાર પછી કેશિકુમાર શ્રમણે નિરH Hદક્ષ) ચિત્ર સારથિ માટે (તી મદદમgy) તે અતિ વિશાળ (THIS) પરિષદામાં (વાડજનામ ધમં ર) ચાતુર્યામ ધર્મની (f ) પ્રરૂપણ કરી. એટલે કે ઉપદેશ કર્યો. (તં ના નવા ગુરૂવાયામ वेरमण, सन्चाओ, मुसावायाओ वेरमण', सव्वाओ आदिन्नादाणाओ वेरमण, સન્નાને વદિવાળી વેરમા') તે ચાતુર્યામ ધર્મની વિશેષ વિગત આ પ્રમાણે છે-(૧) સમસ્ત પ્રાણાતિપાતથી વિરકત (નિવૃત્ત) થવું. (૨) સમસ્ત મૃષાવાદથી વિર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ કત થવું. (૩) સમસ્ત અદત્તાદાનથી વિરકત થવું અને સમસ્ત બહિરાદાનથી વિરકત થવું. (તp G H મફમહાષિા પરિક્ષા સિક્ષ કુમારમાર ચંતિ धम्म सोचा निसम्म हट्ट जामेव दिसिं पउब्भूया तामेव दिसि पडिगया) આ પ્રમાણે કેશિકુમાર શ્રમણથી ચાતુર્યામ ધર્મને ઉપદેશ સાંભળીને અને હૃદયમાં તેને ધારણ કરીને તે અતિ વિશાળ પરિષદા હૃષ્ટતુષ્ટ યાવત્ હૃદયવાળી થઈને જ્યાંથી આવી હતી ત્યાં ફરી જતી રહી. ટીકાર્થ મૂલાઈ પ્રમાણે જ છે. ચાતુર્યામ ધર્મને ઉપદેશ કર્યો એટલે કે ચાતુ ર્યામવાળા ધર્મને ઉપદેશ કર્યો. સકળ પ્રાણીઓના પ્રાણોને વિયુકત કરનાર જે વ્યાપાર (કાર્ય) હેાય છે તેનાથી રહિત થવું એટલે કે કઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે પ્રાણ વિયુકત ન કરવું તે પ્રાણાતિપાત વિરમણ છે. આ પ્રમાણે જ સમસ્ત પ્રકારના અસત્યાચરણથી દૂર રહેવું–અસત્યને સર્વથા ત્યાગ કરે. તે મૃષાવાદ વિરમણ છે. સમસ્ત પ્રકારના અદત્તાદાનધી-ચીર્યકર્મથી દૂર રહેવું તે કર્મને ત્યાગ કરે–તે અદત્તાદાન વિરમણ છે. તેમજ ધર્મોપકરણોતિરિક્ત પરિગ્રહને ત્યાગ તે બહિરાદાન વિરમણ છે. મૈથુન વિરમણને અહીં સ્વતંત્રપણે વ્રતરૂપે નિર્દેશ કર્યો નથી કેમકે તેને પરિગ્રહમાં જ અન્તર્ભાવ કરવામાં આવ્યો છે. કેમકે જે સ્ત્રી ભેગ માટે આવે છે તે અપરિગ્રહીત થઈને નહિ પણ પરિગ્રહીતના રૂપમાં જ આવે છે. ઉપલક્ષણથી તેઓશ્રીએ અગાર ધર્મનું પણ કથન કર્યું છે. આ પ્રમાણે સામાન્યરૂપથી કેશિકુમાર શ્રમણ પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને તેને સવિશેષરૂપમાં હૃદયમાં ધારણ કરીને તે અતિ વિશાળ પરિષદા જયાંથી આવી હતી ત્યાં પાછી જતી રહી. ૧૧૧ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ 'त एण से चित्ते सारही' इत्यादि । સૂત્રાર્થ—(ત gT) ત્યાર પછી ( વિરે સારી) તે ચિત્ર સારથિ (કિરણ કુમારસમસ નિg ધ તોડ્યા નિરW) કેશીકુમાર શ્રમણની પાસેથી ધર્મ સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને (દદગાવ શિg) હર્ષિત થયે. સંતુષ્ટ થયે યાવત્ (3gp દૈફ) પિતાની મેળે ઉભે થયે (દિત્તા ઉં કુમારસમvi વિરઘુત્તો ગાવાયાદિ વારૂ) અને ઉભે થઈને તેણે કેશીકુમાર શ્રમણની ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી. (વંત નમંs) વંદના કરી નમસ્કાર કર્યા. (વંહિતા, નમંfસત્તા વારી) વંદનાકરીને તે આ પ્રમાણે કહેવા લાગ્ય(सदहामि ण भते ! निग्गय पावयण रोयामिण भंते ! णिग्गय पावयण अब्भुट्ठोमि णं भंते ! निरगथ पाबयण एवमेयं भंते ! णिग्गंथं पावयणं ગાદ્ધિને મરે ! નિબં પાવળ) હે ભદત ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું. હે ભદત ! હું નિર્ચથ પ્રવચનમાં પ્રતીતિ રાખું છું, હેભદત હું નિગ્રંથ પ્રવચનને પિતાની રુચિને વિષય બની છું. હે ભદંતહું આ નિપ્રવચનને સ્વીકારું છું. હે ભદંત ! આ નિગ્રંથ પ્રવચનનું આપ શ્રી જે પ્રમાણે પ્રતિપાદન કરી રહ્યા છો. અક્ષરશઃ યથાવત્ છે. હે ભદંત! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, હે ભદંત! આ નિગ્રંથ પ્રવચન સંદેહ રહિત છે. (કુરિયું ! નિuથે વાવાળો, પતિરિજીને અંતે Tag) હે ભદંત ! આ નિગ્રંથ પ્રવચન ઈષ્ટ છે, તે ભદંત! આ નિથ પ્રવચન પ્રતીષ્ટ છે. (કુરિઝળપહિરિઝથશે તે નિ છે Fાવમળ) હે ભદત ! આ નિર્ગથે પ્રવચન ઈષ્ટ અને પ્રતીષ્ટ બને છે. (if તુજને વરા, ત્તિ વં નમંg) જે પ્રમાણે આપશ્રી કહી રહ્યા છે તે પ્રમાણે જ છે. આમ કહીને તેણે વંદના તેમજ નમસ્કાર કર્યા. (વરિ નમંપિત્તા ઇવઘાસી) વંદના તેમજ નમસ્કાર કરીને તેણે તેઓશ્રીને આ પ્રમાણે કહ્યું તેના देवाणुप्पियाणं अंतिए बहबे उग्गा, भोगा: जाव इन्भा इब्भपुत्ता चिच्चा हिरणं. चिच्चा सुवण्णं. एवं धणं धन बलं वाहणं कोसं कोट्ठागारं पुरं તેવર) આપ દેવાનુપ્રિયની પાસે જેમ ઊગ, ભેગ યાવત્ ઇભ્ય અને ઈભ્યપુત્રે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ હિરણ્યને ત્યાગ કરીને અને ધન, ધાન્ય, બળ, વાહન, કોશ, કોઠાગાર, પુર અને અંતઃપુર-રણવાસ (નિ) ને ત્યાગ કરીને ( વિવધારવામારિ - संखसिलप्पवालसंतसारसावएज्ज, विच्छडिज्जा, विगोवइत्ता, दाणं दाइत्ता તેમજ વિપુલ ધન, કનક, રત્ન, મૌક્તિક શંખ શિલા પ્રવાલ અને સત્સાર સ્વાયતેય ને ત્યાગ કરીને તેમ જ પુષ્કળ પ્રમાણમાં દીનદરિદ્ર વગેરે લોકોને આપીને (1મિત્તા) પુત્રાદિકોમાં વહેંચીને (કું ખવત્તા ને જળનાર રાંતિ) ત્યાર બાદ મુંડિત થઈને અગાર અવસ્થામાંથી અનગાર અવસ્થાને ધારણ કરે છે. (જો ત ગ તા સંગ્રામ, વિન્ના દિur તં જોર વાવ ) તેમ હું હિરણ્ય વગેરેને ત્યાગ કરીને દીક્ષા ધારણ કરવામાં અસમર્થ છું. ( देवाणुप्पियाण अंतिए प'चाणुब्वइय सत्तसिक्खावइय दुवालसविहं गिहिધનં દિવME) આપશ્રી પાસેથી હું તે ફક્ત પાંચ અનુવ્રતવાળા અને અને સાત શિક્ષાવ્રતવાળા આમ ૧૨ પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકારી શકું છું. (ઉમદદ સેવાવિયા! મા દિવંજ દિ) આપ દેવાનુપ્રિયને જે કાર્યમાં સુખ થાય તે કરે. પણ વિલંબ ન કરે. (ત git નિ સોટ્ટી જેનિમારसमणस्स अंतिए पंचाणुव्वइय जाव गिहिधम्म उवसंपज्जित्ताण चिहरइ) ત્યાર પછી તે ચિત્ર સારથિએ કેશિકુમાર શ્રમણ પાસેથી પાંચ અણુવ્રતવાળા અને સાત શિક્ષાત્રવાળા ગૃહસ્થ ધર્મને સ્વીકારી લીધો. (ત ઇi સે જિસે નારી केसिकुमारसमणं वदइ, नमसइ, वंदित्ता नम सित्ता जेणेव चाउग्घंटे आस. ન્ટે તેણે પદારી જમના, વરઘં મારે કુદ૬) ત્યાર બાદ તે ચિત્ર સારથીએ કેશકુમાર શ્રમણને વંદના કરી, નમસ્કાર કર્યા, વંદના તેમજ નમસ્કાર કરીને તેણે જ્યાં ચાર્લંઘંટ અશ્વરથ હતું તે તરફ જવાનો નિશ્ચય કર્યો. ત્યાં જઈને તે રથ પર સવાર થઈ ગયા. (નાર વિષિ પાઉન્મ. તાવ વિશ્વ હિના) અને જે દિશા તરફ થઈને તે આવ્યું હતું તે જ દિશા તરફ પાછો જતો રહ્યો. ટકાથે–ત્યાર બાદ ચિત્રસારથિ કેશિકુમાર શ્રમણની પાસે ધર્મ સાંભળીને શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ અને તેને વિશેષરૂપથી હૃદયમાં અવધારિત કરીને તુષ્ટ થયા અને તેનું ચિત્ત અતીવ આનંદિત થયું. તેના મનમાં તીવ્ર પ્રીતિ ઉત્પન્ન થઈ. તે પરમસૌમનસ્થિત થઇ ગયા. તેનું હૃદય અપાર હર્ષથી તરાળ થઇ ગયુ. તે તરતજ ઉભા થયેા અને કેશિકુમાર શ્રમણની તેણે આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક વન્દના કરી નમસ્કાર કર્યાં વ ંદના તેમજ નમસ્કાર કરીને પછી તેણે આ પ્રમાણે કહ્યું “હુ ભદત ! હું આ નિગ્રંથ પ્રવચન પર એ એવું જ છે” આ રૂપમાં શ્રદ્ધાશીલ થાઉ છું. હુંભદંત ! આ નિગ્રંથ પ્રવચન પર હું સપૂર્ણપણે પ્રતીતિ ધરાવું છું. હે ભદ ંત ! આ નિ"થ પ્રવ ચનને હું પેાતાની રુચિ તરફ સહજ ભાવે આકૃષ્ટ કરૂ છુ... અને હે ભદત ! આને હું સ્વીકારૂ' પણ છું. હું ભદંત ! આપશ્રીએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ આ નિગ્રન્થ પ્રવચન છે. આ નિગ્રંથ પ્રવચન અવિતથ-સવ થા-સત્યરૂપ છે, એથી જ એ સદેહુ રહિત છે. ઇષ્ટ છે અને પ્રતીષ્ટ છે. એટલે કે ભવ્ય જીવાએ આને પેાતાના જીવનમાં ઉતાર્યું છે. એથી જ એ સથા અતિશયરૂપથી અભિલષિત સિદ્ધ થયું છે.” આ પ્રમાણે કહીને તે ચિત્ર સારથિએ ભક્તિવશ થઇને કેશકુમાર શ્રમણની શ્રી વન્દના કરી તેમને નમસ્કાર કર્યો અને પછી તેણે તેઓશ્રીને આ પ્રમાણે કહ્યુંહે ભદત ! આપ દેવાનુપ્રિય પાસેથી જેમ ઘણા ઉગ્રોએ, ઉગ્રપુત્રોએ ભાગોએ યાવત્ ઇબ્યાએ અને ઈલ્યપુત્રોએ હિરણ્ય-સુવર્ણને ત્યજીને, રજત-ચાંદીને ત્યજીને, આ પ્રમાણે ધન-રૂમ્યા વગેરેને, ધાન્ય—શાલિ વગેરેને, અલ-સોન્યને, વાહન- અન્ય વગેરેને કાશને કાઠાગાર-ધાન્યગ્રહી, પુર-નગરને, અન્તપુર-રણુવાસને ત્યજીને તેમજ વિપુલ પ્રચુર ધન રૂપ્ય વગેરેને કનક-ઘટિત અઘટિત બન્ને પ્રકારના સુવણું ને, કેતન ગેરે રત્નને, પદ્મરાગ વગેરે રૂપ મણિને, મુકતાલાને રત્ન વિશેષ શ’ખને, શિલાપ્રવાલવિદ્રુમી સત્–પિતા પિતામહ વગેરેની પર પરાથી વિદ્યમાન સાર પ્રધાન–મણિરત્ન વગેરે રૂપ રવાપતેયો, ભાવાતઃ (અન્તરની ઇચ્છાથી જ) ત્યજીને તેમજ પ્રત્યક્ષરૂપમાં દીન દરિદ્ર વગેરેને દાનમાં આપીને અને પુત્રાદિકામાં વિભાજિત કરીને એટલે કે પુત્રાદિકાને ધન વગેરેના ભાગ આપીને સુડિત થઇને–અગારાવસ્થાથી પર એવી ભાગવતી દીક્ષા ધારણ કરે છે. હું પોતાની જાતને આવી પરિસ્થિતિથી યુકત થઈને એટલે કે સુવર્ણ વગેરે બધી વસ્તુનો ત્યાગ કરીને ભગવતી દીક્ષા ધારણ કરવામાં હું અસમČતા અનુભવી રહ્યો છુ. એથી આપ દેવાનુપ્રિય પાંસેથી હું... શ્રાવક વ્રતાને ધારણ કરવા ઈચ્છું છું. હમણા મારામાં આટલી જ શક્તિ છે. એટલે કે જેમાં (૧) સ્થૂલ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રાણા તપાતથી વિરમણ, (૨) સ્થૂલ મૃષાવાદથી વિરમણ (૩) સ્થૂલ અદત્તાદાનથી વિરમણ (૪) ચ્છિા પરરમાણુ આ પાંચે અણુવ્રતા તેમજ (૧) વ્રત, (૨) ઉપભાગ પરિ ગપરિમાણ, (૩) સામાયિક (૪) દેશાવકાશિક (૫) પૌષધેાષવાસ, (૯) અતિથિસવિભાગ અને (૭) અનથ દેંડ વિરમણ આ સાત શિક્ષાત્રતા છે એવા ગૃહિધને સ્વીકારવા માટે હું તૈયાર છું. આનું વિશેષ વર્ણન ઔપપાતિક સૂત્રના માનદ શ્રાવક પ્રકરણમાં કરવામાં આવ્યું છે. આ પ્રમાણે ચિત્રસારથીનું કથન સાંભળીને કેશકુમાર શ્રમણે તેને કહ્યું-હું દેવાનુપ્રિય ! તમને જેમાં સુખ થાય તેમ કરો. પણ આ આવશ્યક કવ્યમાં હવે વાર કરે નહિ.' આ પ્રમાણે કેશિકુમાર શ્રમણનું હિત વિધાયક વચન સાંભળીને ચિત્ર સારથિએ તેઓશ્રી પાસેથી પાંચ અણુવ્રતાવાળા તેમજ સાતશિક્ષા મતવાળા ગૃહિધમના સ્વીકારી લીધા. ત્યારમાદ ચિત્રસારથિએ તે કેશિકુમાર શ્રમણની વંદના કરી. નમસ્કાર કર્યાં. વન્દના નમસ્કાર કરીને પછી તે જયાં ચાતુઘ ટ અશ્વરથ હતા ત્યાં ગયા. ત્યાં પહાંચીને તે તેમાં બેસી ગયા અને આ પ્રમાણે તે જયાંથી આવ્યા હતા ત્યાં જ પાળે જતા રહ્યો. સૂ॰ ૧૧૨/ તપ ન સે ચિત્તે સાદી સ્થાધિ સૂત્રા— સE S સે ચિત્તે સાહી સમોવાસના) હવે ચિત્ર સારથિ શ્રમણેાપાસક થઇ ગયા હતા. (મયિનીવાનીને, ઉત્રઋદ્રપુળાને, બ્રાહ્મવત'વરનિષ્નરથિરિયાટ્રિગરવ'ધમોનામહે) જીવ અને અજીવ તત્વને તે જ્ઞાતા થઈ ગયા. પુણ્ય અને પાપના સ્વરૂપને તે જાણવા લાગ્યા, આસવ, સવર, નિર્જરા, ક્રિયા, અધિકારણ. અંધ અને મેક્ષમાં તે કુશળ થઈ ગયા એટલે કે આ બધાના સ્વરૂપનું જ્ઞાન તેને થઇ ગયુ' (ગřિ) કુંતીથિકાના કુતર્કોના ખંડનમાં તેને ખીજાની મદદની અપેક્ષા ન રહી. (àવાઘુરાજ્ઞવયવસર્જિત્તરकिरि सगरुल धव्वमहोरगाई हिं देवगहेहिं निम्गंथाओ पावथणाओ મળિકને, નિાથે પાયને નિઘ્નřિપ્) દેવાથી, અસુરાથી, નાગેથી, યક્ષાથી રાક્ષસોથી કિન્નરોથી કિ પુરૂષાથી ગરુડાથી ગંધવેર્યાંથી મહેારાથી-આ બધા દેવગણાથી તે નિગ્રંથ પ્રવચન પર અતીવ શ્રદ્ધાને લીધે અનતિ મણીય થઈ ગયા એટલે કે આ બધા દેવગણેા પણ તેને નિગ્રથ પ્રવચન પરથી જરાએ વિચલિત કરી શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ શક્યા નહિ. તે (નિ જે પાવાગે ઘરકંજિ) આ પ્રમાણે નિગ્રંથ પ્રવચનમાં નિઃશંકિત ગુણયુકત થઈ ગયે. (ઉળવિ7) તેના મનમાં બીજા મત માટે લગીરે ઈચ્છા શેષ ન રહી. આ પ્રમાણે તે નિષ્કાંક્ષિત ગુણયુક્ત થઈ ગયે. ( જિદિતિળિો लद्धढे , गहियडे, पुच्छियढे , अहिगयटे, विणिच्छियढे, अट्रिमिंजपेमा ymગા) ફળ પ્રત્યે તેના મનમાં સંદેહ રહ્યો નહિ, આ પ્રમાણે તે નિર્વિચિકિત્સા ગુણ સંપન્ન થઈ ગયે. એથી જ તેણે ગુરૂ વગેરે પાસેથી યથાર્થ નિગ્રંથ પ્રવચનને અર્થ જાણી લીધું હતું. એથી જ તે પરાભિપ્રાયના ગ્રહણથી અવધારિત અર્થ તત્વવાળ થઈ ગયે, પુષ્ટાર્થ થઈ ગયે નિષ્ઠીતાર્થ થઈ ગયા. અધિગતાર્થ થઈ ગયે, વિનિશ્ચિતાર્થ થઈ ગયે અને તેના અસ્થિ અને મજજા બને નિગ્રંથ પ્રવચન વિષયક પ્રેમરૂપી રંજન દ્રવ્યથી ખૂબજ રંજિત થઈ ગયા એટલે કે તેના શરીરના અણુએ અણુમાં નિથ પ્રવચન પ્રત્યેની પ્રીતિ વ્યાસ થઈ ગઈ. (માવો! વિશે पावयणे अढे अयं परम?, सेस अणटे, असियफलिहे, अवगुयदुवारे, ત્તિવત્ત તૈડાઘuસે) આયુષ્યમ! આ નિગ્રંથ પ્રવચન જ વાસ્તવિક અર્થ યુક્ત છે કેમકે એ મોક્ષ માટે હેતુરૂપ કહેવાય છે. એજ પરમાર્થ છે કેમકે જેનું પ્રોજન એના વડે જ સિદ્ધ થાય છે. બાકીના બધાં-અન્યતીથિક કુપ્રવચન વગેરે કુગતિ પ્રાપક હેવા બદલ અનર્થ રૂપ છે. આ પ્રમાણે તે પિતાના પુત્ર વગેરેને ઉપદેશ આપવા લાગ્ય, નિર્ચ થ પ્રવચનની પ્રતિપત્તિથી તેનું હદય અસદુ વિચારથી રહિત થઈ ગયું હતું એટલા માટે સ્ફટિકની જેમ નિર્મળ થઈ ગયું હતું. ભિક્ષુક વગેરે ભિક્ષા માટે આવે ત્યારે સરળતાપૂર્વક ઘરમાં તેઓ પ્રવેશ મેળવી શકે તે માટે તે પિતાના ઘરનું બારણું ખુલ્લું જ રાખવા લાગ્યો. રાજાના રાજમહેલમાં પણ તેને પ્રવેશ નિઃશંકપણે થવા લાગે એટલે કે તે અતિધાર્મિક થઈ ગયું હતું એથી તે પરી સહોદર બનીને રહેવા લાગે. ( વાઉસ, દિgovમાળિg isपुण्ण पोसह सम्म अणुपालेमाणे समणे निग्गंथे फासुएसाणिज्जेण असणपाणनाइमसाइमेण पीढफलगसेज्जासंधारेण वत्थपरिग्गह कंबलपायपु छणेण ओसहभेसज्जण पडिलाभेमाणे) ચતુર્દશી અષ્ટમી, ઉદિષ્ટ અમાવસ્યા અને પૂર્ણિમા એ ચારેચાર તિથિઓના દિવસે અહેરાત્ર સુધી પૌષધનું પાલન કરતા હતા તેમજ પ્રાસુક એષણીય અચિત્ત અને સાધુજન માટે કલ્પનીય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચતુર્વિધ આહારથી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ પીઠ ફલક, શમ્યા સંસ્મારકથી વમ પાત્ર, કંબલ, પાદ પ્રચ્છનથી અને ઓષધ ભૈષજયથી શ્રમણ નિગ્રંથને પ્રતિલાભિત કરતે ( િરીકવરપુરમાવોસણોवासेहिं य अप्पाणं भावेमाणे जाई तत्थ राजकज्जाणि य जाव राजवच. हाराणि य ताई जियसत्तुणा रणा सद्धिं सयमेव पच्चुवेक्खमाणे२ विहरइ) અને અનેક શીલવતે, ગુણવ્રત, મિથ્યાત્વથી નિવર્તન, પ્રત્યાખ્યાત અને પોષવડે પિતાના આત્માને ભાવિત કરતે તે શ્રાવસ્તી નગરીના સર્વ રાજકાર્યોનું સંચાલન કરતો જિતશત્રુ રાજાની સાથે રહીને વારંવાર રાજ્યકાર્યનું અવલોકન કરતાં પોતાના દિવસો પસાર કરવા લાગે. ટીકાર્થ—ગૃહિધર્મના પાલનથી તે ચિત્રસારથિ શ્રમણે પાસક થઈ ગયે. જીવ, અજીવ તત્વ વિષયક સકળ જ્ઞાનથી તે સંપન્ન થઈ ગયે. પુણ્ય અને પાપના યથાવાસ્થિત સ્વરૂપને તે જાણવા લાગ્યું. તેમજ પ્રાણાતિપાત વગેરે આસ્રવ પ્રાણતિપાતાદિ વિરમણરૂપ સંવર, કર્મોને એકદેશથી ક્ષય થવા રૂપ નિર્જરા, કાયિકી વગેરે રૂપ ક્રિયા ખડૂગ વગેરે રૂપ અધિકરણ, દુગ્ધજલની જેમ કર્મ પુદ્ગલેનું અને જીવ પ્રદેશનું એક ક્ષેત્રાવગાહનરૂપ બંધ, જીવ પ્રદેશથી સર્વાત્મના કર્મોનું અપગમનરૂપ મક્ષ આ બધામાં તે ચતુર હતા એટલે કે આસવ વગેરેના સ્વરૂપનો તે જાણકાર થઈ ગયું હતું. તે એ ચતુર થઈ ગયું હતું કે કુતીWિકેના કુતર્ગખંડનમાં તે કોઈની પણ મદદ લેતે નહતું. તેમજ જિનપ્રવચન પ્રત્યે તેના મનમાં એવી અગાધ શ્રદ્ધા જામી ગઈ હતી કે જેથી તે દેવ, અસુર, નાગ, યક્ષ, રાક્ષસ, કિંમર, કિ પુરુષ વગેરે વડે તે જરાએ વિચલિત કરી શકાય તેમ નહોતે. વૈમાનિક દેવ અહીં દેવપદથી, અસુરકુમાર જાતિના ભવનપતિ અસુરકુમાર પદથી, નાગકુમાર જાતિના ભવનપતિદેવ નાગ શબ્દથી તેમજ યક્ષ, રાક્ષસ, કિનર અને કિંપુરૂષ આ પદેથી વ્યંતર જાતિના દેવનું ગ્રહણ થયું છે. ગરૂડ શબ્દથી ગરૂડેશ્વવાળા સુવર્ણકુમાર-કે જેઓ ભવનપતિ જાતિના દેવ વિશેષ છે તેનું ગ્રહણ થયું છે. ગંધર્વ અને મહારગ એ બંને ચંતરણ વિશેષ છે. તે ચિત્રસારથિના મનમાં નિન્ય પ્રવચનને લઈને એવી કોઈપણ દિવસે શંકા ઉત્પન્ન થઈ નહોતી કે આ નિર્ગથ પ્રવચન બીજા દર્શન કરતાં શ્રેષ્ઠ છે કે કેમ? એથી તે તે પ્રતિ નિશ કિત હતે. પરમત પ્રત્યે તેના મનમાં લગીર કાંક્ષા ઉત્પન્ન થઈ નહતી એથી તે નિષ્કાંક્ષિત હતું ફળ પ્રત્યે તે સંદેહ રહિત હતે. એથી તે નિર્વિચિકિત્સ હતું. તેણે ગુરુ વગેરે પાસેથી પ્રવચન વગેરે અર્થને સારી પટે જાણી લીધાં હતાં. એથી તે લબ્ધાર્થ હતું. તે અર્થને તેણે સારી પેઠે સ્વીકાર કરી લીધું હતું. એથી તે ગૃહીતાર્થ હતો. સશયિક સ્થળ વિષે પરસ્પર પ્રશ્નો કર શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ વાથી તે અર્થને નિર્ણતા બની ગયેલ હતો. જેથી તે પૃષ્ટાથે હતો. તે સર્વ રીતે અર્થને ગ્રહણ કરનાર બની ગયે હતો. એથી તે લબ્ધાર્થ હતો. તે વાસ્તવિક અર્થને જ્ઞાતા થઈ ગયે હતો. એથી તે વિનિશ્ચતાર્થ હતો. નિગ્રંથ પ્રવચન વિષયક પ્રેમ તેના અણુએ અણુમાં રમી ગયે હતો, એથી તે અસ્થિમજજાપ્રેમાનુરાગી હતો. તે પિતાના પુત્ર પૌત્ર વગેરેને આ પ્રમાણે જ કહેતો હતો કે હે આયુશ્મન ! આ નિગ્રંથ પ્રવચન જ મોક્ષના હેતુ હોવા બદલ વાસ્તવિક અર્થથી યુક્ત છે. બીજા કુવાદિએના પ્રવચને આવાં નથી. કારણકે તે મુગતિ તરફ દેરનારા છે. નિગ્રંથ પ્રવચનની પ્રતિપત્તિથી તેનું હદય સ્ફટિકમણિ જેમ નિર્મળ થઈ ગયું હતું. રાત્રિ ની છાયા જ્યારે “ વૃત્ત આ પ્રમાણે કરવામાં આવે છે ત્યારે તેને અર્થ આ પ્રમાણે હોય છે કે તેણે ગૃહપ્રવેશદ્વારના કમાડેમાં અર્ગલા મૂકવાના સ્થાનની ઉપરજ રાખી. ત્રાંસી મૂકી ન હતી એટલે કે પ્રવેશદ્વારના કમાડામાં તેણે સાંકળ લગાડી ન હતી પણ તેને ઉંચી જ રાખી હતી એની પાછળ આ હેતુ છે કે ભિક્ષુક વગેરે ભિક્ષા માટે આવે ત્યારે સહેલાઈથી ઘરમાં પ્રવેશી શકે. અથવા ઉરિષ્કૃત શબ્દને અર્થ આ પ્રમાણે પણ થાય છે કે તેણે અર્ગલા લગાડી જ નહોતી. તે ઉદાર તેમજ અતિશય દાનદાતા હતો એથી ભિક્ષુક વગેરેના પ્રવેશ માટે પિતાના ઘરને તેણે અર્ગલા વગર જ રાખ્યું હતું. આ પ્રમાણે અર્થ કરતાં આપણે એમ કહી શકીએ કે તેણે અર્ગલાને તેના સ્થાન પરથી ઊંચી પણ નહોતી કરી. એટલા માટે “ઝારદા પરથી સૂત્રકારે તેને સર્વથા સમુદ્દઘાટિતદ્વારવાળે પ્રકટ કર્યો છે. અને સમ્યગ દર્શનના લાભ થી હવે કોઈ પણ પાંખડિકથી તે ભયભીત નહિ થતો એથી અને શોભનમાર્ગના પરિગ્રહથી તે સર્વદા સમુદ્દઘાટિત શિરવાળે થઈને રહેતા હતા. તે પ્રીતિકરાન્તા પુરગૃહપ્રવેશવાળા હતે. એટલે કે રાજાના રણવાસમાં તેને પ્રવેશ પ્રત્યુત્પાદક હતે એટલે કે તે અતિધાર્મિક હતા એથી પ્રીતિકર અને સર્વત્ર અનાશંકનીય હતો. ચતુર્દશી વગેરે ચારે ચાર પર્વ તિથિઓમાં તે અહોરાત્ર પૌષધ કરતે હતો પ્રાસુક એષણીય અચિત્ત અને સાધુજન ક૫નીય એવા અશનપાન વગેરે રૂપ ચાર પ્રકારના આહારથી પીઠ, ફલક, શય્યા, અને સંસ્તારકથી વસ્ત્ર, પ્રતિગ્રહ-ભકતપાન વગેરે પાત્ર, કંબલ અને પાદ છનાર્થ વસ્ત્રથી એક દ્રવ્ય નિષ્પાદન ભેષજયથી તે શ્રમણ નિર્વ ને પ્રતિલાભિત કરતો હતો. આ પ્રમાણે ઘણું શીલવ્રતોથી–સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરેથી, દિગૃવિરતિ વગેરે ગુણત્રથી, મિથ્યાત્વ નિવર્તનરૂપ વિરમણથી, શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨ ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ પના દિવસેામાં હરિતકાય વગેરેના પરિત્યાગથી, ચતુર્દશી વગેરે તિથિઓમાં આહાર ત્યાગથી આત્માને વાસિત કરતા તે શ્રાવસ્તી નગરીમાં જેટલા રાજકાર્યાં હતાં યાવત્ રાજવ્યવહાર હતા તે સત્તુ જિતશત્રુ રાજાની સાથે પોતે વારંવાર નિરીક્ષણ કરતા રહેવા લાગ્યા. ઘસૢ૦ ૧૧૩ગા ‘તે પળ... તે નિયત્ત રાયા” સ્થાતિ । સૂત્રાર્થઃ-(ત પળ છે)ત્યાર પછી તે (નિયન રાષા) જિતશત્રુરાજાએ (અન્નયા) કથા) કાઈ એક વખતે (મસ્જી નાવ પાદુૐ સŘ) મહાપ્રયજન સાધક યાવત્ ભેટ (પ્રાણત) તૈયર કરી. (ગ્નિજ્ઞા ચિત્ત' સાદું સાવે) તૈયાર કરીને તેણે ચિત્ર સારથીને એલાયૈ. (જ્ઞાનત્તા વ વવાની) ખેલાવીને તેણે આ પ્રમાણે કહ્યું (गच्छहिण तुम चित्ता ! सेयं विया नयरिं पएसिस्स रन्नो इम महत्थ जाव ાદુર' લખેત્તિ) હું ચિત્ર ! તમે શ્વેતવિકા નગરીમાં પ્રદેશી રાજાની પાસે આ મહાપ્રયાજન સાધક યાવત્ લેટ લઈ જાઓ.(મન વા૩૫ जहा भणिय अवि તમસ વિષ્ણુ વચળ વિનયેત્તિર્યું વિન્નિ) અને તેમને મારા પ્રણામ કહેશેા અને મરાવતી યચાકત અતિથ અસ’દિગ્ધ વચન કહેશે. (ત્તિકુ વિન્નિ ૫) આ પ્રમાણે કહીને તેને ત્યાંથી જવાની આજ્ઞા કરી. (તળ તે વિશે સાફી નિય सगुणा रण्णा त्रिसज्जिए समाणे तं महत्थं जाच गिन्हइ जियसत्तुस्स रणो ગતિયામો દિનિશ્વમરૂ) ત્યારપછી જિતશત્રુ રાજા પાસેથી જ્ઞાપિત થઈને તે ચિત્ર સારથીએ તે મહાપ્રયેાજન સાધક યાવત્ લેટને લઈ લીધી અને જિતશત્રુ રાજા પાસેથી આવતા રહ્યો (લાયસ્થી! નરી" ના માળ' મિનશ્છ) અને શ્રાવસ્તી નગરીના ખરાબર મધ્યમાર્ગથી થઈને (જેમ યમનમોના આવારે તેન ઉનાળš) તે જયાં રાજમાર્ગ પર પોતાનું નિવાસસ્થાન હતું ત્યાં આન્યા. (ત' મત્સ્ય' નાવ ઇવે) ત્યાં આવીને તેણે તે ભેટને એક તરફ મૂકી દીધી. ( हाए जाव सरीरे सकोरिंटमल्लदामे णं छत्ते णं धरिज्जमाणे णं महया महया શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ . भड चडगरविंदपरिक्खित्ते पायचारविहारेण महया पुरिस वग्गुरापरिक्खिते રાયમશમોગાઢાઓ આવાસાઓ નિઇફ) સ્નાન કર્યું યાવત બહુ કિંમતવાળાં અને અપભારવાળાં આભૂષા વડે તેણે પેાતાના શરીરને અલંકૃત કર્યું. ત્યારપછી કારટ પુષ્પ વડે શાલતુ છત્ર છત્રધારીએ વડે તેના ઉપર તાણુવામાં આવ્યું. આ પ્રમાણે તે ચિત્ર સારથિ વિશાળ ભટાના સમુદાયથી પરિવેષ્ટિત થઇને તે રાજમાર્ગ પર સ્થિત આવાસ સ્થાનથી પગપાળાં જ રવાના થયા. તેની સાથે વિશાળ માનવસમૂહ પણ હતા. (લાયસ્થી! નરી. મામો નિશ્છરૂ) આ સ`થી વીંટળાયેલા તે સારથિ શ્રાવસ્તી નગરીના મધ્યમાગ પર થઈને નીકળ્યા. (નેગેવ જો વણ નેનેક કેસિઝમાર મળે તેનેવ વાળઇફ) નીકળીને તે જ્યાં કોક ચૈત્ય હતું અને તેમાં પણ જયાં કેશિકુમાર શ્રમણ હતા ત્યાં પહાંચ્યા (મૅનિઝમાર समणस्स अतिए धम्मं सोचा णिसम्म हट्टतुट्ठ जाव उट्टाए जाव एवं वयासी) ત્યાં પહાંચોને તેણે કેશિમાર શ્રમણ પાસેથી ધર્મોપદેશ સાંભળ્યા અને તેને હૃદયમાં ધારણ કર્યાં. ધર્મોપદેશ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે આન ંદવિભાર થઈ ગયા અને સંતુષ્ટ ચિત્તવાળા થઇ ગયા. યાવત્ તેનું હૃદય પ્રસન્નતાથી ઉભરાઇ ગયુ યાવત્ તે જાતે ઉભા થયા અને ઉભા થઈને યાવત તેણે આ પ્રમાણે કહ્યું (હવ વ भते ! जियसणा पएसिस्स रन्नो इम महत्थ जाब उबणेहि त्ति कट्टु નિસખ્રિણ સાન્છામિળ અઢ' મન્તે ! ને'નિય'નÄ) 'હે ભદત ! મને જિતશત્રુ શજાએ પ્રદેશી રાજાની પાસે આમ કહીને જવા આજ્ઞા કરી છે કે હું ચિત્ર તમે આ મહાપ્રયેાજન સાધક યાવત્ પ્રાભૂતને પ્રદેશીરાજા પાસે લઈ જાવા' તા હું ભઈંત ! હું શ્વેતાંખિકા નગરી તરફ જોઇ રહ્યો છું. (પાસાયા ળ' મતે લેયનિયા નથી एवं दरिसणिज्जा ण भंते ! सेयं विया नयरी, अभिरूवाण' भते ! सेयविया નગરી, દિવાળી, મશે! સેવિયા ચરી, સમોસર મને ! તુમ્મે સેવિય નાર) હે ભદત ! શ્વેતાંખિકા નગરી અભિરુપા છે, હે ભદત ! શ્વેતાખિકા નગરી પ્રતિરૂપા છે. માટે હું ભઈત ! તમે શ્વેતાંબિકા નગરીમાં પધારો. શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ—આ સૂત્રને ટીકાર્થ પ્રમાણે જ છે. “નવરં બાર જાદુઈ માં જે યાવત પદ છે. તેથી “ઘ ” “પદાઈ, વિદુરં ના આ પદને સંગ્રહ થયું છે. આ પદને અર્થ યથાસ્થાને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. “Big જાવ તીરે માં જે યાવત પદ તેથી “તષ્ઠિા , મૌતુwwારાયશ્ચિત્ત ગરપા મારું આ પદને સંગ્રહ થયેલ છે. આ પદોને અર્થ પહેલાની જેમ જ સમજવો જોઈએ. “દ નાવ માં જે યાવત્ પદ છે તેથી “agવત્તાનતિ : કીતિમત્તા, મનકારિતો, વા વિષાદ આ પદને સંગ્રહ થયા છે. આ પદને અર્થ પહેલાંની જેમજ સમજવો જોઈએ. “ g ગાવ” માં જે યાવતું પદ આવેલું છે તેથી રિકૃતિ, ઉથાય રિ કુમાર વિશ્વ ગાદિત પ્રતિ તિવતે નાર, રવિવા, નમક્ષિા' આ પાઠને સંગ્રહ થયે છે. દર્શકો માટે જે પ્રમાદજનક છે-એ પ્રાસાદીય શબ્દનો અર્થ થાય છે. દર્શનીય શબ્દનો અર્થ છે. જોવા ગ્ય. અભિરૂપ શબ્દનો અર્થ થાય છે જે સર્વ કાળ રમણીય છે તે પ્રતિરૂપ શબ્દનો અર્થ સર્વોત્તમ થાય છે. સૂ૦ ૧૧૪ “ત સે વેપારને સુથાર સૂત્રાર્થ –(a gr') ત્યાર પછી (શે જે નારણો ) તે કેશિકુમાર શ્રમણને જ્યારે ચિત્રસારથી એ આ પ્રમાણે કહ્યું ત્યારે (વિરસ નાદિન ચિત્ર સારથિના (Tયમટ્ટ ળ વાદારૂ, જો ઘઉનાળારુ, તમિળીy ) આ અર્થને આદર આપે નહિ. તેના કથન પર કઈ પણ જાતને વિચાર કર્યો નહિ, તેઓ આ બધું સાંભળીને મૌન જ રહ્યા. (agri સે જિસે હી સિમાજમાં તોન્ન િતચંuિ gવં વઘાનt) ત્યાર બાદ ચિત્ર સારથિએ બીજી વખત અને ત્રીજી વખત પણ કેશિકુમાર શ્રમણને આ પ્રમાણે જ કહ્યું કે (ga વહુ ગમતે ! जियसत्तुणा रण्णा पएसिस्स रणो इम महत्थं जाव विसज्जिए त चेव નાવ સમોસર જ મરે! 7 સેવાં નરિં) હે ભદંત ! જિતશત્રુ રાજાએ મને આ પ્રમાણે કહ્યું છે કે હે ચિત્ર! તમે આ મહાર્યાદિ વિશેષણોવાળી ભેટને લઈને પ્રદેશ રાજાની પાસે જા. જેથી હું ત્યાં જઈ રહ્યો છું. તે ધોતાંબિકા નગરી દર્શનીય વગેરે વિશેષણોવાળી છે તેથી તમે પણ ત્યાં પધારે. (ત gf સે केसिकुमारसमणे चित्ते ण सारहिणा दोच्चापि तच्चपि एवं वुत्ते समाणे શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ પિત્ત વાર િpવં વવાણી) ત્યારે તે પ્રમાણે બીજી વખત અને ત્રીજી વખત કહેલી ચિત્રસારથિની વાત સાંભળીને તેને આ પ્રમાણે કહ્યું (વિજ્ઞા! તે નાનાનg વારંer fણવા B વિઠ્ઠો મારે ગાવ દિવે) હે ચિત્ર! જેમ કોઈ વનખંડ હોય અને તે કૃષ્ણવર્ણવાળ હોય, તેમજ કૃષણ જે લાગતું હોય તે ઘr" चित्ता से रणसंडे बहण दुपयचउप्पयमियपसुपरवीसरीसिवाण अभिકમળR) તે હે ચિત્ર ! કહો તે વન ઘણાં દ્વિપદો, ચતુષપદે, મૃગ, પશુઓ પક્ષીઓ અને સરીસૃપ આ બધાના માટે ગમન કરવા ગ્ય હોય કે નહિ? (તા. મિશન હાં ભદંત ! તે તેમના માટે ગમન એગ્ય ગણાય છે. (તંત્તિ ૨ વિત્તા વસંffણ વહ મિન્ના પાવનકળા પરિવયંતિ) અને તે વનખંડમાં હે ચિત્ર ! જે ઘણું પાપિષ્ટ શિકારી ભીલે રહેતા હોય ( [ સેલિં વરૂiાં સુપ चउप्पयमियपस्सुपक्खिसरीसिवाण ठियाण' चेव मंसोणियं आहारेंति) અને તેઓ ત્યાં રહેનારા તે ઘણું દ્વિપદ ચતુષ્પદે, મૃગ પશુઓ અને સરીસૃપના માંસ અને શાણિતને આહાર કરતા હોય તે શું એવી પરિસ્થિતિમાં ( चित्ता ! से वणसोडे तेसि बहूण दुपय जाव सरिसिवाणं अभिगमणिज्जे ?) હે ચિત્ર ! તે વનખંડ તે ઘણાં દ્વિપદે યાવત્ સરિસૃપો માટે અભિગમનીય અર્થાત વિચરણ કરવા ગ્ય-કહી શકાય ? (1 શુળ રે Rs ) હે ભદંત ! એવી સ્થિતિમાં તે તેમના માટે અભિગમનીય થઈ શકે તેમ નથી. (જઠ્ઠા) હે ચિત્ર ! તે તેમના માટે અભિગમનીય-વિચરણ કરવા યોગ્ય-કેમ નથી ? (Hોવાજે) કેમકે હે ભદત ! તે વનખંડ વિM સહિત છે. (વાવ વત્તા ! સેવિયાઘારી पएसीनाम राया परिवसइ, अहम्मिए जाव णो सम्म करभरवित्ति पवत्ता તં હું i હું ચિત્તા સેવાઈ નારણ મોરપિચ્છામિ) આ પ્રમાણે જ હે ચિત્ર ! તમારે માટે શ્વેતાંબિકા નગરીમાં પ્રદેશ રાજા રહે છે. તે અધાર્મિક છે યાવતું પ્રજા પાસેથી કર-ટેકસ લઈને પણ તેમનું પાલન-રક્ષણ સારી રીતે કરતે નથી. તે એવી સ્થિતિમાં હું ધ તાંબિકા નગરીમાં કેવી રીતે જઈ શકું છું. ? શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ टा:-माना भूखा प्रभारी ४ छे. 'नवरं' 'किण्होभासे जाव पडिरूवे, मां 2 यावत् ५४ मावे छ. तेथी मी "नीलो, नीलावभासो, हरितो, हरितावभासः, शीत: शीतावभासः, स्निग्धः, स्निग्धावभासः, तीव्रः, तीव्रावभासः, कृष्णः, कृष्णच्छायो, नीलो, नीलच्छायो, हरितो, हरितच्छायः, शीतः. शीतच्छायः स्निग्धः स्निग्धच्छायः, तीव्रः तीव्रच्छायः, धनकटितकटच्छायो, रम्यो, महामेधनि कुरम्बभूतः प्रासादीयो, दर्शनीयः, अभिरूप:"PAL सय थयो छे. આ પાઠને અર્થ અમે “પપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી રીકામાં કર્યો છે. मेथी जिज्ञासुमागे त्यांथी अर्थ की सेवो नये. "अहम्मिए जाव" भरे यावत् ५६ छ तेथी "उधार्मिष्ठः, अधर्मानुगः' वगेरे पहाना स थयो छे. આ પદને અર્થ ૧૦૧માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવે છે. ૧૧૫ 'तए ण से चित्ते सारही' इत्यादि. सूत्रार्थ-(तए ण) त्यार पछी (से चित्तो सारही केसि कुमारसमण एवं वयासी) ते यि साथिये शिशुभार श्रमाने या प्रभारी धु (किं ण भते ! तुम्भं पएसिणा रन्ना कायव) : ME ! मा५श्रीन अशी सन्त साथै शी निस्मत छ ? (सेय वियाए नयरीए अन्ने बहवे ईसरतलवरजाव सस्थवा हप्पभिईओ जे ण देवाणुप्पिय वादिस्सति णमसिस्सति जाव पज्जुवासिं सति विउलं असण पाण खाइम साइम पडिलामिस्सति) Adilist નગરીમાં બીજા ઘણા ઈશ્વર, તલવર યાવત સાર્થવાહ વગેરે છે કે જે આપ દેવાનુપ્રિયને વંદન કરશે નમસ્કાર કરશે યાવત પર્યું પાસના કરશે. અને વિપુલ અશનથી, पानथी, माहीमथा भने स्वाभिधी मापश्रीन प्रतिमलित ३२ . (पडिहारेणं पीढफलगरोज्जासंथारएणं उवनिमंतिस्संति) भने समय पी8 ५६४ शय्या શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ સંસ્તારક ગ્રહણ કરવા આપને વિનંતી કરશે (જ્ઞ ળ' તે તેનીકુમારસમને ચિત્ત' કાર્ડિ વું વપાલી) ત્યારે કેશિકુમાર શ્રમણે ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું કે (વિમારૂ પિત્તા નાળિÇામો) હું ચિત્ર ! વિચાર કરીશ ! " ટીકા :— :—સ્પષ્ટ જ છે. નવર તજીયર નામ મા' માં જે યાવત પદ આવેલુ છે, તેથી અહીં માવિયાડુવિર્યમંથ્રિસેનાપતિ' પાઠના સંગ્ર થયેા છે. ‘મ સિમ્બંતિ નાવ પન્નુવાÇિ'તિ' માં આવેલા યાવત પદથી ‘સર્ વિપત્તિ, સમ્માનવિ પતિ, ઘાળ' મનજ હૈવતં ચૈત્યમુ” આ પાઠના સંગ્રહ થયા છે. અભિમુખ ગમન-વગેરે વડે જે સન્માન આપવામાં આવે છે તેનુ નામ સત્કાર છે. નિવાસ માટે સ્થાન વગેરે આપીને જે ભક્તિ પ્રદર્શિત કરવામાં આવે છે તેનુ નામ સન્માન છે. શ્વેતાંખિકા નગરીના લોકો આપશ્રી તે ક્લ્યાણ સ્વરૂપ, મંગળરવરૂપ તેમજ ચૈત્યવિશિષ્ટ જ્ઞાનવાત્ માનીને આપની સેવા કરશે. ાસૂ. ૧૧૬/ ત છુ કે ચિત્તે! સારી રૂસ્થાતિ । સૂત્રા ( Iñ) ત્યાર પછી (સે વિન્ને સારદ્દÎ) તે ચિત્રસારથીએ (સિમાલમળ તંત્ર નવસર્) કેશીકુમાર શ્રમણને વંદન તેમજ નમસ્કાર કર્યાં. (હેલિપ્ત ઝુમારમળસ અતિયાઓ-જોઢવામો નૈરૂપાત્રો ડિનિય(મા) ત્યાર પછી તે કેશીકુમાર શ્રમણ પાસેથી અને તે કાષ્ઠક શૈત્યમાંથી બહાર આવી ગો. ( जेणेव सावत्थी णयरी जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागज्छइ ) આવીને તે જ્યાં શ્રાવસ્તી નગરી હતી અને તેમાં પણ જ્યાં રાજમાર્ગ પર સ્થિત નિવાસસ્થાન હતું ત્યાં આપે. (જોડુ વિદ્યુત્તેિ સાવે) ત્યાં પહાંચીને તેણે કૌટુંબિક પુરૂષોને આજ્ઞાકારી પુરૂષને ખેલાવ્યા (સાવિત્તા વ વાસી) ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું (વિળામેય મો તેવાળિયા ! ચારઘંટ આસર્ નુત્તામેય લવઢવે) હે દેવાનુપ્રિયે ! તમે લોકો સત્વરે ચાર ઘટાએથી યુકત શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ અરથ તૈયાર કરીને લાવો. (Gહ રેવંવિધા રણ નિnછે, તવ વાર वसमाणे कुणाला जणवयस्स मज्झमझणं जेणेव केइय अहे जेणेव વિદા કરી ને નિરવને ઉનાળે તે હવાન) અહીંથી તે ચિત્રસારથી પહેલાં જેમ તે શ્વેતાંબિકાનગરીથી નીકળીને કુણાલા જનપદમાં સ્થિત શ્રાવતી નગરીમાં આવ્યું હતું, તેમજ તે શ્રાવસ્તી નગરીથી બહાર નીકળીને કેજ્યા જનપદમાં સ્થિત શ્વેતાંબિકા નગરીમાં પહોંચે. અહીં તે પ્રમાણે જ વર્ણન સમજી લેવું જોઈએ. એ વાતને બનાવવા માટે જ ‘ વિયાણ બ g from જીરૂ વગેરે પાઠને ઉલ્લેખ કરવામાં આવ્યું છેએટલે કે તે ચિત્ર સારથિ જેમ તાંબિકા નગરીથી નીકળે છે, તે પ્રમાણે જ યાવતું મુકામ કરતા તે કુણાલ જનપદના એકદમ મધ્યમાં પસાર થઈને જયાં કેર્યાદ્ધમાં શ્વેતાંબિકા નગરી હતી અને તેમાં પણ જયાં મૃગવન નામે ઉદ્યાન હતું ત્યાં આવ્યું. (વજ્ઞાપા સદા) ત્યાં આવીને તેણે ઉદ્યાન પાલને બોલાવે. (ક્રવત્તા [ વાલી) બોલાવીને આ પ્રમાણે કહ્યું, નવા રેવાણgિઘા! પાલાવત્તિને રોકી રાક વારસો पुब्वाणुपुन्विचरमाणे, गामाणुगाम दूइज्जमाणे इहमागच्छिज्जा, तयाण तुब्भे देवाणुप्पिया ! સિમાજસમi વંરિજ) હે દેવાનુપ્રિયો ! પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં વિચરણ કરનારા કેશી નામે શ્રમણ પૂર્વસાધુ પરંપરા મુજબ વિચરણ કરતાં કરતાં તેમજ એક ગામથી બીજે ગામમાં વિહાર કરતાં કરતાં અહીં પધારે ત્યારે હે દેવાનપ્રિયે ! તમે સૌ કેશિકુમાર શ્રમણને વંદન કરજે. (નમલિક્ઝર) નમસ્કાર કરજે. (વંવિત્તા નમંપિત્ત સહાપરિવું ૩૬ બુકાળજ્ઞા) વંદન તેમજ નમસ્કાર કરીને તમે તેમને સાધુ કલ્પાનુસાર વસતીમાં નિવાસ કરવાની આજ્ઞા આપશે. (રિgિo વઢા નવ વવનિમંતિજ્ઞા ) અને સમર્પણીય પીઠફલક વગેરે જે વસ્તુની તેઓશ્રી માગણી કરે તે વસ્તુ તમે તેમને નમ્રપણે સમર્પિત કરો. (ાચમરિયં વિમેવ પHિળmg) અને જ્યારે આ બધું થઈ જાય ત્યારે તમે મને કેશિકુમાર શ્રમણની અહીં પધારવાની ખબર આપજે. (ત માં તે વનणपालग चित्तेणं सारहिणा एवंबुत्ता समाणा हद्वतुट्ठ जाव हियया करयलपरिग्गहियं जाव શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ gવં વાણી-ત્તિ બાણ વાળ વય વહિકુતિ) ચિત્રસારથીવડે આ પ્રમાણે આજ્ઞાપિત થયેલા તે ઉદ્યાન પાલકે હૃષ્ટ-તુષ્ટ યાવત્ હદયવાળા થયા અને બને હાથ જોડીને વિનમ્રતાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! આપશ્રીની આજ્ઞા મારા માટે પ્રમાણરૂપ છે. એટલે કે આપશ્રીએ જે પ્રમાણે આજ્ઞા કરી છે અમે યથા સમય તેમજ આચરીશું. આ પ્રમાણે પોતાના તરફથી સ્વીકૃતિનાં વચને કહીને તેમણે ચિત્રસારથિની આજ્ઞાને સ્વીકારી લીધી. ટીકાર્થ –આ સૂત્રને મૂલાર્થ પ્રમાણે જ છે. “ના” “હદ્રત વાવ દિવા” માં જે યાવત્ પર આવેલું છે. તેથી “રંતુષ્ટનિત્તાનશ્વિતા, પ્રીતિમનસઃ ઘરમાનચિતા, સૂર્ણવવિíદ્ધાઃ ” આ પાઠને સંગ્રહ થયો છે. તેમજ તસ્ત્રપરિણીત” ના યાવત્ પદથી “રાનાં શિર રાવ મસ્ત અંઢિ કૃar” આ પાઠનું ગ્રહણ થયું છે. આ પાઠના પદોને અર્થ પહેલા જે પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે તે પ્રમાણે જ અહીં સમજવું જોઈએ. એ સૂત્ર ૧૧૭ | a gr' તે વિરે સારહી રૂા . સૂત્રાર્થ–() ત્યાર પછી જે વિરે સારી લેવા જેવા વાછરુ) તે ચિત્ર સારથિ જ્યાં શ્વેતાંબિકાનગરી હતી ત્યાં ગયો. (રેવંવિાં નારિ - He Tબggવન) તે તે નગરીનાં મધ્યમાર્ગથી થઈને પ્રવિષ્ટ થયે. (जेणेव पएसिस्स रणो गिहे जेणेव बाहिरिया उवट्ठाण साला तेणेव उवागच्छद) પ્રવિષ્ટ થઈને તે ત્યાં ગયે. જ્યાં પ્રદેશ રાજાનું ઘર હતું અને જ્યાં પ્રદેશ રાજાની બાહ્ય શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ જ ૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાન શાળા હતી. (તુને નિવિજ્જર) ત્યાં પહાંચીને તેણે ઘેાડાઓને ઉભા રાખ્યા. (F વેફ) અને રથને થાભાગે. (રાો વોરર્) ત્યાર પછી તે રથમાં નીચે ઉતર્યાં. (સ`મથ. નાવનેર) નીચે ઉતરીને તેણે તે મહા વગેરે વિશેષાવાળી લેટ પોતાના હાથમાં લીધી. (નેનેવ રાયા તેનેય સુવાળÆ૬૬) અને જયાં પ્રદેશી રાજા હતા ત્યાં ગયા. (પુસ† રાય થઇ નાય વાવેત્તા તું મથ નાવ વગેરૂ) ત્યાં જઈને તેણે પ્રદેશી રાજાને બન્ને હાથેાની અંજલિ અનાવીને તેને મસ્તક પર ફેરવીને નમસ્કાર કર્યો અને જયવિજય શબ્દાનુ ઉચ્ચારણ કરીને તેને વધામણી આપી. ત્યાર પછી તેણે પોતાની સાથે લાવેલી ભેટને રાજાને અર્પિત કરી. (તર ' સે વી રીયા પત્તન નાસિ ત મહĖ નાર્ પત્તિજીરૂ) પ્રદેશી રાજાએ ચિત્રસારથિની તે મહા વગેરે વિશેષણાવાળી લેટને સ્વીકારી લીધી. (ચિત્ત' સાહૈિં મારેડ, સમાળેફ ડિવિસત્તેર) અને ચિત્રસારથીના સત્કાર તેમજ સન્માન કરીને પછી તેને ત્યાંથી વિસર્જિત કર્યાં. (त एण' से चिते सारही पएसिणा रण्णा विसज्जिए समाने हट्ठ जाव हिए पए सिस्स रन्नो अतियाओ पडिनिवखमा, जेणेव चाउम्घटे आसरहे તેષ વાળજીરૂ) આ પ્રમાણે પ્રદેશી રાજા વડે વિસર્જિત કરાયેલા તે ચિત્રસારથિ હૃષ્ટ યાવત્ હૃદયવાળા થઈને પ્રદેશી રાજાની પાસેથી આવતા રહ્યો અને જ્યાં ચાતુર્થી, અશ્વરથ હતા ત્યાં આવ્યા. (ચાળંટાસર૬ દુદર, રેચ વિયાણ નથરીણ મા'નો ' નેળે સદ્ ગદ્દે તેનેય વાળ) ત્યા આવીને તે ચાતુટવાળા અધરથ પર સવાર થયે। અને શ્વેતાખિકા નગરીના ઢીંક મધ્ય માર્ગોમાંથી પસાર થઇને પેાતાના ભવન તરફ રવાના થયા. (ગૈનિરૂ, ૨૬ વે, રાો ચોર જ્જાઇ નાવ કવિ રાસાયÇ ) ત્યાં આવીને તેણે ઘેાડાઓને ઉભા રાખ્યા, સ્થ થાભાવ્યા અને ત્યારપછી રથમાંથી નીચે ઉતર્યાં. સ્નાન કર્યુ. થાવત્ ઉત્તમ પ્રાસાદના ઉપરભાગમાં જઈને બેસી ગયા.(ઉદનાનેતમુરૂગનત્ય વસ્તીમદ્રષ્ટિમાનદ્ वरतरणी संपत्तहिं उत्रणचिज्जमाणे२ उवगाइजमाणे२ उबला लिज्जमाणे२ इट्ठे सह શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ જપ્તિ નાવ વિજ્ઞરફ) ત્યાં રહીને તેણે મૃદંગાની ધ્વનિ સાથે ૩૨ પાત્રા દ્વારા અભિનીત કરાયેલા નાટકને વારવાર જોઈને અને ગીતા સાંભળીને અને લલિતાવડે હર્ષિત થઇને અભિલષિત શબ્દ, સ્પર્શ, રૂપ રસગધ આ પાંચ પ્રકારના કામલેાગાને ભાગતા પેાતાના સમયને પસાર કરવા લાગ્યા. ટીકા — —આ સૂત્રને મૂલા પ્રમાણે જ છે. પણ જ્યાં વિશેષતા છે તે આ પ્રમાણે છે આસન વગેરે આપીને પ્રદેશી રાજાએ તે ચિત્રસારથિના સત્કાર કર્યાં અને વજ્રઆભૂષણ આપીને તેનુ સન્માન યુ વિસર્જિત શબ્દના અર્થ છે જવા માટે આજ્ઞા આપી હૃદભાવ યિણ' માં આવેલા યાવત પદથી ‘æતુચિત્તાનતિ મીતિમના પરમસૌમરસ્થિત, વિસપ ડ્થ” આ પદોનું ગ્રહણ કરવામાં આવ્યું છે. “નાપુ નાપ 'િ માં આવેલા યાવત પદથી “કૃતવૃષ્ટિમાં, કૂત નૌતુમ ગહમા ચત્તા સîટ્રાવિભૂષિત:' આ પદોના સ ંગ્રહ થયા છે. કૃતલિકર્માદ્ધિ પદોના અર્થ છે કાગડા વગેરેને અન્ન ભાગ અર્પવા તેમજ દુઃસ્વપ્ન વગેરે ને નિવારણુ કરવા માટે મષી તિલક વગેરે રૂપ કૌતુક તેમજ મંગળકર દહી અક્ષત વગેરે રૂપ પ્રાયશ્ચિત્ત-અવશ્યકરણીય હાવાથી કર્યા. એના પછીનાં પદોના અર્થો મૂલા માં જ લખવામાં આવ્યા છે. સૢ૦ ૧૧૮ના ‘તળ જેલીમારસમળે ’રૂચાલિ સુત્રા :-(તળ ચેસીઝુમારસમળે બળયા પાર્પાહિદ્દાયિની છ સેજ્ઞાસંથારાં વર્િ ) ત્યાર પછી કેશીકુમાર શ્રમણે કોઈ વખતે અપણીય પીડલક શય્યા સંસ્તારકને પાછા આપી દીધાં એટલે કે તેઓશ્રીએ જે કોષ્ટક ચૈત્યમાં મુકામ કર્યાં હતા. ત્યાંના રખેવાળને તે વસ્તુએ આપી દીધી. (સાવથીનો નચરીત્રો જોશો ચડ્યો ઢિનિશ્ર્વમરૂ ) ત્યારપછી તે કેશીકુમાર શ્રમણ તે શ્રાવસ્તી નગરીથી અને કાષ્ઠક ચૈત્યમાંથી નીકળ્યા. એટલે કે વિહાર કર્યા. ( વહિં અળશાસěનાય વિમાળે એળેય યાઢે નળવÇ નેળેવ સુચંવિયા નચરી નેત્ર મિચયને ઉન્નાને તેળવવાાજીરૂ) પાંચસે અનગાર તેઓશ્રીની સાથે હતા. આમ તેઓશ્રી આ બધાની સાથે તીર્થંકર પરંપરા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ મુજબ વિચરણ કરતાં એક ગામથી બીજે ગામ વિહાર કરતાં અનુક્રમે જ્યાં કૌયાદ્ધ જનપદ-દેશ વિશેષ હતું અને તેમાં પણ જ્યાં હોતાં. બિકા નગરી હતી અને તેમાં પણ જયાં મૃગવન નામે ઉઘાન હતું. ત્યાં પહોંચ્યા. (अहापडिवं उग्गहं उग्गिणित्ता सजमेण तवसा अप्पाण भावेमाणे વિદર) ત્યાં પહોંચીને તેઓશ્રીએ તથા પ્રતિરૂપ અવગ્રહ પ્રાપ્ત કરીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. આ સૂત્રને ટીકાર્થ સ્પષ્ટ છે. “નાર કેશીકુમાર શ્રમણ ભૂગવન ઉદ્યાન પાલકની પાસેથી રહેવાની આજ્ઞા મેળવીને ત્યાં રોકાઈ ગયા. વનપાલ અને અવગ્રહ વગેરેની બાબતમાં સૂત્રકાર હવે પછી કહેશે કે સૂટ ૧૧૯ 'त एणं' सेयंवियाए नयरीए' इत्यादि । સૂત્રાર્થ–(તi સેવંવિવાર નથી લેંઘામચા વળવા વરસા નિરછ) ત્યારપછી તાંબિકા નગરીમાં શૃંગાટક વગેરે માર્ગો પર એકત્ર થયેલા માનવસમાજમાં પરસ્પર વાતચીત વગેરેને પ્રારંભ થય પરિષદા નીકળી. (ત |ળ તે उज्जाणपालगा इमीसे कहाए लट्ठा समाणा हद्वतुट्ठ जाव हियया નેવ સમાજનમ તેર ઉવારઈતિ) ત્યાર પછી તે ઉદ્યાનવાલે જ્યારે આ બાબતમાં નિશ્ચિત મતિવાળા થયા ત્યારે તેઓ હૃષ્ટ–તુષ્ટ યાવત્ હૃદયવાળા થઈને જયાં કેશીકુમાર શ્રમણ હતા ત્યાં આવ્યા હર્ષિ કુમારમ વંતિ, નમંતિ ગાપરિવું ગજુનાviતિ) ત્યાં આવીને તેમણે કેશીકુમાર શ્રમણને વંદના કરી નમસ્કાર કર્યા અને યથા કલ્પનીય વસ્તુઓ તેઓશ્રીને આપી. (Gifકદા gિ Hધારણ કનવંતંતિ) તેમજ સમર્પણીય યાવત સંસ્તારક વગેરે અપીને તેઓશ્રીને ઉપનિમંત્રિત કર્યા. (ITHો પુરતિ લોપાતિ, gri અવરતિ , મનન pવું વઘાસી) નામ–ત્ર પૂછ્યાં અને તેને હૃદયમાં ધારણ કર્યા. ત્યારપછી તે સર્વે એકાંતમાં ગયા ત્યાં જઈને તેમણે પરસ્પર આ પ્રમાણે વાતચીત કરી કે (ગસ્સ વેવાણુવિઘા ! જિરે રાહી હંસ વે, રંar uથે, વીફ, હૃaઈ ગમ) હે દેવાનુપ્રિયે ! ચિત્રસારથી જેઓશ્રીના દર્શનની ઇચ્છા ધરાવે છે, જેઓશ્રીના દર્શન માટે તેઓ પ્રાર્થના કરે છે, જેઓશ્રીના દર્શનેની તે પૃહા ધરાવે છે, જેઓશ્રીના દર્શનની શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ તે અભિલાષા રાખે છે. (કરમાં જામનગર જિ સત્તાવારૂ દતદૃના વિદ્યા અay) તેમજ જેઓશ્રીના નામ ગેત્રના શ્રવણથી જ જે હૃષ્ટ-તુષ્ટ યાવતુ હૃદયવાળે થઈ જાય છે. (સે ફેણીમાણમને ઉદયાળુપુત્રિ નમાજે નાનાનુજામં ટૂંકઝમાળે રૂાજu) તેઓશ્રી કેશીકુમાર શ્રમણ તીર્થંકર પરંપરા મુજબ વિચરણ કરતા અને એક ગામથી બીજે ગામ વિહાર કરતાં અહીં પધાર્યા છે. ( સંપત્ત) અહીં પ્રાપ્ત થયા છે. (ફુદ સનોર) અહીં સમવસૃત થયા છે. (इहेब सेयवियाए णयरीए बहिया उज्जाणे अहापडिरूब जाब विहर इ) આ વેતાંબિકા નગરીની બહારના ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ પ્રાપ્ત કરીને યાવત્ વિરાજે છે. (તે છાનો T વાણિયાવિત્ત સાહિ૪ પયગંદું પડ્યું નિવેમ વિચં માર) ત્યારે હે દેવાનુપ્રિયે ! આપણે ચિત્ર સારથિની પાસે જઈને આ પ્રિય સમાચાર વિષે તેમને ખબર આપીએ. અમારી આ ખબર તેમને ખૂબજ ગમશે. (ગામM# અંતિg ખટ્ટ હિતિ ) આ પ્રમાણે તેઓ બધા પરસ્પર એક બીજાની વાતને એકમત થઈને સ્વીકારી લે છે. ત્યાર પછી તેને सेयबिया णयरी, जेणेव चित्तस्स सारहिस्स गिहे जेणेव चिन सारही तेणेव વાતિ ) તેઓ જયાં તાંબિકા નગરી હતી અને તેમાં પણ જયાં ચિત્રસારથી હતે ત્યાં ગયા. (નિરંવાર્દિwાથ નાવ વધ્રાતિ, જવ વવાણી) ત્યાં પહોંચીને તેમણે ચિત્રસારથિને બહુજ નમ્રપણે બન્ને હાથની અંજલિ બનાવીને અને તેને મરતક પર ફેરવીને નમસ્કાર કર્યા તેમજ જયવિજ્ય શબ્દોનું ઉચ્ચારણ કરીને તેને વધામણી આપી. અને પછી તેને આ પ્રમાણે કહ્યું. (વસ વાળુgિવા ! ટૂંક कखति. जाव अभिलसति, जस्स ण णामगोयस्स वि सवणयाए हट जाव भवति, से ण अय' केसीकुमारसमणे पुन्वाणुपुन्धि चरमाणे गामानुगाम ટૂડન્નના ફર માવો ઉનાળે મોઢે નાવ વ) હે દેવાનુપ્રિય ! તમે જેઓશ્રીના દર્શનેની ઇચ્છા ધરાવતા હતા, યાવત્ અભિલાષા રાખતા હતા. તેમજ જેઓશ્રીના નામશેત્રના શ્રવણ માત્રથી જ તમે હg-તુષ્ટ યાવત હદયવાળા શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ થઇ જાએ છે. તેઓશ્રી કેશીકુમારશ્રમણ પૂર્વાનુપૂર્વીÖથી વિચરણ કરતાં એક ગામથી ખીજે ગામ વિહાર કરતાં અહીં મૃગવન નામના ઉદ્યાનમાં પધારેલા છે. યાવતુ તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા વિરાજે છે. આ સૂત્રની વ્યાખ્યા મૂલા પ્રમાણે જ છે. ૫૧૨૦ના ‘તળ' સે ચિત્તે સાહો'યાતિ । સૂત્રા—(7 ળ)ને ચિત્ત મારી તેમિ ઙઙજ્ઞાળવાળાળ અંતિત્ થમઢ) ત્યાર પછી તે ચિત્રસારથિ તે ઉદ્યાનપાલકોના મુખથી આ અને વૃત્તાંતને (સોચા નિમતુ નાવ ત્રાસળાઓ અમુ} ૬) સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને ખૂબજ હષ્ટ અને સંતુષ્ટ ચિત્તવાળા થયા યાવત તે પેાતાના આસન પરથી ઉભા થયા. (વાયનીઢાગો વોFT)અને પાદપીઠ(પગ મૂકવાનું આસન વિશેષ)પર પગ મૂકીને નીચે ઉતર્યા’ (૧૩યામો ઓમુરૂ) અને પગમાં પહેરેલી પાવડી ઉતારી દીધી. (સાહિત્ય ઉત્તરામન રેડ્) એક શાટિક ઉત્તરાસંગ કર્યાં. (અનામિક જયન્તથૈ વેન્નિત્તુમાર સમળામિમુદ્દે સત્તઢવા. શુ છેૐ) ત્યાર પછી તેણે પોતાના બન્ને હાથે જોડીને અજલિ અનાવી અને કેશીકુમારશ્રમણની સામે મુખ કરીને એટલે કે જે દિશા તરફ કેશીકુમાર શ્રમણ વિરાજમાન હતા તે તરફ સાત આઠ પગ સુધી સામે ગયા. (હ્રદ્યુરિટ્વિય' સિરસાનેં મથવું અહિં ર્દુ પર વાસી) ત્યાં જઈને તેણે પેાતાના બન્ને હાથેાની ખૂબ નમ્રપણે અંજલિ બનાવી અને તેને મસ્તક પર ત્રણ વખત ફેરવીને આ પ્રમાણે તે પાનુ ઉચ્ચારણ કરવા લાગ્યા ( नमोऽत्थूणं अरहंताणं जाव संपत्ताणं, नमोत्थुगं के सिस्स कुमारसमणस्स मम धम्माfort धम्मीवदेसगम्स वंदामि णं भगवंत तस्थगयं इहगए) અ`ત ભગવાને મારા નમસ્કાર છે કે જેઆશ્રીએ યાવત્ સિદ્ધિગતિ નામકસ્થાનને પ્રાપ્ત કર્યું છે. મારા ધર્માચાર્ય ધર્મોપદેશક કેશીકુમારશ્રમણુને નમસ્કાર છે. અહીંથી જ હું ત્યાં મૃગવનેાયદ્યામાં વિરાજમાન આપશ્રીને નમસ્કાર કરૂં છું. (THS મેં તસ્થળ રૂપ વિટ્ટુ ચંફ નમંત્તફ) ત્યાં વિરાજમાન તે ભગવાન અહીં વિદ્યમાન મને જુએ આ પ્રમાણે કહીને તેણે વંદના કરી નમસ્કાર કર્યા. (તે ૩૩નાનવારણ ડિટેન થતંત્રમાયાળું મારેğ) આ પ્રમાણે પરોક્ષ વિનય કરીને તેણે તે ઉદ્યાનપાલકાના વિપુલ વસ્ત્ર, ગંધ, માળાએ અને અલંકારો વડે સત્કાર કર્યાં. (સમ્માìટ્ટ) સન્માન કર્યું. (હિજ વિવિધ શાળ ટૂથ૬) અને છેવટે તેમને વિપુલ માત્રામાં જીવિકા ચેાગ્ય પ્રીતિદાન આપ્યું. (વિનનેફ) શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી તેમને વિસર્જિત કર્યા. (જો વિયવૃત્તિ સદાચેફ) ત્યાર બાદ તેણે પોતાના આજ્ઞાકારી સેવકાને ખાલાવ્યા. (સદ્દાવિત્તા ત થવી) લાવીને તેમને આ પ્રમાણે કહ્યું. (વળામેય ો તેત્રાળુવિયા ! ચાલઘંટ આમ, જીજ્ઞાનૈય ટવેર નામ પfq7) હૈ દેવાનુપ્રિયા ! તમે લોકો સત્વરે ચાર ઘટાવાળા અશ્ર્વશ્ર્વને ઘેાડાએથી સજજ કરીને અહીં ઉપસ્થિત કરી, યાવતુ પછી અમને ખખર આપે. (તળુ છૂં તે હોટ વિષપુરિમા નાત્ર વળામેય સુધ્ધાં સાથે નાવ પ્રવિત્તા સામાજ્ઞિયં વિનંતિ) ત્યાર પછી તે કૌટુબિક પુરૂષોએ યાવત શીઘ્ર છત્ર અને ધ્વજાથી સુસજ્જિત કરીને તે ચાર ઘંટાવાળા અશ્વરથને ઘેાડાઓથી યુકત કરીને ઉપસ્થિત કર્યાં. અને તેની ખબર પણ તેની પાસે પહેાંચાડી દીધી. (तएण से चित्ते सारही कोड बियपुरिमाण अंतिए एयमहं सोचा निसम्म हट्ट जाव हिजए हाए कयबलिकम्मे जाव सरीरे चाउटे आसरहे जात्र दुरुहित्ता सकोरंट० महया भड चडगर० तं चेत्र जात्र पज्जुबासइ યા) તે ચિત્ર સારથિએ કૌટુંબિક પુરૂષોના મુખથી અધરથ તૈયાર થઇ જવાની વાત સાંભળીને અને હ્રદયમાં ધારણ કરીને હટતુષ્ટ યાવતુ હૃદયવાળા થઇને સ્નાન કર્યું”. બલિકમ એટલે કે કાગડા વગેરે પક્ષીઓને માટે અન્ન ભાગ અર્પિત કર્યાં. યાવત્ બહુમૂલ્ય અપભારવાળા આભૂષણેાથી પેાતાના શરીરને અલંકૃત કર્યું અને ત્યાર પછી તે જ્યાં ચારઘંટાવાળા અઘ્ધરથ હતા ત્યાં આવ્યા. યાવત્ તેમાં બેસી ગયે. તે બેઠા ત્યારે છત્રધારીઓએ કારટ પુષ્પોની માળાથી યુકત છત્ર તેની ઉપર તાણ્યું. તે વખતે વિશાળ ચાદ્ધાએની ભીડ તેની આસપાસ આવીને એકઠી થઇ ગઇ. અહીં પહેલાંની જેમજ બધું કથન સમજવુ જોઈએ યાવત્ તેને કેશિકુમારશ્રમણુની પપાસના કરી, કેશિકુમારશ્રમણે ધર્મોપદેશ આપ્યા. . ટીકા—આ સૂત્રનો સ્પષ્ટ જ નવરચિત્રસારથીનુ ગમનનુ વર્ણન ૧૧૧ મા સૂત્ર પ્રમાણે સમજવું જોઈએ। ૧૨૧ ૫ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ “સત્તુ ળ છે ચિત્ત. મારનો’દૃસ્યાત્િ સૂત્રા—ત! ) ત્યાર પછી (મે વિત્તો સાદ્દી) તે ચિત્ર સારથીએ (સિમ માસમH) કેશીકુમાર શ્રમણની (તિx) પાસેથી (લમ્' સોના નિસમ્મ તુટ્ટ તહેવ વ વાસી) ધર્મ વિષે ઉપદેશ સાંભળીને અને તેને હ્રદયમાં ધામણુ કરીને હૃષ્ટ-તુષ્ટ ચિત્તવાળા થયા અને આનંદિત થઈને પ્રીતિયુકતમનવાળે થયેા. આ પ્રમાણે પરમસૌમનાસ્થિત થઈને તે ખેલ્યા. ( રવજી મતે ! અદ્વૈ मी राया अहम्मिए जाव सयस्स वि ण जणवयस्स नो सम्म कर भरવિનવત્તોફ) હું ભઈત ! અમારા પ્રદેશી રાજા અધાર્મિક છે યાવત્ તે પોતાના દેશના લેાકેા પાસેથી કર મેળવીને પણ પ્રજાનુ ભરણુ-પાષણ—તેમજ રક્ષણ કરતા નથી. (त' ज ण देवाणुपिया ! पर सिस्स रण्णो धम्ममाइत्रखेज्जा बहुगुणतरं होज्जा, पएसिक्स रण्णो तेसिंच बहूणं दुपयचउप्पयमियपसुपक्खिसरीसवाण) જો આપ દેવાનુપ્રિય તે પ્રદેશી રાજાને જિન પ્રરૂપિત ધર્મના ઉપદેશ આપે તે તે પ્રદેશી રાજાને આ લેાક અને પરલેાક અતીવ ગુણકારી થાય અને ઘણાં દ્વિપદ, ચતુ પદ, મૃગ, પશુ, પક્ષી અને સરીસૃપ એટલે કે સાપ વગેરેના માટે પણ હિતાવહ થાય. (તેને ચ ચદૂળ, મળમાદળમિત્રજીયાળ અને તે ઘણા શ્રમણ માહણુ ભિક્ષુકોના માટે પણ અતીવ હિતાવહ કાર્ય થાય. (ત નૈરૂ ન લેવાનુબિયા ! પત્તિમ વદુJળતર નૈના, સયમ વ ય ાનચચમ) જો આપના ધર્મોપદેશ પ્રદેશી રાજા પેાતાના જીવનમાં ઉતારે તે તેનુ પેાતાનુ અને તેના જનપદ દેશનુ પણ તેનાથી ઘણુ કલ્યાણ થાય તેમ છે. આ સૂત્રનેા ટીકા સ્પષ્ટ જ છે. “ટ્ટ ટ્ટ સયાની માં’ચૈત્ર” પદથી ‘તુજીવિનતિ પ્રીતિમના મૌમસ્થિત, વિપત્તી' આપાઠના સંગ્રહ થયા છે. આ સર્વાં પદોના અર્થ પહેલાં સ્પષ્ટ કરવામા આવ્યા છે. અમિપુ ના” માં આવેલ યાવત્ પદથી ‘ધર્મિષ્ઠ:' જ્ઞ ↓↓ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ વગેરે વિશેષણાનું ગ્રહણુ સમજવુ જોઇએ. આ બધા વિશેષણા ૧૦૧ મા સૂત્રમાં આવેલા છે. એનો અર્થ પણ તે સૂત્રમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યે છે. ‘દુગુળતરમ્' નો અર્થ આ પ્રમાણે છે કે તે ધર્મોપદેશ તે પ્રદેશી રાજાના માટે આ લાકને તેમજ પરલોકને સફળ બનાવવા રૂપ બહુગુણુવાળા થશે અથવા તે દયા દાન વગેરે રૂપ અત્યંત ગુણવાળા થશે. દ્વિપદથી દાસી દાસ વગેરે ચતુષ્પદ્મથી મૃગ વગેરે, પશુપદથી ગ્રામ્ય ગામહિષ વગેરે, સરિસૃપ પદથી ભુજપરસપર ગોધાદિક અને ઉ:પરિસસર્પાદિકનુ ‘સરીસૃપા પદ્મથી ગ્રહણ થયું છે. આ દ્વિપદ વગેરેના માટે પાલન રક્ષણુરૂપ બહુતર ગુણુવાળે તે ધર્મોપદેશ થશે. શ્રમણુ શબ્દથી શાકય વગેરે, માહન શબ્દથી બ્રાહ્મણુ તેમજ ભિક્ષુપઢથી ભિક્ષાજીવીનુ ગ્રહણ કરવામાં આવ્યુ છે. આ સના માટે સંરક્ષણ તેમજ ભિક્ષા લાભ વગેરેથી અધર્મોપદેશ અતિશય ગુણવાળા થશે. સૂ૦ ૧૨૨૫ “તર ળ સે શૈલીઝનારસમળે'ત્યાદ્િ સૂત્રાર્થ:—(ત છુળ) ત્યાર પછી (સીમાલમને) કેશીકુમારશ્રમણે વિસ' સાહૈિં) ચિત્રસારથિને (ત્ર વયાની) આ પ્રમાણે કહ્યું. ( વસ્તુ ચ ઢાળેદિ ચિત્તા ! નીચે જે હિમત્ત ધમ્મ નો છમેના સળયા) હું ચિત્ર ! જીવ ચાર કારણેાને લીધે કેવલી પ્રજ્ઞમ ધર્મનુ શ્રમણ કરી શકતા નથી. (7` ના– आरामगय' वा उज्जाणमयं वा, समणं वा माहणं वा णो अभिगच्छह, गो वंदइ, णो णमंसइ, णो सक्कारेइ, गो सम्माणेइ, णो कल्लाणं मंगल देवयं चेइय વ વાસરૂ) જેમકે આરામમાં પધારેલા કે ઉદ્યાનમાં પધારેલા શ્રમણુ કે મહાણુની શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ સામે જે સત્કાર વગેરે કરવા માટે જતો નથી, મધુર વચનોથી સુખશાતાદિ પ્રશ્નપૂર્વક તેમની સ્તુતિ કરતો નથી, તેમની સામે પિતાનું મસ્તક નમ્ર ભાવે નમાવત નથી, અભ્યથાન વગેરે વડે જે તેમને સત્કારતો નથી, વસતિ વગેરે આપીને તેમનું સન્માન કરતા નથી તેમજ કલ્યાણ સ્વરૂપ, મંગળસ્વરૂપ, ધર્મદેવસ્વરૂપ માનીને અને વિશિષ્ટજ્ઞાન સપન માનીને જે તેમની પયું પાસના કરતો નથી. ( ગાડું, કરું, પરિ oriz, #ાળz વાગરાડું, પુર) અર્થોને-જીવ અજીવ વગેરે પદાર્થોને, હેતુ એને અન્યથાનુપપત્તિરૂપ સાધનેને પ્રશ્નોને કારણેને, વ્યકરણને પૂછત નથી,(pg ટાણે વત્તા ! નીવે છેવસ્ત્રિાવનાત્ત ઇનો જમરૂ નવUTF) હે ચિત્ર ! આ કારણને લીધે જ જીવ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરી શકતું નથી. આ પહેલું કારણ છે. (૧) (उबस्सयगयं समणं वा तं चेव, जाव एए णं वि ठाणेण चित्ता ! जीवे केवलिपન ઘM નો જીમ કarg) ઉપાશ્રયમાં પધારેલા શ્રમણ કે માહણને સત્કાર વગેરે કરવા માટે જે તેમની સામે જતો નથી. યાવતુ તેમને વ્યાકરણ વિષે પ્રશ્ન કરતો નથી. આ જાતને જીવ આ બીજા કારણથી પણ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરી શકતા નથી. (૨) (નવાનાં સમ વા મળ વા નો વાર ગુવાसइ, नो विउलेणं असणपाणखाइमसाइमेणं पडिलाभइ० नो अट्ठाई जाव पुच्छइ एए ण ठाणेण चित्ता ! जीवे केलि पन्नत्त धम्म लभइ નવજાપુ) ગેચરી માટે-ભિક્ષા માટે ગામમાં આવેલા શ્રમણ કે માહણ વગેરેને સત્કાર વગેરે કરવા માટે જે તેમની સામે જતો નથી, યાવત્ તેમની પર્યું પાસના કરતે નથી, તેમજ વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચાર પ્રકારના આહારવડે જે તેમને પ્રતિલાભિત કરતું નથી અને જે અર્થથી માંડીને વ્યાકરણ સુધીના બધા વિષયના બાબતમાં તેમને પ્રશ્નો પૂછતો નથી. ચિત્ર! તે જીવ આ ત્રીજા કારણવડે પણ કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કરી શકતા નથી (૩) ( fa | સોળ વા माहणेणं वा सद्धिं अमिसमागच्छइ, तत्थ वि ण हत्थेण वा वत्थेण वा छत्तेंण वा, अप्पाणावरित्ता चिट्ठइ, नो अट्ठाइ जाव पुच्छइ, एएण वि ठाणेण चित्ता ! जीवः केवलिपन्नत्त धम्म णो लभइ सवणयाए एएहिं च ण चित्ता ! a૩ ટાળે બીજે નો મફ, afક ઘર સવળા૫) આ પ્રમાણે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૫૭. Page #65 -------------------------------------------------------------------------- ________________ જે શ્રમણ કે માહણુની સામે આવી જતાં તે શ્રમણુ કે માહુણ તેને ઓળખી લે નહિ તે માટે જે પોતાની જાતને હાથવડે, કે વજ્ર વડે કે છત્રવડે છૂપાવી લે છે અને તેમને પ્રશ્ન વગેરે કઇ પૂછતા નથી હું ચિત્ર ! આ ચેાથા કારણથી પણ જીવ કૅત્રલિ પ્રાપ્ત ધર્મનુ શ્રવણુ કરી શકતા નથી.(૪) આ પ્રમાણે ડે ચિત્ર! આ ચાર કારણેાને લીધે જ જીવ કેવલીભગવાન વડે કહેલા ધર્મનું શ્રવણુ કરી શકતા નથી. ( ૨૩×િ કાળેદિવત્તા ! નીચે લેવિન્નત્ત' પચ્છ થમફ સળયા!) હૅચિત્ર! ચાર કારણેાથી જીવ કેવલિ–પ્રજ્ઞતા ધર્મનું શ્રવણ કરી શકે છે. (ત' નડા--આમથ' આ उज्जाणमयं वा समणं वा माहणं वा बंद, नमसइ जात्र पज्जुवासइ) ते ચાર કારણે। આ પ્રમાણે છે.-આરામમાં પધારેલા કે ઉદ્યાનમાં પધારેલા શ્રમણને કે માહણુને જે વંદન કરે છે. નમસ્કાર કરે છે, યાવતુ તેમની પર્યું`પાસના કરે છે. (બટ્ટાર્ નામ પુષ્કર) અર્થાને યાવત્ પૂછે છે. (વળ ઢાળેળ વિસ્તા! નીચે તૈત્તિ વાત પળ મક્ સચાણ) આ કારણને લીધે હે ચિત્ર ! તે જીવ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ'નુ' શ્રવણુ કરી શકે છે.(૧) એજ પ્રમાણે (૩૧Çાય૦) આ પ્રમાણે જે જીવ ઉપાશ્રયામાં આવેલા શ્રમણાને કે માહનાને વન્દન કરતા, નમસ્કાર કરતા, પ - પાસના કરતા, અર્થાને યાવત્ પૂછે છે, એવા જીવ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણુ કરી શકે છે (૨)મોયરય મમળ વા નાવ પન્નુવાન, વિહેળ' નીય હિત્ઝામેરૂ, બટ્ટાફ નાવ પુષ્ઠ, વિ.) આ પ્રમાણે જે જીવ ગેાચરી માટે નીકળેલા શ્રમણની કે માહણુની યાવત્ પ્રત્યુપાસના કરે છે. વિપુલ આહારથી તેમને પ્રતિલાભિત કરે છે,તેમને અર્થા વિષે યાવતા પૂછે છે. તે જીવ કેવલિપ્રજ્ઞપ્તાધમ'નું શ્રવણ કરે છે. (રૂ) (નૈઃ નિ ય ઊં समणेण वा अभिसमागच्छइ तत्थ वि य णं णो हत्थेण वा जाव आवरेत्ता વિદેહૈં) શ્રમણ કે મહાણુ ગમે ત્યાં મળે જે જીવ તેઓશ્રીને જોઇને પેાતાની જાતને પાતાના હાથો વડે યાવત્ આવૃત કરતા નથી એવા તે જીવ આ ચાથા કારણને લીધે કેવલિ પ્રજ્ઞપ્ત જિનધનું શ્રવણુ કરી શકે છે. (૪) (તુરૢ વ્ ñ વિત્તા ! પક્ષી राया आरामयं वा तं चैव सत्र भाणियन्त्र आइल्लएण गमएण जाव શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ अप्पा आवरेता चिह्न त कहं णं चित्ता ! पएसिस्स रन्नो धम्ममाइવિસામો) હે ચિત્ર ! તમારે પ્રદેશી રાજા આરામ કે ઉદ્યાનમાં આવેલા શ્રમણ કે માહણુની સામે સત્કારવા જતા નથી યાવતુ તેમની પ પાસના પણ કરતા નથી અને આ પ્રમાણે તે પ્રથમ ગમથી માંડીને ચેાથા ગમથી યુકત મનેલા છે તેા પછી હું તેને કેવલિપ્રજ્ઞપ્તધર્મનો ઉપદેશ કેવી રીતે આપું ? ટીકા”—-કૈશીકુમાર શ્રમણે ચિત્રસારથીને જે કઈ કહ્યુ છે તે આ સૂત્ર વડે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. આ સ્ત્રવડ આ પ્રમાણે સમજાવવામાં આવ્યુ છે કે કચે જીવ શા શા કારણેાને લીધે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનુ શ્રવણુ કરી શકે છે અને કયા જીવ શા શા કારણેાથી તેનુ શ્રવણુ કરી શકતા નથી. કેવલિપ્રજ્ઞપ્ત ધર્મની અપ્રાપ્તિમાં પહેલ કારણુ એ બતાવવામાં આવ્યુ છે કે શ્રમણ કે માહણુ-૧૨ તેનુ પાલન કરનાર ગૃહસ્થ-જયારે ગમે તે ઉદ્યાનમાં-વિવિધ પુષ્પાથી કે ફળોથી યુકત વૃક્ષોથી શાલિત ચાનક જનસેવ્ય બગીચામાં કે આરામમાં--અનેક જાતની પુષ્પ જાતિઓથી યુક્ત સ્થાનમાં આવેલા હાય, ત્યારે તે સમયે જે જીવ તેમના સત્કાર માટે તેમની સામે જતા નથી, મધુર વચના વડે તેમની સુખ શાતા પૂછતા નથી, તેમની સ્તુતિ કરતા નથી, તેમની સામે નમ્રભાવે મસ્તક નમાવતા નથી અભ્યુત્થાન વગેરે ક્રિયાથી તેમના સત્કાર કરતા નથી, વસતિ વગેરે આપીને તેમને કલ્યાણુ સ્વરૂપ, મંગલસ્વરૂપ, ધર્મદેવસ્વરૂપ, અને વિશિષ્ટ જ્ઞાનયુકત માનીને જે તેમની સેવા કરતા નથી, તેમને અો ને જીવાજીવાદિ પદાર્થાને, અન્યથાનુપપત્તિરૂપ હેતુને, જેમકે જીવ દૈવાદિ ગતિ કેવી રીતે મેળવે છે કે આત્માની સાથે કર્માંના સૌંબંધ હાય છે એવા હેતુને, પ્રશ્નને—સ’શય– વગેરેને દૂર કરવા માટે જીવ અજીવ વગેરેના સ્વરૂપને જાણવા ખાખતના પ્રશ્નાને જ્ઞાનાદિત્રય જીવને કેવી રીતે પ્રાપ્ત થાય છે વગેરે રૂપ કારણાને, અથવા તેા ચતુતિ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ રૂપ સંસારભ્રમણ શા કારણથી હોય છે વગેરે રૂપ કારણેને, પૃષ્ઠ જીવાદિકના સ્વરૂપ વિષે જે ઉત્તર આપવામાં આવે તે વિષે ફરી સામે પ્રશ્નોત્તર કરવા રૂપ વ્યાકરણોને પૂછત નથી, આ કારણથી જીવ કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કરી શકતો નથી. આ પ્રમાણે આ પ્રથમસ્થાનનું નિરૂ૫ણ છે. દ્વિતીયસ્થાનના કારણનું નિરૂપણ આ પ્રમાણે છે. ઉપાશ્રયમાં જઈને શ્રમણને કે માહણને પ્રાપ્ત કરીને જે જીવ યાવત્ વ્યાકરણને પૂછતું નથી. હે ચિત્ર! આ કારણથી પણ જીવ કેવલિપ્રજ્ઞપ્ત ધમનું શ્રવણ કરી શકતા નથી. અહીં “i a aaa) પદથી “પાદન' ના' અહીંથી માંડીને યથાશનિ વૃતિ” અહીં સુધી સંપૂર્ણ પાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે. એજ અર્થને “a Ra ના પદથી સૂચિત કરવામાં આવ્યું છે. તૃતીય સ્થાન આ પ્રમાણે છે.-શ્રમણ કે માહણ ગેચરી માટે-ભિક્ષા માટે–ગામમાં આવેલા હોય એવી પરૂિ સ્થિતિમાં જે જવ તેમની સામે જતું નથી, તેમને વંદન કરતું નથી તેમને નમસ્કાર કરતું નથી, તેમનું સન્માન અને સત્કાર કરતો નથી તેમજ તેમનું કલ્યાણરૂપ મંગળરૂપ, ધર્મદેવ સ્વરૂપ માનીને તથા વિશિષ્ટ જ્ઞાનયુક્ત માનીને તેમની સેવા કરતો નથી તેમજ વિપુલ પ્રચુર અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહાર વડે તેમને પ્રતિલાભિત કરતું નથી એટલે કે શ્રમણને કે માહણને જે ચતુર્વિધ આહાર આપતું નથી તથા અર્થોને, હેતુઓને પ્રશ્નોને કારણોને તથા વ્યાકરણને તેમને પૂછત નથી આ ઉકત કારણથી હે ચિત્ર ! જીવ કેવલિપ્રજ્ઞત ધર્મનું શ્રવણ કરી શકતું નથી ચતુર્થ સ્થાન આ પ્રમાણે છે– ગમે તે સ્થાને સાધુ કે માહન-૧૨ વ્રતધારી શ્રાવક મળે ત્યારે જે જીવ પિતાની વાતને મહારાજ અમને ઓળખી લે નહિ તેવા વિચારથી હાથવડે, કે વસ્ત્રવડ, કે છત્રવડે સંતાડી દે છે અને તેમને અર્થદિક વિષે પણ પૂછતે નથી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ તે આ જાતનો જીવ પણ આ કારણથી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરી શકો નથી. હવે કેશીકુમાર શ્રમણ ઉપસંહાર કરતાં કહે છે કે હે ચિત્ર! જીવને ધર્મલાભની પ્રાપ્તિમાં આ ચાર કારણો વિનરૂપે નડે છે. આ સર્વથી જીવને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મના અલાભ સંબંધી ચાર કારણોનું વિવેચન કરીને હવે કશીકુમાર શ્રમણ કેવલિપ્રજ્ઞપ્તિ ધર્મના લાભ માટે જે ચાર કારણે છે તેમનું કથન કરતાં કહે છે-“1 રાજેટિં? હે ચિત્ર ! ચાર કારણેથી જીવ કેવલિપ્રજ્ઞસ્ત ધર્મનું શ્રવણ કરે છે. એટલે કે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મના અલાભમાં જે ચાર કારણે બતાવવામાં આવ્યાં છે, તેજ ચારેચાર કારણે વિપરીત રૂપમાં આચરવામાં આવે તે તેજ ચાર કારણે ધર્મલાભ માટે ઉપયોગી થઇ જાય છે. એજ વાત “? વા વાળાશ વા" વગેરે ચાર સૂત્રો વડે પ્રગટ કરવામાં આવી છે. આ રીતે ધર્મ અપ્રાપ્તિ અને ધર્મ પ્રાપ્તિના કારણુંનું સ્પષ્ટીકરણ કરીને હવે કેશીકુમાર શ્રમણ ચિત્રસારથીની સામે આ વાત કહે છે કે પ્રદેશ રાજા કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મના અપ્રાપ્તિના કારણોથી યુક્ત છે. એથી હું તેને કેવી રીતે ધર્મનો ઉપદેશ કરું. એજ વાત કેશિકુમારશ્રમણ ચિત્રસારથીને આ પ્રમાણે કહે છે-“1 ર વિના! ઉપરી રાણા" વગેરે મૂલાઈમાંજ ટીકાર્ય પ્રમાણે જ આ બધાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એથી અહીં ફરી અર્થ લખવામાં આવ્યું નથી. . ૧૨૩ a um સે વિરે સાદી રૂાત્રિા સૂત્રાર્થ—(a gi) ત્યાર પછી ( ઉત્તરે કારી) તે ચિત્ર સારથિએ સિમાજમાં વં વાવ) કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યું- વસ્તુ મા ! ઝળવા જવા વોf ચત્તાર રાણા ૩૪ sam) હે ભદૂત! કોઈ એક વખતે કંબોજ દેશવાસીઓએ ચાર ઘોડાઓ પ્રદેશી રાજાને ભેટ મોકલ્યા હતા. તે મg ggg guળે મારા જેવા ઉત્તરા) તે ઘડાઓને મેં પ્રદેશ રાજા સામે ભેટરૂપમાં અર્પિત કરી દીધા છે. (ત ggT a भंते ! कारणेण अहं परसिं रायं देवाणुपियाण अतिए हब्वमाणेस्सामि) એથી છે ભરંત ! પ્રદેશી રાજાને આપ દેવાનુપ્રિયની પાસે જલદી જ ઉપસ્થિત કરીશ. શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ (त माणं देवालिया ! तुब्भे पएसिस्स रन्नो धन्ममाइक्खमाणा गिलाए નારી) તા હૈ દેવાનુપ્રિય ! આપશ્રી તે પ્રદેશી રાજાને જિનેાકત ધર્મને ઉપદેશ કરતાં ગ્લાનિ અનુભવશે નહિ. (શ્રનિટાપુ મેં તે !તુમ્ પત્તિ′′ જો ધર્મઆયર્લેન્નાઇ) પરંતુ ભદત ! આપશ્રી તે પ્રદેશી રાજાને અગ્લાનિભાવથી જ ધપદેશ કરશે. (રૃ ા મતે! સુક્ષ્મ વર્ષાતરમ રળો ધમમાચવવુંજ્ઞા) તેમજ હે ભદત ! આપશ્રી પાતાની ઇચ્છા મુજબ જ પ્રદેશી રાજાને ધર્મોપદેશ કરશે. તેની ઈચ્છા પ્રમાણે નહિ. (તળ સે મૌકુમારસમને ચિત્ત સાિ વયસી) ત્યારે તે કેશીકુમાર શ્રમણે તે ચિત્રસારથિને આ પ્રમાણે કહ્યું. (વિચાફ વિજ્ઞા નાપિલ્લામાં) હે ચિત્ર ! ઉચિત અવસર આવશે ત્યારે જોઈ લઈશુ તમા કહેા છે. તે મુજબ મારી પણ તેમને ઉપદેશ કરવાની ભાવના છે જ. (ત પળ મે चित्ते सारही केसिं कुमारममण बंदर, नमसइ, जेणेव चाउग्धटे आसरहे તેળેષ વાઇફ) ત્યાર પછી ચિત્રસારથિએ કેશિકુમારશ્રમણને વંદના કરી નમસ્કાર કર્યાં અને પછી તે ચાર ઘટાથી યુકત અશ્વરથ હતા. ત્યાં આવ્યા. (વાઇન્પટ ગાસદ સુદર નામે વિત્તિ પામૂક્ સામેત્ર નિર્વાહન) ત્યાં પહેાંચીને તે પાતાના ચાર ઘટાવાળા અશ્વરથ પર સવાર થઇ ગયા અને જે દિશા તરફથી તે આવેલ હતા તેજ દિશા તરફ પાછા જતા રહ્યો. ટીકા :—ચિત્રસારથિએ કેશીકુમારશ્રમણને આ પ્રમાણે કહ્યું-હે ભ ત ! કાઇ એક વખતે મારી પાસે મેાજ દેશવાસીઓએ રાજાને ભેટમાં આપવા માટે ઘેાડાઓ મેકલ્યા હતા. તેજ દિવસે તે ઘેાડાને પ્રદેશી રાજાને મે અર્પિત કરી દીધા. આમ તેમની અમારી સાથે મિત્રતા છે. એથી જ હુ' ઈચ્છુ છુ કે આપશ્રી તેમને જિન પ્રતિપાદિત ધર્મના ઉપદેશ કરે. તેમને હું આપશ્રીની પાસે જલદી લાવીશ. ઉપદેશ આપવામાં આપશ્રી પાતાની ઇચ્છા મુજખ ધર્માંની વાતેા પ્રદેશી રાજાને સભળાવજો. શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૬૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસારથિનું આ પ્રમાણે કથન સાંભળીને કેશીકુમાર શ્રમણે તેને આમ કહ્યું કે હે ચિત્ર! ઉચિત અવસર આવશે ત્યારે જોઈ લઈશુ. મારી એવી ઇચ્છા છે કે હું તેને જિનેંદ્ર પ્રતિપાદિત ધર્મને ઉપદેશ કરૂં. કેશીકુમાર શ્રમણની આ જાતની ભાવના જાણીને ચિત્રસારથિએ તેમને વન્દન કર્યા અને ત્યારપછી પિતાના રથ પર સવાર થઈને પિતાના નિવાસસ્થાને પાછો આવતે રહ્યો. માસુ. ૧૨૪ 'તp સે વિત્ત માપદીરૂલ્યારિ સૂત્રાર્થ –(ત gr') ત્યાર પછી (સે વિત્ત સારી) તે ! સરસ્ટ પાકમાઇ જવી) બીજા દિવસે જ્યારે રાત્રી પ્રાતઃકાલના રૂપમાં પરિણત થઈ ગઈ અને (હુvમોબલ્મિજિયદિન બહાર્વરે મા નવમાત્ર#g) કમળે વિકાસ પામ્યાં તેમજ નિયમ અને આવશ્યક કૃત્યે જેમાં લેકે વરુ પૂરા કરવામાં આવ્યા. એવું પીતધવેલ પ્રભાત જ્યારે થયું (લgવરિષ્ઠ નારે તેલ =૪તે નામો નિગ્રો જીરૂ) અને સહજ કિરણવાળે સૂર્ય જયારે પિતાના તેજથી પ્રકાશિત થવા લાગ્યા. પિતાના ઘરેથી નીકળે. (ma ivfH નળ દે નેગે પાણી રાજા, તેવ વાઇફ) નીકળીને તે જ્યાં પ્રદેશી રાજાનું ગૃહ હતું અને તેમાં પણ જ્યાં તે પ્રદેશ રાજા હતો ત્યાં ગયો. (gp4 રાશં જગઢ ગાવ દુ નgi aagi દ્વાણ) ત્યાં જઈને તેણે પ્રદેશ રાજાને બને હાથ જોડીને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને જયવિજયના શબ્દોનું ઉચ્ચારણ કરીને તેને વધામણી આપી. (ga વઘાસી) વધામણી આપી. તેણે તેને આ પ્રમાણે ४ह्यु. (एवं खलु देवाणुप्पियाण कबोएहिं चत्तारि आसा उवणयं उवणीया) કજ દેશના નાગરિકે આપ દેવાનુપ્રિય માટે ચાર ઘડાઓ ભેટ રૂપમાં મોકલ્યા છે. ૫ ના વાળgari 20ાવા જેવા વિષ) તે ઘડાઓને મે તેજ દિવસે આપશ્રીના માટે યોગ્ય શિક્ષિત બનાવી દીધા છે. (ત પ જ સામી મારે ચાઇ પાનg) એથી આપ પધારો અને સ્વકીય પ્રશસ્ત ગતિ વગેરે શકિતઓ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ થી યુકત થયેલા તે ઘેાડાઓનું નિરીક્ષણ કરે. (તળ સે પી રાય ચિત્ત સદ્ઉદ (ચામી) ત્યારે તે પ્રદેશી રાજાએ ચિત્રસારથીને આ પ્રમાણે કહ્યું, ( गच्छहिण तुम चित्ता! तेहि चेव चउहिँ आसेहिं आसरह जुत्तामेव વધ્રુવે નાવ ચqળાદિ) હે ચિત્ર ! તમે જાઓ અને તે ખાજદેશના નાગરિકેાથી પ્રાપ્ત થયેલા ચારેચાર ઘેડાઓને રથમાં જોડીને તે અન્ધરથ અહી' ઉપસ્થિત કરો. અને તે પછી મને આ વાતની ખબર આપે. (ત ઇન સેવિત્ત નારી पक्षिणा रत्ना एवं वृत्ते समाणे हट्टतुट्ट जाव हियए उबडवेइ एयमाणશિય' પદ્મપ્પિા) આ પ્રમાણે પ્રદેશી રાજા વડે આજ્ઞાપિત થયેલા તે ચિત્રસારથિ ખૂબજ હતુષ્ઠ હૃદયવાળા થયો અને તેણે ચારેચાર ઘેાડાઓથી સજજ કરીને અશ્વરથ ત્યાં રાજાની સેવામાં ઉપસ્થિત કર્યો. અને ત્યાર પછી તેની ખબર રાજાની પાસે પહાંચાડી. (RF T... એ પત્ની રાયા વિત્તન સાદિમ અતિદુ ધર્મનું सोचा निसम्म हट्ठ जाव अप्पमहग्धाभरणाल कियमरीरे साओ गिहाओ વિષ્ણઇફ) ત્યારપછી પ્રદેશી રાજા ચિત્ર સારથિની અશ્વત્થ ઉપસ્થિત થઇ જવાની વાત સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને ખૂબજ હર્ષિત અને तुष्ट ચિત્તવાળા થયે તેણે તેજ ક્ષણે પેાતાના શરીર પર બહુમૂલ્ય તેમજ અ૫ભારવાળાં આભૂષણા ધારણ કર્યાં અને જલ્દી તે પાતાના મહેલથી બહાર નીકળ્યે. (નેળામેવ ચા3Çટે બાસ રહે તેળેવ વાળા) અહાર નીકળીને તે ત્યાં આવ્યે કે જ્યાં ચાર ઘટવાળે અશ્વરથ સુસજ્જ થઈને ઉભા હતા. (સ્રાઽઘંટ ગામ' ટુરૂ, સેવિયાણ નયરીÇ મકક્ષ માળ' fળન®ટ્ટ) ત્યાં પહાંચીને તે ચાર ઘટાવાળા તે અશ્વરથ પર બેસી ગયા અને ત્યારપછી તે શ્વેતાંબિકા નગરીના ડીક મધ્યવાળા રાજમાર્ગ પર થઇને નીકળ્યો. (ત છુળ' ને ચિત્તી સારદી તર' એનાફ નોથળા' ઉમામેરૂ) ત્યારપછી તે ચિત્રસારથિએ તે રથને ઘણા ચાજના સુધી બહુજ તીવ્રવેગથી ચલાન્યા. (तए णं' से पएसी राया उन्हेण य तव्हाए य रहवाएणय परिकिलं ते समाणे ચિત્ત' માäિ યવથામી) તેથી તે પ્રદેશી રાજા તાપથી, તરસથી અને રથની તીવ્રગતિને લીધે. સામેથી અથડાતા પવનથી ખિન્ન થઇ ગયા. એથી તેણે ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું. ચિત્તા ! વષ્ટિતે મે કરીને પરાવદિ (7) શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૬૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ હે ચિત્ર ! મારું શરીર શ્રમયુકત થઈ ગયું છે, એથી તમે રથને પાછો વાળી લે. (त एण से चित्त सारही रह परावत्त इ; जेणेव मियवणे उज्जाणे तेणेव ૩વાન ) ત્યારે તે ચિત્ર સારથિએ રથને પાછો વાળી લીધે અને જ્યાં મૃગવન નામે ઉદ્યાન હતું તે તરફ રથને હાંક. (vvfë રાય ગં વવાણી) ત્યાં પહોંચીને તેણે પ્રદેશી રાજાને આમ કહ્યું. (gar Rારી નિgan-Gજ્ઞાને " વાત સમં વિદ્યામં સન્ન ગવો ) હે સ્વામિન ! આ મૃગવન નામે ઉઘાન છે. અહીં રોકાઈને હું ઘોડાઓના થાકને અને ખિન્નતાને સારી રીતે મટાડી લઉં છું. (ત જી રે પpણી રાણા જિન્ન પાર્દિ દૂર્વા વયાણી) ત્યારે પ્રદેશી રાજાએ ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું. ( ૩ નિરા) હે ચિત્ર ! સારૂં તમે ભલે આમ કરે. ટીકાર્યું–ત્યારપછી બીજા દિવસે રાત્રી પૂરી થતાં તેમજ સવાર થતાં જ ચિત્ર સારથિ પિતાના ઘેરથી નીકળે. એ અર્થ અહીં કર ઘટે છે. તે જયારે પિતાના ઘેરથી નીકળે તે વખતે કમળ વિકસિત થઈ ચૂક્યાં હતાં. અથવા કમલ હરિણ (મૃગ) વિશેષના નેત્ર નિદ્રા રહિત થઈ જવાથી ઉઘડી ચૂકયાં હતાં. પ્રભાતનો વર્ણ પીતધવલ થઈ ચૂક્યું હતું. લોકેએ-ધાર્મિક માણસે એ-૧૪ નિયમને ધારણ કરી લીધા હતા અને રાત્રિક પ્રતિક્રમણ પણ કરી લીધું હતું. તે ૧૪ નિયમે આ પ્રમાણે છે. “જિત્ત વત્ર સ્થાપ્તિ. તેમજ સહસ્ત્રકિરણ સંપન્ન સૂર્ય પણ પિતાના તેજથી દેદીપ્યમાન થઈ ચૂક હતે ઘરથી નીકળીને સારથિ પ્રદેશી રાજાની પાસે ગયા. ત્યાં પહોંચીને તેણે પ્રદેશી રાજાને બંને હાથ જોડીને નમસ્કાર કર્યા તેમને વધામણી આપી અને પછી આ પ્રમાણે કહ્યું. કે આપ દેવાનુપ્રિય માટે કેબેજ દેશના નાગરિકે એ જે ચાર ઘોડાઓ ભેટરૂપમાં મેકલ્યા હતા તેમને તે જ દિવસે આપશ્રી માટે સુશિક્ષિત કરી દીધા છે. એથી આપ પધારીને તેમનું નિરીક્ષણ કરી લે આ પ્રમાણે ચિત્રસારથિનું કથન સાંભળીને પ્રદેશી રાજાએ તેને કહ્યું કે તમે સત્વરે તે ઘોડાઓને રથમાં જોતરીને અહીં ઉપસ્થિત કરો. ચિત્ર સારથિએ તે પ્રમાણે જ કામ પૂરું કર્યું જ્યારે રથ તૈયાર થઈ જવાની ખબર રાજાની પાસે પહોંચાડવામાં આવી ત્યારે તે રાજા તે રથમાં બેસી ગળે. રાજા જયારે સવાર થઈ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ ગયા ત્યારે ચિત્ર સારથિએ તે રથને તાંબિકા નગરીની મધ્યમાર્ગમાંથી થઈને હાંકયે. આ પ્રમાણે તે રથ જ્યારે તાંબિકા નગરીથી બહાર નીકળી ગયો ત્યારે ઘણા જન સુધી તે રથને તીવ્ર વેગથી ચલાવ્યું કે જેથી તે પ્રદેશ રાજા પરિકલાંત થઈ ગ, તાપથી તપી ગયો અને તરસની વેદનાથી વ્યાકુળ થઈ ગયું. રાજાએ સારથિને તરત જ રથ પાછો વાળવાનો આદેશ આપ્યું. સારથિએ રાજાની આજ્ઞા પ્રમાણે રથને પાછો વાળી લીધું અને મૃગવન ઉદ્યાનની તરફ તે રથને લઈ ગયે. ત્યાં પહોંચીને સારથિએ ઘોડાઓનો વિશ્રાંતિ આપવા માટે રથ ને ઉભે રાખ્યો અને પ્રદેશી રાજાને ત્યાં રોકાઈને ઘોડાઓના રસ્તાના થાકને દૂર કરવાની વાત કરી. પ્રદેશી રાજાએ પણ તેની વાત માની લીધી, સૂ. ૧રપા 'त एण से चित्त सारही' इत्यादि। સૂત્રાર્થ –(ત goi ઉત્તરે નાહી ને માવને ગાળ, કિરણ કુમારનારસ ગણાવંતે તેને ફરાળજીપુ) ત્યાર પછી તે ચિત્ર સારથિ તે મૃગવન ઉદ્યાનમાં સ્થિત કેશિકુમારશ્રવણની પાસે રથને લઈ ગયે. તરણ નિશિg૬) ત્યાં પહોંચતાં જ તેણે ઘોડાઓને ઉભા રાખ્યા. (દું રે) અને રથને ભા. (રાગો પડ્યો) રથ જયારે ઉભું રહી ગયા ત્યારે તે રથમાંથી નીચે ઉતર્યો. (તરણ નgg) નીચે ઉતરીને ઘડાઓને રથમાંથી મુક્ત કર્યો. (vwi j gવં વાની) ત્યાર પછી તેણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું(v સામી ! આજ મન વિહાન સન્ન ગવળો) હે સ્વામિન્ ! રથ ઉ થઈ ચૂક્યું છે. આપ નીચે ઉતરે. હું અહીં ઘોડાઓના શ્રમને અને તેમની માનસિક ગ્લાનિ ને સારી રીતે દૂર કરી દઉં. (તpiggણી પારદામો પત્તોડ) સારથિના આ કથનથી તે પ્રદેશી રાજા રથમાથી નીચે ઉતર્યો. (નિત્તા સાળા સદ્ધિ માણા રમં વિદ્યા સÉ મોનાને પાણ) નીચે ઉતરીને તેણે ચિત્રસારથિની સાથે ત્યાં ઘોડાઓનાં શ્રેમ અને કલમ સારી રીતે દૂર કરતાં તેમજ વિશ્રામ કરતાં તે તરફ જોયું (વિમાસમાં દમદારયાણ વરિણા મા. गय महया सण' धम्ममाइक्खमाण पासित्ता इमेयारूवे अज्ञथिए जाव શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ સમ્રુધ્નિસ્થા) કે જે તરફ એક વિશાંળ પરિષદાની વચ્ચે બેઠેલા કેશીકુમારશ્રમણ અહુ મોટા સ્વરે ધર્મોનું વ્યાખ્યાન કરી રહ્યા હતા. આ પ્રમાણે તેમને જોઈને તેને આ જાતના આધ્યાત્મિક ચાવતા મનેાગત સંકલ્પ ઉત્પન્ન થયા કે (જ્ઞા વજી મો! નરૢ પન્નુરાતત્તિ, મુરા વહુ મો મુ'' વ વાસત્તિ). અરે ! જે લોકો જડ હાય છે, તેઓ જડને સેવે છે અને જે લેાકેા મુડ હોય છે. તેઓ મુંડની સેવા કરે છે. (મૂઢા વસ્તુ મો મૂત્ર વસ્તુવાસ ત્તિ) તેમજ જે લેકે મૂઢ હોય છે તે મૂહની સેવા કરે છે. (મહિયા હુ મો 'દિ' વઙજીવાસ તિ) જેઓ અપ ડિત હોય છે તે અપંડિતાને સેવે છે. (વિળાળાવજી મો! નિર્વિાળ પન્નુવાન તિ) જેએ વિશિષ્ટ જ્ઞાનથી રહિત છે, તે વિશિષ્ટ જ્ઞાન રહિતને સેવે છે. (સે એન્ન નો આ યુરિને નો, મુઝે, સૂટ, શ્રવત્તિ, નિયિાને સિત્તેજ્ દ્વિીપ વચત્ત ઉત્તરવસરીને) પણ આ કે પુરૂષ છે કે જે જડ, મુંડ, સૂંઢ, અપડિત, નિવિજ્ઞાન હોવા છતાં શ્રી તેમજ હી થી યુક્ત છે. (ઉત્સવ્સરીને) શરીરની કાંતિથી સ’પન્ન છે. ( સ ળ' વૃત્તિને વિમાામાયિક) આ પુરૂષ ક ઇ જાતના આહાર કરે છે ? (fk વળામે) કેવીરીતે ખાધેલા ભાજનને પરિણમાવે છે? (જિ. વાયરૂ, હ્રિવિયર, રૂિ, Ğિથઇરૂ) કઇ જાતની રૂચિની વસ્તુને આ આહાર કરે છે ? કઈ જાતની રૂચિની વસ્તુનું આ પાન કરે છે? લેાકાને આ શુ' આપે છે ? વિશેષરૂપથી આ શુ' લેાકાના માટે વિતરિત કરે છે? (નળ' PR ઇ માહિયા મનુલરિત્રાત્ મકાત્ મા નળ વૃધાર) જો કે આ પુરૂષ આટલી મોટી લેાક પરિષદોની વચ્ચે બેસીને અહુ મેટા સાદે ખેલે છે ? ( સપેહેર ) આ પ્રમાણે તેણે વિચાર કર્યાં (વિત્ત ચારદ્દેિ વ વાસી) આમ વિચાર કરીને પછી તેણે ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું-(ચિત્તા ! નğı વહુ મો जडु पज्जुवास ंति, जाव बूयाइ, साए वि यणं उज्जाणभूमीए नो संचाમિ સમ્મ વામ વિપત્તિ!) હે ચિત્ર! જડજડને સેવે છે યાવત્ બહુ મોટા સાદે ખેલી રહ્યો છે. હું પોતે પણ આ ઉદ્યાનભૂમિમાં સ્વસ્થતાપૂર્વક સારી રીતે હરી ફરી શકતા નથી, શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ –ત્યારપછી તે ચિત્ર સારથિ મૃગવન નામે ઉદ્યાનમાં પહોંચીને કેશીકુમાર શ્રમણ જ્યાં વિરાજમાન હતા તેની પાસે પહોંચે. તે સ્થાન કેશીકુમાર શ્રમ થી વધારે દૂર પણ નહિ તેમજ વધારે નજીક પણ નહિ હતું ત્યાં પહોંચીને તેણે ઘોડાઓને ઉભા રાખ્યા અને રથને થોભાવ્યું. તેમજ પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિન્ ! પધારે, અહીં આપણે થોડા સમય સુધી રોકાઈને ઘોડાઓના માર્ગ જન્ય શારીરિક ખેદને અને માનસિક ગ્લાનિને સારી રીતે દૂર કરવા યત્ન કરીએ આ પ્રમાણે વિચાર કરીને તે પ્રદેશ રાજા રથ પરથી નીચે ઉતર્યો અને ચિત્ર સારથિની સાથે ત્યાં ઘડાઓના અને પિતાના થાકને તેમજ કલમ–માનસિક ગ્લાનિ–ને સારી રીતે દૂર કરતાં તથા વિશ્રામ કરતાં આમતેમ જેવા લાગે. જતાં જતાં તેમની નજર અતિ વિશાળ પરિષદાની વચ્ચે બેસીને મેટા સાદે તે પરિષદોને જિનપ્રધિત ધર્મની પ્રરૂપણ કરતા તે કેશિકુમારશ્રમણ પર પડી. તેમને જોઈને તેમના મનમાં આ જાતને સંકલ્પ-વિચાર-ઉભ. અહીં યાવત્ પદથી સંકલ્પના આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત આ બધા વિશેષણ ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ બધા વિશેષણ ની સાર્થકતા આ પ્રમાણે સમજવી. આ વિચાર તેના આત્મામાં પહેલાં અંકુરના રૂપમાં જન્મે. તેથી તે આધ્યાત્મિક થયે. ત્યારપછી તે વારંવાર સ્મરણરૂપ હોવા બદલ ચિંતિત રૂપ થઈ ગયે. એટલે કે આ મુંડ છે, આ મૂઢ છે આ પ્રમાણે વારંવાર સ્મૃતિમાં આવવાથી આ વિચાર દ્વિપત્રિત અંકુરની જેમ ચિંતિતરૂપ થઈ ગયા. પછી તેજ વિચાર આ મુંડિત જ છે અન્ય નહિ, આ પ્રમાણે નિશ્ચયાપન હોવા બદલ પલ્લવિત થયેલા અંકુરની જેમ પ્રાર્થિત થઈ ગયો. “ગામતિ ઇa નિશ્ચન” ત્યાર પછી આ જાતને નિશ્ચય થઇ જવાથી આ નિયમતઃ અપંડિત જ છે આ વિચાર પુષ્પિત અંકુરની જેમ ઈષ્ટ રૂપથી સ્વીકૃત થઈ જવા બદલ પુષિત થઈ ગયે. ત્યાર બાદ “આ વિજ્ઞાન રહિત છે. આ પ્રમાણે મનમાં દઢરૂપમાં નિશ્ચિત થઈ જવાથી આ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ મને ગત થઈ ગયે. તાત્પર્ય એ છે કે અહીં વિચારના આ વિશેષણોથી અનુક્રમે તે પછીના વિચારોની પુષ્ટિ જ થાય છે. જેમ અંકુર પહેલાં જામે છે. ત્યારપછી તે પત્રિત થાય છે, પછી પુષિત થાય છે અને છેવટે ફલિત થાય છે તેમજ અહીં પણ તેને વિચાર અનુક્રમે અધિકાધિક પુષ્ટ જ થતું જાય છે. આ વાતને “” વગેરે પદે વડે પ્રકટ કરવામાં આવી છે. ઉદ્યોગ રહિત લેવા બદલ જે જડ–આળસુહોય છે અથવા તો જે કર્તવ્યાકર્તવ્યરૂપ વિવેકથી રહિત હોવા બદલ વિવેક વિકલ છે, તે જ આ જડ પુરુષની ઉપાસના-સેવા કરે છે. તેમજ જેઓ એના જેવા જ મુંડ-અનાવૃત મસ્તકવાળા–નિર્લજજ છે તે જ આ મુંડિત મસ્તરવાળાઓની સેવા કરે છે તેમજ જેઓ પાદેયના જ્ઞાનથી રહિત મૂઢ જન છે તે જ આ વિવેકરહિત પુરુષને સેવે છે. તત્ત્વજ્ઞાનરહિત હોવાથી જે વ્યાવહારિક બુદ્ધિથી વિકલ છે, તે જ આ તત્ત્વજ્ઞાન શૂન્ય અપંડિતને સેવે છે. તેમજ બુદ્ધિહીન હોવાથી જે વિશિષ્ટજ્ઞાનથી રહિત છે તેઓ જ આ સબધ રહિત પુરુષની સેવા કરે છે. આ કંઈ જાતની વ્યકિત છે કે જે જડ, મુંડ, મૂઢ, અપંડિત અને નિર્વિજ્ઞાન હોવા છતાં પણ મહતિમહાલય પરિષદા એટલે કે વિશાળ સભામાં શેભાથી અને કુચેષ્ટા વર્જનરૂપ લજાથી યુકત થયેલ છે તેમજ શરીરકાંતિથી દીપ્યમાન થઈ રહ્યો છે. આનું શું કારણ છે? શું તે આ જાતને આહાર કરે છે કે જે એના શરીરમાં એવી કાંતિ ઉત્પન્ન કરે છે એજ વાત તે “ મારું ગાદારયતિ વગેરે પદે પડે બતાવે છે. આ કઈ જાતનો આહાર ગ્રહણ કરે છે? તેમજ કઈ જાતના ભુત ભેજનને આ પરિણમાવે છે? આ કઈ જાતની રુચિર વસ્તુને આહાર કરે છે? કેવા રુચિર પાનપદાર્થને આ પીવે છે ? આ પુરુષ આ બધાને શું આપી રહ્યો છે.? વિશેષરૂપથી આ બધા એકત્ર થયેલા લેકેને આ શું આપી રહ્યો છે કે જે આ બહુ મોટી વિશાળ પરિષદાની વચ્ચે બેસીને બહુ મોટા સ્વરથી બોલી રહ્યો છે આ પ્રમાણે તેણે વિચાર કર્યો ત્યાર પછી તે પ્રકટરૂપમાં ચિત્ર સારથિને આ પ્રમાણે કહેવા લાગ્યું. કે હે ચિત્રજડજડની ઉપાસના કરે છે વગેરે. અહીં યાવત્ શબ્દથી પૂર્વોકત બધું કથન-કે જે આ મોટા સાદે મનુષ્ય પરિષદાની વચ્ચે બોલી રહ્યું છે. અહીં સુધીનું ગ્રહણ કરવું જોઈએ. એથી જ હું આ મારી જ ઉદ્યાન ભૂમિમાં સારી રીતે હરીફરી શકતું નથી. સૂ. ૧૨દા 'तए ण से चित्ते सारही' इत्यादि । સૂત્રાર્થ—(તા જ જે ચિત્તે સારી ઘfસાયં પૂર્વ વવાણી) ત્યારે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર સારથિએ પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યુ` (૬ સળ' મામી! સાવત્તિને શૈલી નામ' માત્તમને નાસને નાવ ચલનાળોવ(C) હે સ્વામિન્ ! આ આપણી સામે કેશીકુમાર શ્રમણ છે. કે જેઓ પાર્શ્વનાથની શિષ્યપર પરામાં ઉત્પન્ન થયા છે. એમણે કુમારાવસ્થામાં જ સયમ ગ્રહણ કર્યાં છે. એથી જ એમને કુમારશ્રમણ કહેવામાં આવ્યા છે. એએ જાતિસંપન્ન છે, યાવત્ કુલસંપન્ન છે, વગેરે પહેલા કહેવાયેલાં વિશેષણાથી યુક્ત છે. આ બધા વિશેષણાના અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેથી અહીં કી કહેવામાં આવ્યા નથી, એએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પવજ્ઞાનના અધિપતિ છે, ચાર જ્ઞાનધારી છે. (શ્રેષોઽહિ ગાનીવિલ) એમનું જે અધિજ્ઞાન છે તે પરમાધિથી થોડું જ કમ છે. એમનુ જીવન પ્રાસુક એષણીય અન્નપાનથી છે. એટલે કે એ એ પ્રાસુક એષણીય આહાર ગ્રહણ કરે છે. ઉગમ વગેરે દોષોથી દૂષિત આહાર એએ ગ્રહણ કરતા નથી ત! ળ સે મીરા ચિત્તે સાદું વ વાસી) ત્યારે પ્રદેશી રાજાએ ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું. (ગારીોય યારી ચિત્તા! બળનીવિ પત્તળ થવાથી વિજ્ઞા?) હું ચિત્ર! જો તમે આ પ્રમાણે કહેા છે કે એમનું અવધિજ્ઞાન પરમાવધિ કરતાં થોડું જ અલ્પ તેમજ એએ પ્રાસુક એષણીશ આહાર જ ગ્રહણ કરે છે તો શું આ વાત સાચી છે? ('તા સામી! મોદિય` ન મિ ગળનીવિપત્તળ સયામી) હાં સ્વામિન ! હું સાચી વાત કહું છું. એમનુ અવધિજ્ઞાન પરમાધિ કરતાં ઘેાડું કમ છે અને એ પ્રારુક એષણીય આહાર ગ્રહણ કરે છે. (મિનિકને ચિત્તા!ન્ન પુસેિ) તે હે ચિત્ર ! આ પુરુષ અભિગમનીય છે એટલે કે આળખાણ કરવા ચાગ્ય છે. ('તા સામી ! શ્રમિગળિકને) હાં સ્વામિન્ ! એએ આપના માટે અભિગમનીય છે એટલે કે એળખાણ કરવા ચેાગ્ય છે. (અમિનષ્કામો ૫'ચિત્તા! મર્ ય પુરસ)તે હૅચિત્ર! હું' એમની સાથે ઓળખાણુક રું? (ઈતા ક્ષાની અભિગચ્છામી) હા સ્વામિનૢ તમે એમની સાથે એળખાણ કરી લે. આ સૂત્રને ટીકા મૂલા પ્રમાણે જ છે. વિશેષતા ફકત અનીવિજ્ઞ” પદમાં છે. આના એક અર્થ તે મૂલામાં જ લખવામાં આવ્યે છે. અને બીજે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૭૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ અર્થ અન્યનીવિત' આ ‘છાયાપક્ષ’માં આ પ્રમાણે થાય છે. કે સ`વિરતિયુકત હોવાથી અથવા જીવનમરણની અશંસાથી રહિત હાવાથી એમનુ જીવન બીજાએના માટે જ છે પેાતાના માટે નહિ. ! સ. ૧૨૭ 'तए णं' से पएसी राया चित्तेण सारहिणा सद्धिं' इत्यादि । સૂત્રા -(સદ્ ળ) ત્યારપછી તે પછી રાયાચિત્તે સર્વાદળા fg) તે પ્રદેશી રાજા ચિત્ર સારથીની સાથે (નેવ ઐત્તિ કુમારસમળે તેનેય વાળ) જ્યાં કેશિકુમાર શ્રમણ હતા ત્યાં ગયા. (નૈનિમ્ન જુમાસનળસ દૂરનામ તે ઉન્ના વ્ યાસી) ત્યાં જઈને તે કેશકુમાર શ્રમણથી એવા સ્થાને ઉભા રહ્યા કે જે સ્થાન તેમનાથી વધારે દૂર પણ નહિ હતું અને વધારે નજીક પણ નહિ હતું ત્યાં ઉભા ઉભા જ તેણે તેમને આ પ્રમાણે કહ્યું. (તુમે નમતે ! બૌદ્રિવા બળનીવિયા) હું ભઈત! આપતુ જ્ઞાનપરમાધિ કરતાં થોડું કમ છે ? અને આપ પ્રાસુક એષણીય આહાર જ ગ્રહણ કરી છે? (તપુ ળસીકુમારમળે પર્ણસ રાય હવે થયાસી) ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું” (પરી! તે નરાનામ! જવાળિયારૢ ચા, સંવાળિયા ના, વૃંતવાળિવાર્ થા, મુખ્ય મનિામાળો સમં પંથ પુરષ્કૃતિ) હે પ્રદેશિન્ ! જેમ અ કરત્નના વહેપારી, કે શુ ખરત્નના વહેપારી કે ઇન્તના વહેપારી (શ ંખ શુભ પણ ગણાય છે તેથી અહીં તેને રત્નરૂપે ઉલ્લેખવામાં આવ્યા છે) રાજકર આપવાની ઇચ્છા ન ધરાવતા ત્યાંથી જવાના સારા માર્ગ માટે પૂછપરછ કરતા નથી (વમેવ વસી તુક્રમે વિવિ ચળ` મ`મેરાનો નો સમ્ પુત્ત્તત્તિ) આ પ્રમાણે હું પ્રદેશિન ! વિનયરૂપ પ્રતિપત્તિને ન આચરતાં તમાએ પણ આ વાત શિષ્ટભાવથી—નમ્રતાથીપૂછી નથી. (સે મૂળ તત્ત્વ પત્ની મમત્તત્તા અથમેયાહવે ગાયિત્ નાય સમુળન્નિત્યા) હૈ પ્રદેશન મને જોઇને તમને આ પ્રમાણેના આધ્યાત્મિક થાવત મનેાગત સંકલ્પ ઉત્પન્ન થયા છે કે (નૐ વહુ મો! નૐ વસ્તુના ત્તિ નાર વિચત્તિ!) જડ પુરુષો જડને સેવે છે યાવત્' આ મારી પોતાની ઉદ્યાન ભૂમિમાં પણ સારી રીતે આરામથી ફરી શકતા નથી. (સે જૂળ વસી ! અઠ્ઠો સમત્વે ?) હે પ્રદેશિન! બેલા હું ખરાખર કહું છું ને ? (Cat, fq)હાં, આપ ઠીક કહો છો, શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ 1 ટીકાળું—આ સૂત્રને ટીકાર્થ સ્પષ્ટ જ છે. અહીં “ફતિ’ શબ્દ વાક્યાં લંકારમાં અને “વા' શબ્દ સમુચ્ચય અર્થમાં વપરાયેલ છે. તેમજ “તઃ પથા' પદ દૃષ્ટાન્તમાં આવેલ છે. ઉપલક્ષણ થી અહીં બધા રનના વેપારીઓનું ગ્રહણ સમજવું જોઈએ. યાવત પદથી સંક૯૫ના કલ્પિત, પ્રાર્થિત, ચિતિત અને મને ગત એ વિશેષણ ગ્રહણ કરવા. જોઈએ “વકgવાનંતિ નાવ ના યાવત્ પદથી પૂર્વગત સમસ્ત પાઠનું ગ્રહણ સમજવું જોઈએ. આ પાઠ ૧૨૬માં સૂત્રમાં આપેલ છે. સૂ, ૧૨૮ g પvણી વા રૂા. સૂત્રાર્થ—(ત પણ રાઘા સિં કુમારસમi ga વવાણી) ફરી તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું કે ( [ મંતે ! તુક वाणे वा दसणे वा जेण तुज्ज्ञ मम एयारूवं अज्झस्थिय जाव संकप्प aggri ગાઢ પાસ) હે ભદત ! આપની પાસે એવું કઈ જાતનું જ્ઞાન કે દર્શન છે કે જેના વડે આપ મારામાં ઉત્પન્ન થયેલ આધ્યાત્મિક યાવતું મને ગત સંકલ્પને જાણી ગયા છે. અને જેઈ ગયા છે. (તy રે મારઝને પufi શાં પૂર્વ વવાણી) ત્યારે કેશીકુમાર શ્રમણે તે પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું(एवं खलु पएसी! अम्ह समणाण णिग्ग थाण पंचविहे नाणे पण्णते त जहा-आभिणिबोहियनणे, सुयनाणे, ओहिनाणे, मणपज्जवनाणे, केवलणाणे) હે પ્રદેશિન ! અમારા શ્રમણ નિગ્રંથના મતમાં પાંચ પ્રકારના જ્ઞાન કહેવામાં આવ્યાં શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ છે. જેમકે આભિનિબાધિકજ્ઞાન,-મતિજ્ઞાન શ્રુત્તજ્ઞાન, અવધિજ્ઞાન,મનઃ૫વજ્ઞાન અને કેવલજ્ઞાન. (લેવિત....ગામિળિયોથિનાને) હે ભદત ! આભિનિબેાધિક જ્ઞાનનું સ્વરૂપ કેવુ છે ? (બામિળિયોદિયનાને ઇષિ, વળશે) હૈ પ્રદેશિન્ ! આભિનિષેાધિકજ્ઞાન ચાર પ્રકારનુ` કહેવાય છે. (ત નવા--ળદે દાર ગવાર રૂ ધાળા ૪) જેમકે અવગ્રહ ૧, ઇહા ૨, અવાય ૩, અને ધારણા ૪,. (સે TMિ ત`૩૫દે) હે ભદત ! અવગ્રહ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે ? (મઢે તુચિત્તે પળન્ને) હો પ્રદેશિન્ અવગ્રહ જ્ઞાન બે પ્રકાર નું કહેવાય છે. (નાનટ્રીક્ દ્વાય છે તે ધારળ, સે ત. મિળિયોચિને) અવગ્રહથી માંડીને ધારણા સુધીનુ સમસ્ત વિવેચન નંદીસૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે આ આભિનિબેાધિકાનનું સ્વરૂપ છે ? (સે તે મુયનાને) હે ભદ'ત ! શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કેવું છે ? (ધ્રુવનાળે તુવિદ્ને વળત્તે) હે પ્રદેશનૢ ! શ્રુતજ્ઞાન એ પ્રકારનુ` છે. (તે બહા અનિષ્ટ ૨ ત્રાહિરિયન) જેમકે અંગ પ્રવિષ્ટ અંગબાહ્ય. (સવ' માળિયર્થી ભાન ફિટ્ટિયાગો) આ બન્ને શ્રુતજ્ઞાનાનુ વર્ણન પણ નન્તિસૂત્રમાં કરવામાં આવ્યું છે. તેથી દૃષ્ટિવાદ સુધી શ્રુતજ્ઞાનનું બધું વર્ણન ત્યાંથી જ જાણી લેવુ જોઈએ, (ચોદિનાળમનશ્ચય વોમિય' નટ્ટા નફી) અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અને ક્ષાયે પશમિકના ભેદથી એ પ્રકારનુ` કહેવાય છે. આનુ વર્ણન પણ નન્દીસૂત્રમાં કરવામાં આવ્યું છે. (મળવઞવનાને, તુવિદ્દે વત્તે) મનઃ પવજ્ઞાન એ પ્રકારનુ` કહેવાય છે. (તા' ના ઉન્નુમડ઼ે ય વિસર્ફ ૫) જેમકે ઋજુમતિ અને વિપુલમતિ (તદેવ જે૨જનાળ સત્મ્ય માળિયન્ત્ર) આ પ્રમાણે જ કેવલજ્ઞાનનું વર્ણન પણ કરવુ જોઇએ. (તત્ત્વ ” ને સે..આમિળિયોદિયનાને સે ' મમ અસ્થિ) આ પાંચ જ્ઞાનેામાંથી મને મતિજ્ઞાનરૂપ આભિનિખાધિકજ્ઞાન છે. (તસ્થળ છે તે સુચનાને સેવિય મમ અયિ) શ્રુતજ્ઞાન પણ છે. (ગોવિ નાને સે વિપ મમાં સ્થ) અવધિજ્ઞાન પણ છે. (તત્ત્વ ' ને સે મળવઞવ નાને સે વિષ મમં ષિ) અને મન:પર્યાવજ્ઞાન પણ છે. (તત્ત્વ ' ને રે જીનાને સે ૫' મમ' સન્ધિ) પર`તુ મને કેવલજ્ઞાન નથી. (મૈં રતાળ મનયંતાળું, આ કેવળજ્ઞાન અન્ત ભગવન્તાને હાય છે. (રૂચે વસી ! अहं तव च उब्विण छउमत्थिएण णाणेण इमेयारूवं अज्झत्थिय जाव संकल्प શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ સમુવા જ્ઞાનામિ પાસામિ) આ પ્રમાણે હૈ પ્રદેશિન્ ! મે' આ છાદ્યસ્થિક ચાર પ્રકારના જ્ઞાના વડે તમારામાં સમુત્પન્ન થયેલ સંકલ્પ જાણી લીધે છે અને જોઇલીધેા છે. ટીકા”—ત્યારપછી પ્રદેશી રાજાએ કેશીકુમારશ્રમને આ પ્રમાણે કહ્યું કે હે ભદ્રંત ! આપનું જ્ઞાનદર્શીન કઇ જાતનુ છે. કે જેથી આપે મારામાં ઉત્પન્ન થયેલ આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત અને મનેાગત આ સંકલ્પ જાણી ગયા છે. અને જોઇ ગયા છે ? આ પ્રમાણે પ્રદેશી રાજાના પ્રશ્નને સાંભળીને કેશીકુમાર શ્રમણે તેમને આ રીતે કહ્યું કે હું પ્રદેશિન ! શ્રમણ નિગ્રાનુ` જ્ઞાન પાંચ પ્રકારનુ` કહેવાય છે. આભિનિબાધિકજ્ઞાન ૧, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ૩, મનઃ વજ્ઞાન ૪, અને કેવલજ્ઞાન ૫, આમાં આભિનિષેાધિકજ્ઞાન અવગ્રહ, ઇહા, અવાય અને ધારણાના ભેદોથી ચાર પ્રકારનું કહેવાય છે અવગ્રહનું સ્વરૂપ કેવું છે ? આ જાતના પ્રશ્નના ઉત્તરમાં કેશિ કુમાર શ્રમણે કહ્યું કે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહના ભેઢથી અવગ્રહના એ પ્રકાશ કહેવાય છે; નદીસૂત્રમાં અવગ્રહથી માંડીને ધારણ સુધીની સંપૂર્ણ વિગત આભિનિમાધિકજ્ઞાનના વિવરણ પ્રકરણમાં ખૂબજ સારી રીતે રજૂ કરવામાં આવી છે. નદીસૂત્રની અમેએ ‘જ્ઞાનચન્દ્રિકા’ નામે ટીકા લખી છે તેમાં આ બધી બાબતેનુ સવિસ્તાર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેથી વિશેષ જિજ્ઞાસુ સજ્જને ત્યાંથી જ વાંચવા યત્ન કરે, શ્રુતજ્ઞાન પણ અંગ પ્રષ્ટિ અને અંગ ખાદ્યના ભેદથી એ પ્રકારનું કહેવાય છે. આ ખાખતનું સ્પષ્ટીકરણ પણ નંદીસૂત્રમાં કરવામાં આવ્યુ છે. ભત્ર પ્રત્યમિક અવધિ અને ક્ષાયેાપશમિદ અવધિ આ પ્રમાણે અવધિજ્ઞાન એ પ્રકારનું કહેવાય છે. આ વિષેનુ વર્ણન પણ ત્યાંજ કરવામાં આવ્યું છે. ઋજુમતિ અને વિપુલમતિનો ભેદથી મન: પવજ્ઞાન એ પ્રકારનુ` કહેવાય છે. આ વિષેનુ સમસ્ત વિવરણ નંદીસૂત્રમાંથી જાણી લેવુ જોઈએ. આ પ્રમાણે કેવલજ્ઞાન વિષયક સમસ્ત કથન પણ ત્યાંથી જ જાણી લેવુ જોઇએ. ઉપર જણાવેલ પાંચ જ્ઞાનામાંથી મને ચાર જ્ઞાન પ્રાપ્ત થયેલ છે. અભિનિ આધિકજ્ઞાન, (મતિજ્ઞાન) શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યંયજ્ઞાન મને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલ નથી. આ જ્ઞાન અંંત ભગવંતાને જ હોય છે. એથી હું પ્રદેશિન ! હું આ ચાર છાúસ્થિક જ્ઞાનથી ઉત્પન્ન થયેલ તમારા આ અન્તઃકરણસ્થ આધ્યાત્મિક ચાવતા મનેાગત સ’કલ્પને જાણી ગયા છું અને જોઇ ગયા છેં. ॥ સૂ. ૧૨૯ ૫ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ ‘તે જ સે વસી રાય' કહ્યાદ્િ। વ સૂત્રા—(ત ળ સે પસી રાવણમાસમળ' ત્ય ચયારી) ત્યારપછી કેશીકુમારશ્રમણને તે પ્રદેશી રાજાએ આ પ્રમાણે કહ્યું-(અનામતે ! રૂદ ચિત્તામિ) હે ભદત હું. આ સ્થાને બેસુ ? (સી ! સાણ હજ્જાન મીણ સુમત્તિ જેવ જ્ઞાળ) ત્યારે કેશીકુમારશ્રમણે તે રાજાને આ પ્રમાણે કહ્યું કે હે પ્રદેશિન ! આ ઉદ્યાનભૂમિના તમે જ જ્ઞાપક છે એટલે કે ઉપવેશન માટે કે અનુપવેશન માટે મારે તમને કહેવું તે અમારા સાધુકલ્પથી બહાર છે જેથી તે માટે તમે પાતેજ વિચારી લેા. (તર્ સે પછી રાયા ચિત્તળ સારાિ સદ્ધિ દેશિત ઝુમારસમળÆગદૂત્તામંતે વિત્તર) ત્યાર પછી તે પ્રદેશી રાજા ચિત્રસારથિની સાથે કેશિકુમારશ્રમણની પાસે-વધારે દૂર પણ નહિ— તેમજ વધારે નજીક પણ નહિ-એવા સ્થાને બેસી ગયા. (ત્તિ મામળ છુપાક્ષી) અને કેશિકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું-(તુમેળ મતે ! સમગાળ निग्गंथा एसा सण्णा एसा पइण्णा एसा दिट्ठी, एसा रुई, एस हेऊ ) હે ભદત ! આપ શ્રમણ નિથેની આ સંજ્ઞા છે, આ પ્રતિજ્ઞા છે, આ દૃષ્ટિ છે, આ રૂચિ છે, આ હેતુ છે, (સ વસે, દત્ત મળે પત્તા તુજા, સ માળે, ઇસ વમાળે, વૃક્ષ સમોસરને) આ ઉપદેશ છે, આ સકલ્પ છે, આ તુલા છે, આ માણુ છે, આ પ્રમાણ છે, આ સમવસરણ છે. (નંદા અળો નીચો, અળ સરીર', જો તે લીયો, તે મરી') કે જીવ અને શરીર જુદાંજુદાં છે. ન જીવ શરીર રૂપ છે અને ન શરીર જીવરૂપ છે. (તર્ ળીકુમારસમને વર્ણન રાય (ચામી) ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે (પત્તી ! અમદ समणाणं निग्गंथाणं एसा सण्णा जाव एस समवसरणे जहा अण्णो जीवो ગળ સરીર, મોત નીો તે સરીર) & પ્રદેશિન્ ! શ્રમણ નિગ્ર ચૈાની આ • શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા છે, યાવતુ આ સમવસરણ છે કે જીવ અને શરીર જુદાંજુદાં છે. જીવ શરીર રૂપ નથી અને શરીર જીવરૂપ નથી. ટીકાર્થ–મૂલાર્થ પ્રમાણે જ છે પણ ભાવાર્થ આ મુજબ છે. કેશીકુમાર શ્રમણું અને પ્રદેશ રાજાના વાર્તાલાપમાં જયારે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને ત્યાં બેસવાની વાત પૂછી ત્યારે રીતે કહેવું તે અમારા સાધુક૯૫થી બહાર છે. જેથી તે બાબતમાં તમે સ્વયં નિર્ણય કરે તેમ કહી. તેમની ઈચ્છા પર જ છોડી ત્યાર પછી પ્રદેશ રાજા પિતાના ઉચિત સ્થાન પર ચિત્રસારથિની પાસે બેસી ગયે. અને ત્યાં બેસીને કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું કે હે ભદંત! આપની જે આ જાતની સમ્યગજ્ઞાનરૂપ સંજ્ઞા છે, તત્ત્વ-નિશ્ચયરૂપ જે પ્રતિજ્ઞા , દર્શનરૂપ દષ્ટિ સ્વતત્વ છે, શ્રદ્ધાપૂર્વક અભિલાષ રુચિ છે, દર્શનપ્રતિપાઘ સમસ્ત અર્થનું આપનું દર્શન કારણરૂપ હેતુ છે, શિક્ષા વાચનરૂપ ઉપદેશ છે, સંકલ્પ છે, સર્વદા તાત્વિક અધ્યવસાય છે, તુલાની જેમ મેયપદાર્થની પરિચછેદક હેવાથી એવીજ આપની માન્યતા છે, પ્રસ્થાદિમાન જેવી આપની દઢધારણા છે, દૃષ્ટપ્રત્યક્ષ અને ઈષ્ટ અનુમાનથી અવિરેાધી હેવા બદલ પ્રત્યક્ષ વગેરે પ્રમાણરૂપ આપનું મંતવ્ય છે, આપની એવી જે કથની સમવસરણરૂપ છે (એટલે કે સમવસરણમાં જેમ ઘણા લોકો આવીને એકત્ર થાય છે તેમજ તમારા સ્વીકારરૂપ સિદ્ધાન્તમાં બધા તો અંતહિત થઈ જાય છે. એથી આ સમવસરણ છે.) કે ઉપયોગ લક્ષણવાળો જીવ અન્ય છે. શરીર કરતાં જુદે છે, જુદા સ્વરૂપ વાળે છે અને શરીર તેનાથી જુદું છે. (આ અન્વયમુખથી કથન છે) શરીર જીવરૂપ નથી. જીવ શરીરરૂપ નથી. (આ વ્યતિરેક મુખથી કથન છે.) તો આ બધું સત્ય છે? આ જાતના પ્રદેશ રાજાના પ્રશ્નને સાંભળીને કેશીકુમાર શ્રમણે તેને કહ્યું કે હાં પ્રદેશિન ! અમારા જેવા શ્રમણ નિર્ચ થેની એવી જ સંજ્ઞા યાવતુ સમવસરણ છે કે જીવ જુદે છે અને શરીર જુદું છે. જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી. આ પ્રમાણે બન્ને સાવ જુદા જુદા છે. તે સૂઇ ૧૩૦ છે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ “a gf સે પાણી પાયા' રૂાાતિ સૂત્રાર્થ—(7 mi ? પાણી રાપા સિંધુનારસમા ઇવ વયા) ત્યારે તે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું કે (Gરૂ i મતે ! તુ સમજાળ નિયામાં ઘણા સT નાર ઘાસને) હે ભદત ! જે આપ જેવા શ્રમણ નિર્ચ શેની એવી સંજ્ઞા યાવતુ સમવસરણ છે કે (ગor ની સીર) જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ( તં બીવી નં સરી) જીવ શરીરરૂપ નથી. શરીર છવરૂપ નથી. (ર્જ વસ્તુ મન બકિનg વીથા રૂર વંતૂરી રીતે सेय वियाए णयरीए अधम्मिए जाव सयरस वियणं जणवयस्स नो सम्म રામવિત્તિ પટ્ટ) તે આ વાત જે મારા પિતામહ આવીને મને કહે તે હું આપના કથન પર વિશ્વાસ મૂકી શકું તેમ છું. એ સંબંધ અહીં લગાવવો જોઈએ. એજ વાતને તે આ સૂત્રપાઠવડે પ્રદશિત કરતાં કહે છે કે આજ જંબુદ્વીપ નામના દ્વીપમાં સ્થિત શ્વેતાંબિકા નગરીમાં મારા પિતામહ હતા. તેઓ અધાર્મિક હતા યાવત પિતાના પ્રજાજનો પાસેથી કર વસૂલ કરીને પણ તેમનું સરસ રીતે ભરણ પોષણ તેમજ રક્ષણ કરતા ન હતા. ( i તુમું વત્તા સુવડું પાચં વર્ષા રાષ્ટ્રિकलसं समज्जिणित्ता कालमासे कालं किचा अण्णयरेसु नरएसुणेरइयत्ताए કવવો) આપશ્રીના કથન મુજબ તેઓ બહુ મોટા પાપી હતા. અતિમિલન ઘણાં પાપકર્મોનું ઉપાર્જન કરીને તેઓ કાલમાસમાં કોલ કરીને કેઈ એક નરકમાં નૈરયિકની પર્યાયમાં જન્મ પામ્યાં છે. (ત મારણ ગ ળરૂ થા, રુ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ पिए मणुण्णे मणामे, थेज्जे वेसासिए संमए बहुमए रयणकर डगसमाणे નોવિપક્ષવિg) તે આર્યકનો હું પૌત્ર છું. હું તેમના માટે અભિલષિત હતું, કાંત હતે, પ્રિય હતે, મને હતો, મને ગમ્ય હતે, ધૈર્યરૂપ હતે, વિશ્વાસપાત્ર હતું, સન્માનપાત્ર હતું, પ્રચુર માનપાત્ર હતું, હૃદયપ્રિય હતે, રત્ન કરંડક જેવો હતો, જીવનના ઉત્સવરૂપ હતા. (શિíવિનાને કવરપુર વિવ દુરે કarat મિંગ પુ0 viણાવાઈ) તેમના હૃદયને આનંદ આપનારો હતે ઉમરાના પુષની જેમ હું તેમના માટે જોવાની વાત તે દૂર રહી. સાંભળવા માટે પણ દુર્લભ હતો (નં ગડુ i રે મન બં મi rigવકના) તે હવે જે તે આયંક આવીને મને આમ કહે કે (Uર્વ રવ નgઘા ! મર્દ હોલ્યા, હેર સેવંવિધા નg પgિ નાવ નો સન્ન રમવત્તિ ઘરમ) હે પૌત્ર ! હું તમારે આર્યક–પિતામહ હતે. આજ શ્વેતાંબિકા નગરીમાં અધાર્મિક થઈને પ્રજાજને પાસેથી કર વસૂલ કરીને પણ તેમનું રક્ષણ-પિષણ વગેરે કરતે ન હતે. (તp અહં. gવ વારં મે ક્રસ્ટિવસુતં નિત્તા નre ૩ઘom) એથી મેં ઘણા અતિકલુશ પાપને સંચય કર્યો છે અને એથી જ નરકોમાંથી કોઈ એક નરકમાં નારકના પર્યાયમાં ઉત્પન્ન થયે છું. (ત મા જે ન સુવા ! તુગંધિ માહિ મિg બાવ ળો શરમfafજૅ gaé) માટે હે પત્ર! તમે અધાર્મિક થશે નહિ અને પ્રજાજનો પાસેથી કર વસૂલ કરીને તેમના પિષણના કામમાં અસાવધાન રહેશે નહિ પણ તેમનું સરસ રીતે પિષણ કરશે. (મા | તુk f g જેવ gવ૬ gવવામાં ગાવ વવવિંદસ) નહિતર તમે પણ મારી જેમ જ ઘણા વધારે પાપકર્મનું યાવત્ ઉપાર્જન કરશો. આ પ્રમાણે આ જાતનાં પાપકર્મોનું ઉપાર્જન મારા વડે થાય નહિ તેમ (વં શરૂ રે ગ ગ મ માનતું વાકના) તેથી તે આયંક આવીને મને સમજાવે. ( ગ રકત્તા ઉત્ત , gsળા, ના અને જીવો અન્ન કરી જો તું વીવો તે કરીશું) તે હું આપના આ કથન પર વિશ્વાસ કરી શકું અને તેને મારી પ્રતીતિ તેમજ રુચિને વિષય બનાવી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ શકું તેમ છું. (ના અને વીવી, 3નં સરી, ને તં ી, મરી) કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ શરીરરૂપ નથી. (વા જ ગફળg मम आगतं नो एव वयासी, तम्हा सुपइट्ठिया मम पइन्ना समणाउसो ! =ા તન્ની તૈ કરી પરંતુ જે કારણને લીધે આયકે આવીને મને આ પ્રમાણે કહ્યું નથી તેથી જ હે શ્રમણ ! આયુષ્મન મારી આ પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત-સુસ્થિર-છે કે જે જીવ છે તેજ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે. ટીકાર્થ–મૂલાર્થ પ્રમાણે જ છે. પરંતુ વિશેષતા આટલી જ છે કે પ્રદેશી રાજાએ જે પિતાને ઈષ્ટ વગેરે વિશેષણોવાળે બતાવ્યું છે. તે તેનું કારણ એ છે કે તે આર્યકને અભિલષિત હત-એથી ઈષ્ટ હતું, કમનીય હેવાથી કાન્ત હિતે, પ્રેમપાત્ર હોવાથી પ્રિય હતે. મને તેને સારી રીતે અપેક્ષ્યરૂપથી જાણી લીધો હતો એથી તે મન હતું, અતિપ્રિય હોવાથી તે મનમાં અવસ્થિત હતે એથી તે મનેમ હતમનગમ્ય હતો. સ્થિરતાના ગુણથી સંપન્ન હતે. એથી ધૈર્યરૂપ હતે, વિશ્વાસપાત્ર હોવાથી વૈસિક હતું, સન્માનપાત્ર હોવાથી સંમત હતું, પ્રચુરરૂપમાં માનપાત્ર હોવાથી પ્રચુરમાનપાત્ર રૂપ હતા. તેની આજ્ઞાને માનનાર હોવાથી અનુમત-હદયપ્રિય હતે, અત્યંત અપેક્ષ્ય હોવાથી રત્નકરંડકની જેમ હતે. નવનવીન હર્ષજનક હોવાથી ઉત્સવિક-ઉત્સવરૂપ અને એથી જ તે હૃદયાહૂલાદક હતા, મૂલમાં “વ ” એવો જે વર્તમાનરૂપમાં નિર્દેશ થયેલ છે તે આર્ષ હોવાથી ભૂત અર્થમાં જ થયેલ છે. આમ સમજવું. ‘ત મા ના ! તુકંપ વગેરે સૂત્રમાં આવેલાં બે નિષેધાર્થકપદે પ્રકૃત અર્થને જ પિષે છે. એટલે કે તમે અવશ્યમેવ ધાર્મિક વગેરે વિશેષણથી સંપન્ન થઈને પિતાના જનપદની કરભરવૃત્તિને સારી રીતે ચલાવ-આ અર્થ પુષ્ટ થાય છે. એ સૂ. ૧૩૧ 'तए ण केसीकुमारसमणे पएसिं राय एवं वयासी' इत्यादि । સૂત્રાર્થ—( તp f સમારકો ) ત્યાર પછી કેશીકુમાર શ્રમણ (Tg પાઉં વઘાસt) પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું. (ગરિક ! તાં રિયત ના તેવી? ) હે પ્રદેશન ! તમારી સૂર્યકાન્તા નામે દેવી છે? (૬ તા, અરિચ) હાં ભદત! છે. (વરૂi તુમ પારી! તું સૂચિત્ત વુિં हाय कयबलिकम्म कयकोउयमंगलपायच्छित्तं सवालं कारभूसिय केणइ पुरिसेण हाएण, जाव सव्वालंकार भूसिएण' सद्धिं इ8 सद्दफरिस. रसरूवगंधं पंचविहे माणुस्सए कामभोगे पचणुब्भवमाणि पासिज्जासि) तो छ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશિન્ ! તમે જેણે સ્નાત, કૃત ખલિકમાં-કાગડા વગેરેને અન્ન ભાગ આપ્યા છે. એવી તે દેવીને કે જેણે કૌતુક મોંગલરૂપ પ્રાયશ્ચિત્તો કરી લીધા છે. અને સમસ્ત અલ. કારાથી જે વિભૂષિત થઈ ગયેલી છે અને ગમે તે સ્નાન યાવત્ સર્વાલ કારવિભૂષિત પરપુરૂષની સાથે ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ આ પાંચ પ્રકારના મનુષ્યભવ સંબંધી કામભોગો ભોગવતી જોઇ લેા તે (તણે ન તુમ પલ્લો ! પુજ્ઞિક્ષ ૩૪. નિવ્રુત્ત જ્ઞાપ્તિ ?) તે હે પ્રદેશિન્ ! તમે તે પુરૂષને કઈ જાતની શિક્ષા કરશે ? (अहं णं भंते! तं पुरिसं हत्थविष्णगं वा मूलाइगं वा मूलभिन्नगं वा पायच्छि નમવા માચડાર્ચે...નૌત્રિયાગો વવરોવેન્ગા) ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું હે ભદત્ત ! હું તે પુરૂષને આ જાતની શિક્ષા કરીશ કે જેથી તેના બન્ને હાથે કાપી લેવામાં આવે કે તેને શૂળી પર ચઢાવવામાં આવે કે તેના બન્ને પા કાપી નાખવામાં આવે કે એક જ ઘામાં તેને મારી નાખવામાં આવે. અગર પર્વતશિખર પર લઈ જઈ તેને ત્યાંથી નીચે ફેંકી દેવામાં આવે કે જેથી પિરણામે તે મૃત્યુ પામે ( अह णं पएसी ! से पुरिसे तुमं वदेज्जामा ताव मे सामी ! मुहुत्तर्ग हत्थ च्छिणगं वा जाव जीवियाओ ववरोवेहि जाव ताव अहं मित्तणाइणियजસપનમયંધિયા રૂંવામિ) આ પ્રમાણે પ્રદેશી રાજાનું કથન સાંભળીને કેશીકુમાર શ્રમણે તેમને કહ્યું કે હે પ્રદેશન! જે તમને આ પ્રમાણે કહે કે સ્વામિન ! આપ ઘેાડી વખત થાલી જાવ. મારા હાથપગ કાપા નહિ યાવતુ મને જીવન રહિત પણ બનાવા નહિ. હું મિત્ર, માતા, પિતા વગેરે જ્ઞાતિ, સ્વપુત્રાદિક નિજક પિતૃવ્યાદિ સ્વજન, શ્વશુર વગેરે સ’બધીજન, દાસદાસી વગેરે પરિજન આ બધાને આ પ્રમાણે કહી દઉ કે (äવજી દેવાયા ! વાવારૂ` માારૂં સમાયત્તા રૂમેવારૂં આવડ્' પાવિ મિ) હે દેવાનુપ્રિયે ! હું પાપકર્માનું આચરણ કરીને આ જાતની શિક્ષા ભાગવી રહ્યો છું. (લ' માળ રેવાજીવિયા ! તુમે વિ ઝેડ વાવાર જન્મારૂં સમાયર) એથી હૈ દેવાનુપ્રિયા તમે કોઇપણ જાતનું પાપકમ" આચરતા નહિ. (મા તમે વ વ ચેન વર્ષાવેજ્ઞાિ ચ નંદા ળ' અટ્ટ) જેથી તમને આ જાતની શિક્ષા ભાગવવી પડે કે જેવી હું ભાગવી રહ્યો છું શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ८० Page #88 -------------------------------------------------------------------------- ________________ ( तस्स गं तुमं पएसी ! पुरिसस्स वणमवि एयम पडिसुणेज्जासि १ ) તે હૈ પ્રદેશિન! શુ તમે તે પુરુષની વાતને થોડા વખત માટે પણ સ્વીકારી લેશે? (નો ફળદ સમઢ) હે ભદ ંત! આ અર્થ સમથ નથી એટલે કે તેની આ વાત સ્વીકારવામાં આવશે નહિ. (નન્હા) કેમકે (ળને મતે ! ગવાદી ન સેવુસેિ) હે ભદ ંત ! તે પુરુષ અપરાધી છે. (મેવ પમી ! તેવ વિઘ્ન!ટ્રોસ્થા) તા આ પ્રમાણે જ હે પ્રદેશિન્ તમારા માટે પણ આંક થયા છે. (મેય ઢેલ સેવિયા, રીજ્મ્મ નો સમ્મTMમતિ વત્તેફ ) તેમણે પાંતાનુ જીવન શ્વેતાંબિકા નગરીમાં અધામિ`ક રીતે પસાર કર્યું છે તેમજ પ્રજાજના પાસેથી કર વસૂલ કરીને પણ તેમનુ' સારી પેઠે પાષણ કર્યું" નથી. (સે ન ગમ્દ વસવાÇ જીરુ નાર પ્રશ્નો) આ પ્રમાણે મારા કથન મુજબ તેમણે ઘણાં પાપકર્મોનુ અર્જન કરીને યાવત્ કોઇ એક નરકમાં નારકની પર્યાયથી જન્મ પામ્યાં છે. ( तस्स णं अज्जगस्स तुमं तुए होत्था, इहे कंते जाव पासणयाए ) તેજ આર્યંકના તમે ઇષ્ટ કાંત વગેરે વિશેષાવાળા પૌત્ર છે. (તે ળ ૧૬૬ માનુસં હોળ' વ્યમાળછિત્તર્ળો ચૈવ ”મારૂ, હવમાનત્તિ!) તમારા તે આયંક જો કે મનુષ્યલાકમાં ત્યાંથી જલદીમાં જલદી આવવા ઇચ્છે છે, પરંતુ તેઓ ત્યાંથી આવવામાં અસમર્થ છે. (ચન્હેં ટાળેä પત્તી! અદુળોનળ નરસું नेरइए इच्छा, माणुसं लोग हवमागच्छित्तए णो चेव णं संचाएइ) કેમકે હે પ્રદેશન ! અધુનાપપન્નક નારક ચાર કારણેાને લીધે મનુષ્યલાકમાં જલ આવવાની ઈચ્છા ધરાવે છે છતાંએ તે ત્યાંથી જલદી આવી શકતા નથી. (o ગળોववन्नए, नरएस नेरइए से णं तत्थ महन्भूयं वेयण वेदेमाणे इच्छेज्जा માણુસ્ત સ્રોન વમાઇિત્તÇો ચેત્ર સંચા) તે ચાર કારણેા આ પ્રમાણે છે. અધુનાપપન્નકને રયિક નરકામાં તીવ્ર વેદનાને અનુભવે છે એથી તે ઇચ્છે છે કે હું મનુષ્યલેાકમાં જન્મ પામુ` પરંતુ તે ત્યાંથી નીકળવામાં સર્વથા અસમર્થ હાય છે, અહીં તે આવી શકતા નથી ૧ (૨ મોવવન્નર નરસું ને′′ નરयपालेहिं भुज्जो भुज्जो समहिट्टिज्जमाणे इच्छ, माणुस लोग हब्वमाग શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ ચ્છિન્ન નો ચેપ ળ સંચાલૢ) અધુનેાપનક નાક નાકામાં પરમાધાર્મિ કરૂપ નરકપાલા વડે વારંવાર આકંમ્યમાણ થઇને તે એમ ઇચ્છે છે કે હું મનુષ્યલેાકમાં જલદી ઉત્પન્ન થાઉં પરંતુ તે મનુષ્યલાકમાં જલ્દી ઉત્પન્ન થઇ શકતા નથી, ૨. (૩૪૬ળો– ववन्नए नरएस नेरइए निरयबेयणिज्जं सि कम्म सि अक्खीणंसि अवेइयंसि अन्निज्जिन्नंसि इच्छइ माणुस लोगं हव्वमागच्छित्तए जो चेव णं संचाएइ દુ=માદ્ધિત્ત) આનેાપપન્નક નારક નરકમાં ભાગ્ય અશાત વેદનીય ક અક્ષીણ હાવાથી અનનુભૂત હાવાથી અને અનિજીણુ હોવાથી મનુષ્યલાકમાં આવવાની અભિલાષા રાખે છે છતાંએ તે ત્યાંથી મુકત થઈ શકતા નથી. અને (૪ હવ નેપાલમાં अवखीणे अवेइए अणिज्जिण्णे इच्छेज्जा माणुस्सं लोगं हव्वमागच्छित्तए નો ચેક હું સંચાર) આ પ્રમાણે જ ચેાથું કારણ આ પ્રમાણે છે કે નરકસંબંધી તેનુ આયુ ક્ષીણ થયુ' નથી, તેનુ' વેદન થયુ નથી તેમજ નારક આયુની નિર્જરાપણ થઇ નથી એથી જ તે મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા ધરાવે છે છતાંએ આવી શકતા નથી. (યુનેદ ચઢાને િવામી! અદુળોષવને નરસું નૈર इएस नेरइए इच्छइ माणुसे लोगं हब्वमागच्छित्तए नो चेव णं संचाएइ) આ પ્રમાણે આ ચારે ચાર કારણેાથી હે પ્રદેશિન્! અધુનાપપન્નક નારક મનુષ્યલેકમાં જલદી આવવાની ઇચ્છા રાખતા હોય છતાં એ ત્યાંથી જલદી મનુષ્યલાકમાં આવી શકતા નથી (ત સદાદે ન પત્તી ! ના અનો નાયો અન્ન સરીર', નોત નીì 7 સત્તર) એથી હું પ્રદેશિન! તમે આ વાત પર અવશ્ય વિશ્વાસ કરે કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. ટીકા કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને જે કઈ કહ્યુ છે તે બધું આ સૂત્ર વડે પ્રકટ કરવામાં આવ્યુ છે. આમાં જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે એ વાતને તેના આર્થીક (પિતામહ-દાદા) નરકમાંથી આવીને કેમ સમજાવતા નથી એ વાત આ પ્રમાણે તેને સમજાવવામાં આવી છે. કેશીકુમારશ્રમણે કહ્યું કે હૈ પ્રદેશિન્ ! તમારી જે સૂર્યકાંતાદેવી છે તેની સાથે જો કોઇ માણસ તેના જેવા વિશેષણાથી યુકત થઈને શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૮૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ રમણ કરે મનેનું શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ વગેરે પાંચ પ્રકારના મનુષ્યસંબંધી કામગ ભેગવે અને તમે આ બધું કરતાં જોઈ લે તે તે વખતે તમે તે પુરુષને શી શિક્ષા કરે ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું કે હે ભદંતા એવા દુરાચારી પુરુષને હું અંગભંગની યાવત્ નિગ્માણ કરી મૂકવાની શિક્ષા આપું તે યંગ્ય કહેવાય. એના પછી તે ફરી તમને એવી રીતે વિનંતી કરે કે હે સ્વામિન ! થોડા વખત માટે મને રજા આપે કે જેથી હું મિત્ર વગેરે સ્વજનેને આમ કહ્યું કે હે દેવાનુપ્રિયે તમારામાંથી કઈ પણ એવું પાપકર્મ કરશે નહિ નહિતર મારા જેવી શિક્ષા ભેગવવી પડશે તે શું. હે પ્રદેશિન તમે તેની આ વાત સ્વીકારી લેશો ? હવે જો તમે આમ કહો કે નહિ, તે એના પર ફરી તમને પૂછવામાં આવે કે કેમ નહિ? એના ઉત્તરમાં તમે કહેશે કે તે અપરાધી છે. તે આ પ્રમાણે હે પ્રદેશિન તમારા જે આર્યક છે તેઓ પણ ઘણાં પાપકનું અર્જનકરીને અહી થી નરકમાં નારકની પર્યાયથી જન્મ પામ્યા છે એથી જયાં સુધી તેઓ ત્યાંની સંપૂર્ણ પ્રાપ્ત સ્થિતિને ભોગવી લેશે નહિ ત્યાં સુધી તેઓ પિતાની ઇચ્છા મુજબ અહીં આવી શકશે નહિ કેમકે નારકજીને અહીં આવવા માટે ચાર કારણે બાધક છે. જે મૂલાઈમાં બતાવવામાં આવ્યા છે. એથી હે પ્રદેશિન્ ! તમે મારા આ વચન પર-કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે, જીવ શરીરરૂપ નથી, અને શરીર જવરૂપ નથી, વિશ્વાસ રાખે. જે જીવ અને શરીરમાં ભિન્નતા ન હોત તો પૂર્વોક્ત કારણ ચતુષ્ટયમાં નરકગ કરે કેણ? કેમકે શરીર તે મનુષ્ય લેકમાં જ નષ્ટ થઈ જાય છે, તેના નાશ પછી તભિન્ન જીવ પણ નષ્ટ થઈ જ જશે જ. પરંતુ જ્યારે શરીર કરતાં ભિન્ન જીવને માનવામાં આવે છે તે શરીરના વિનાશ પછી પણ જીવને સદ્દભાવ રહેજ છે. ઉકત હેતુ ચતુષ્ટયથી નરકગ માટે જીવ સમર્થ હોય છે. આ પ્રમાણે આ ટીકા ને ભાવ લખવામાં આવ્યો છે. સૂ. ૧૩રા 'त एणं से पएसी राया' इत्यादि । સૂત્રાર્થ—(તાળ) ત્યાર પછી (સે ઘg iા શેર મારામાં વં વાણી) તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું–અધિr મતે! ઘણા વાળો કાન રૂઇ gr #mor નો કવાદ) હે ભદંત! જીવ અને શરીરને ભિન્ન પ્રકટ કરવામાં “મારા આર્યક (પિતામહ) આ કારણને લીધે આવતા નથી” અહીં સુધીના સંદર્ભ લગી જે કંઈ પણ તમે ઉપમા રૂપમાં કહ્યું છે તે તે ઉપમા પ્રજ્ઞાત-દષ્ટાન્ત છે, આ વાસ્તવિકી ઉપમા નથી, છતાં એ હું તમારી આ વાત સ્વીકારી લઉં કે મારા પિતામહ આયંક તમારા વડે પ્રદર્શિત કારણોને લીધે જ અહીં આવી શકતા નથી. તે તેઓ ભલે ન આવે. પરંતુ(gવં રવ૮ મતે શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ मम अज्जिया होत्था इहेव सेयवियाए नयरीए धम्मिया जाव वित्ति कप्पेमाणी समणोवासिया अभिगयजीवा० सवओ वण्णी जाव अप्पाण મારેમાળો વિદાફ) હે ભદંત ! મારા જે આર્થિકા (દાદી) થયા છે તે તે આ વેતાંબિકા નગરીમાં ધાર્મિક હતા યાવત્ ધર્મનું આચરણ કરીને પિતાનું જીવન પસાર કર્યું હતું. તેઓ શ્રમણોપાસિકા હતા, જીવ અજીવ તત્ત્વના સ્વરૂપને જાણતા હતા. વગેરે બધું વર્ણન અહીં સમજી લેવું જોઈએ. તેઓ પિતાના આત્માને ભાવિત કરતા પિતાને સમય પસાર કરતા હતા. (તુક વત્તવચા સુવહું કુonवचयं समज्जिणित्ता काल किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववन्ना) તેઓ આપના કથન મુજબ ખૂબજ પુણ્ય સંચય કરીને કાલ માસમાં કોલ કરીને દેવલોકમાંથી કોઈ એક દેવલેમાં દેવની પર્યાયમાં જન્મ પામ્યા છે. (ત્તી vi ગનિયા ગ yg aોયા) તેમને હું પૌત્ર થયે છું. (હુ રે જાવ પાસ થાઈ) હું તેમના માટે ઈષ્ટ, અભિલષિત, કાંત હો યાવત્ દર્શન માટે પણ દુર્લભ હતો. (સં સા ગન્નિપા મમ ગાતુ પર્વ વણઝા) તે આર્થિક (દાદી) જે મને આવીને આમ કહે કે (gવં ના ! તવ સન્નિઘા होत्था, इहेव सेयावियाए नयरोए धम्मिया जाव वित्तिं कप्पेमाणी સમજવાનિયા નાવ વિદifમ) હે પૌત્ર ! હું તમારી પિતામહી હતી. એજ તાંબિકા નગરીમાં ધાર્મિક જીવન પસાર કરતી યાવત્ પિતાની જીવન યાત્રા ખેડતી હતી. હું શ્રમણે પાસિકા હતી, જીવ અજીવ તત્ત્વના સ્વરૂપને જાણતી હતી તેમજ તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતી પિતાને સમય પસાર કરતી હતી. (तए ण अहं सुबह पुण्णोवचयं समज्जिणित्ता कालमासे काल किच्चा, સેવા કરવા ) આ રીતે મેં ઘણા પુણ્યને સંચય કર્યો અને સંયમ કરીને જયારે હું મરણ કાળે મરી ત્યારે દેવલોકમાંથી કેઈ એક દેવલેકમાં દેવની પર્યાયથી જન્મ પામી છે. (રં તબંધિ નીકા! મારિ ઘનિg ના વિદviદ) એથી જ હે પૌત્ર! તમે પણ ધાર્મિક જીવન પસાર કરે અને ધર્માનુગ વગેરે વિશેષણથી સંપન્ન બને. તેમજ ધર્મથી જ પિતાની જીવનયાત્રા આગળ ધપાવતાં યાવત શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ८४ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રમણોપાસક થાઓ. (તે જ તુષિ ga ઘ યુવતું પુorોવાં મગ્નજિત્તા ના ૩ઘafકરિ) આ પ્રમાણે તમે પણ મારી જેમજ પુણેપચય દેવની પર્યાયથી જન્મ પામશે. (ત નાં કિન્ના મન માનતું ga ausના તે अहं सद्दहेज्जा. पत्तिएज्जा, जहा अण्णो जीवो, अण्ण सरीर णो त નીવ ારી) આ પ્રમાણે હે ભદંત ! તે આયિકા આવીને મને આમ કહે તે હું તમારા આ કથન પર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે તેમજ જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી–વિશ્વાસ કરી શકું છું. પ્રતીતિ કરી શકું છું. અને તેને પિતાની રુચિને ગમતો વિષય બનાવી શકું છું. (ના નિયા मम आगतुं णो एवं वयासी-तम्हा सुपइट्टिया मे पडणा-जहा त जीवो તં શરીરું નો ગરનો જીવ ગનં સરી') પરંતુ જે કારણને લીધે તે આર્થિકા મને આવીને આ પ્રમાણે કહેતા નથી તે કારણથી જ મારું આ જાતનું મન્તવ્ય છે કે જે જીવ છે તે જ શરીર છે જીવ શરીરથી ભિન્ન નથી અને શરીર જીવથી ભિન્ન નથી. આ વાત સુસ્થિર છે- સત્ય છે ટીકાર્થ–ત્યારપછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું કે હે ભદંત ! જીવ અને શરીરની ભિન્નતા પ્રદર્શિત કરતા જે તમે ઉપમા આપી છે તે તે ફકત તમારી બુદ્ધિથી કલ્પિત કરેલ એક દષ્ટાંત માત્ર જ છે. એથી તમારી આ ઉપમા દુષ્ટાન્ત-સત્યાર્થ કે ટિમાં આવી શકે તેમ નથી. છતાં એ તમારા કહ્યા મુજબ આ વાત માની લઉં છું કે મારા આર્યક તમે કહેલા ચાર કારણોને લીધે અહીં આવી શકતા નથી તે ભલે તે ન આવે પરંતુ મારા જે દાદી હતા–કે જેઓ આ શ્વેતાંબિકા નગરીમાં રહેતા હતા, અને ધાર્મિક-ધર્માચરણશીલ હતા યાવત્ જે ધર્મનુગા-ધર્મને અનુસરનારા હતા, ધર્મિષ્ઠા-ધર્મપ્રિય હતા, ધર્માખ્યાયિની-ધર્મને ઉપ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ દેશ કરનારા હતા, ધર્મપ્રલેકિની–ધમંદશિની હતા, ધર્મપ્રરંજના-ધર્માનુરાગવાળા હતા, ધર્મસમુદાચારા-ધાર્મિક સદાચાર સંપન્ન હતા અને જિનક્તિ ધર્મ પ્રમાણે જ પિતાનું જીવન પસાર કરતા હતા. તેમજ જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપને જાણનારા હતા ‘ઝમિર નીવાનીયા જીવ અને અને અજીવ વગેરે રૂપમાં વર્ણન કરનાર પદ સમૂહ અને અહીં યાવત્પદથી ગૃહીત પદ સમૂહ ૧૧૪ સૂત્રમાં વર્ણિત થયેલ છે. અહીં તેને સ્ત્રીલિંગની વિભકિત લગાડીને અર્થ કર જોઈએ તેમજ આ પદેને અર્થ પણ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. એવી તે આર્થિક દાદી તમારા મન્તવ્ય મુજબ અતિપ્રચુર પુણ્યને સંચય કરીને કાલમાસમાં જયારે મરણ પામ્યા ત્યારે તે ઘણા દેવલોકમાં દેવની પર્યાયથી જન્મ પામ્યા છે. તે આયિકાને હું પૌત્ર છું તેમને ધર્મ ખૂબજ ઈષ્ટ યાવત્ કાન્ત હિતે યાવત પદથી અહીં ૧૩રમાં સૂત્રમાં પ્રેત આ વિષયના વિશેષણે ગૃહીત થયાં આ વિશેષણે ત્યાં તેના દાદાના પ્રકરણમાં આવેલાં છે તેથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવા જોઈએ, એવા મારા આર્થિકા દાદી આવીને મને જે આ પ્રમાણે કહે કે હે પૌત્ર! હું આ તાંબિકા નગરીમાં તારી દાદી હતી અને ધાર્મિક યાવત ધર્માચરણથી જ પિતાની જીવનયાત્રા પસાર કરતી હતી. હું શ્રમણોપાસિકા-શ્રાવિકા હતી વગેરે પ્રચુરતા પુણ્યનું ઉપાર્જન કરીને કાલ માસમાં જ્યારે મૃત્યુ પામી ત્યારે દેવલેકમાંથી કઈ એક દેવલોકમાં દેવની પર્યાયથી જન્મ પામી છું. તેથી તે પૌત્ર! તમે પણ ધાર્મિક યાવત્ ધર્માનુગ વગેરે વિશેષણ વાળા તેમજ ધર્મથી જ પોતાનું જીવન પસાર કરતા જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપને જાણનારા થાઓ, અને સાચા અર્થ માં શ્રાવક થઈને પિતાના જીવનને સફળ બનાવો જો તમે આ પ્રમાણે ધાર્મિક આચરણયુકત અન્તઃકરણવાળા થાઓ તે તમે પણ મારી જેમ જ પ્રચુરતર પુણ્યનું ઉપાર્જન કરીને યાવત કાલમાસમાં કોલ કરીને અનેકવિધ દેવલેકે માંથી કઈ પણ એક દેવલોકમાં દેવના પર્યાયથી જન્મ પામશે, આ પ્રમાણે જે મારા આર્થિકા-દાદી મારી પાસે આવીને આમ કહે તે હું તમારી પર વિશ્વાસ કરું, પ્રતીતિ-વિશેષરૂપથી વિશ્વાસ કરું, તેમાં રુચિ ઉત્પન્ન કરું કે જીવ ભિન્ન છે, શરીર ભિન્ન છે, અને શરીર છવરૂપ નથી અને જીવ શરીરરૂપ નથી, પરંતુ જે કારણને લીધે હજી સુધી તેઓ મારી પાસે આવીને મને કહેતા નથી તે કારણને લીધે હે ભદંત! મારા આ વિચાર પર કે જીવ અને શરીર એકજ છે જીવ ભિન્ન નથી, અને શરીર ભિન્ન નથી. દઢ છું, તેને જ સત્ય માનીને વળગી રહું છું કે સૂ. ૧૩૩ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ८६ Page #94 -------------------------------------------------------------------------- ________________ મુક્ત થઈને (મંગાવવુજ્જુ સ્થાય.) અને ભંગાર તેમજ કટુચ્છુક હાથમાં લઈને (ટેવ હમજીવિત્તમાળ) યક્ષાયતન (વ્યતરાયતન)માં પ્રવેશતા હોય તે સમયે (ફળપુરિસે) તમને કોઇ માણસ (ઘર) વિશ્વા વૅ વજ્ઞા) જાજરૂમાં રહીને આ પ્રમાણે કહે (દૂ તાવ સામી! ફર મુદુત્તળ માનવ વા ચિટ્ઠદ્વા નિશીયદ ના, તુમ્રુદ્ ા) હે સ્વામિન ! તમે આવેા અને ફકત એક મુર્હુત જેટલા સમય સુધી અહીં બેસે કે ઉભા રહેા, સુખેથી રહેા કે આરામ કરા, (TH ” તુમ* પછી ! પુતિન વળાવ થમઢ દિમુભેકજ્ઞાપ્તિ) તા હૈ પ્રદેશન્! તમે તે માણસની તે વાતને થાડા વખત માટે પણ સ્વીકારશે ? (જો રૃટ સટ્ટો) હે ભદંત! તે વખતે તે માણસની આ વાત સ્વીકારવામાં આવશે નહિ. (FÆ1) હું પ્રદેશિન્ ! શા કારણથી તે માણસની તે વાત તમારામાં સ્વીકાય થશે નહિ ? (મૈતે! અરે અઘુરૂ સામંતે) હું ભ ત ! કેમકે તે સ્થાન અપવિત્ર છે અને બધે તે અપવિત્ર વસ્તુએથી યુક્ત છે. (વામેલ પણ્ડી! સવ વિનિયા હોસ્થા, રૂદેવ સેવં વિયાણ યરીત્ મિા નાવ વિજ્ઞરૂ) આ પ્રમાણે જ હું પ્રદેશિન આ શ્વેતાંમુક્ત થઈને (મિનારગુજ્જુય થાય.) અને ભંગાર તેમજ કટુચ્છુક હાથમાં લઈને (ટ્રેવકુરુમનુર્વાવત્તમાળ) યક્ષાયતન (વ્યંતરાયતન)માં પ્રવેશતા હેાય તે સમયે (ફળપુરિસે) તમને કોઇ માણસ (ચર' દિધા વૅ વકના) જાજરૂમાં રહીને આ પ્રમાણે કહે (દૂ તાવ સામી! ફૅરૂ મુદુત્તન આમદ્ વા ચિટ્ઠદવા નિશીયદ વા, તુરૃદ વા) હે સ્વામિન ! તમે આવેા અને ફકત એક મુર્હુત જેટલા સમય સુધી અહીં બેસે કે ઉભા રહેા, સુખેથી રહેા કે આરામ કરો. (TH [" તુમ' વર્ણી! પુલિપ્ત વળાંવ થમઢ દિમુનેકાર્પાસ) તો હે પ્રદેશિન્! તમે તે માણસની તે વાતને થાડા વખત માટે પણ સ્વીકારશેા ? (નો ફટ્ટ સમટ્ટુ) હે ભદંત! તે વખતે તે માણસની આ વાત સ્વીકારવામાં આવશે નહિ. (Æ1) ઙે પ્રદેશિન્ ! શા કારણથી તે માણસની તે વાત તમારામાં સ્વીકાર્ય થશે નહિ ? (મૈતે ! અરે અઘુરૂ સામંતે) હે ભદંત ! કેમકે તે સ્થાન અપવિત્ર છે અને બધે તે અપવિત્ર વસ્તુઓથી યુક્ત છે. (જ્યામેય પપ્પી! તવવિ અનિયા હોસ્થા, રૂદેવ સેવં ચિયારળરીત્ મિંયા નાવ વિજ્ઞરૂ) આ પ્રમાણે જ હું પ્રદેશિન આ શ્વેતાં શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ બિકા નગરીમાં તમારા આર્થિક દાદી પણ ધાર્મિકી વાવ ધર્માનુરાગ વગેરે વિશેષણે વાળા થયા છે. ( [ ઝરું વત્ત વધાg વાવ વવવત્રા, તારે જે કિન્ના ત¥ Tag દોથા ૩ ગાય મારૂTHકળવાઈ) તે અમારી વક્તવ્યતા મુજબ-માન્યતા મુજબ અતિશય પુણ્યનું ઉપાર્જન કરીને કાલમાસમાં કાલ કરીને દેવલોકોમાંથી કેઈ પણ એક દેવલેકમાં દેવની પર્યાયથી જન્મ પામ્યાં છે. તે આયિકા-દાદીના તમે પૌત્ર છે, તમે તેના માટે ઈષ્ટ કાન્ત વગેરે વિશેષણોવાળા હતા અને ઉર્દુબર પુષ્પની જેમ તમે તેના માટે શ્રવણદુર્લભ હતા, તે પછી તમારી જોવાની તે વાત જ શી કરવી. (ના ફુરજી બાજુ માં વારિકા ળો વેર જે ભંગારુ માછત્તિU)તે આર્થિકા દાદી મનુષ્યલકમાં આવવાની ઈચ્છા તે રાખે છે, પણ આવી શકતા નથી. આનાં ચાર કારણ છે તે આ પ્રમાણે છે. (હિં ટાળહિં પણ એgોવાના હેવે સેવાનું ફરજ્ઞા માગુ રોજ દાવમારજીત્ત, જે રેવ પંચા) હે પ્રદેશિન ! તે ચાર કારણે આ પ્રમાણે છે કે જેને લીધે અધુને પપન્નકદેવ દેવલોકમાંથી તત્કાલત્પન્ન દેવ મનુષ્યલોકમાં જલદી આવવા ઈચ્છે છે પરંતુ તે આવી શકતા નથી તેનું પહેલું કારણ આ પ્રમાણે છે- (યદુવારના તેવોણ ટ્રિહિં માનમોર્દિ मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे से माणुसे लोगे जो आढाइ नो परि. શાળા અધુને પપન્નક દેવ દેવલેકમાં દિવ્યકામગોમાં મૂચ્છિત થઈ જાય છે, મૃદ્ધ-વિષયભોગની અભિલાષાથી આકાંત થઈ જાય છે, ગ્રથિત-વિષયમાં આસકતા થઈ જાય છે. અને અશ્રુપન્ન અને તેમાં અતીવ આસકિત યુકત થઈ જાય છે. એથી મનુષ્યલકના શબ્દ વગેરે વિષયને સન્માનની દષ્ટિએ જોતું નથી, તેની તે અપેક્ષા રાખતું નથી અને તેના સંબંધમાં તે કંઇપણ જાણવાની પણ ઈચ્છા ધરાવતે નથી. ( ટુરના નાણાં નો જે બં પંચાus) એ તે દેવ જે કદાચ મનુષ્યલેકમાં આવવાની ઇચ્છા રાખતું હોય તો પણ દેવભેગોની આસકિત ને લીધે તે અહીં આવવા ઈચ્છતા નથી. (અgvaadors agg વિષે હિં જાનમોહં છિg ના ગોવઘom) અધુને૫૫ન્ન દેવ દેવલેકમાં દિવ્ય શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ કામલાગામાં મૂતિ થઇ જાય છે યાવતુ અશ્રુપપન્ન થઇ જાય છે તે! (તજ્ઞ 'માનુĂ તેમ્ને વોષ્ઠિને મવડ, ર્જ્યોિ તેમે સંતે અવરૂ) તેના મનુષ્ય સબધી પ્રેમ બ્યુચ્છિન્ન થઇ જાય છે અને સ્વગ લેાકમાં સંબધી પ્રેમ તેના હૃદયમાં સંક્રાંત પ્રવિષ્ટ-થઇ જાય છે. (સે ” ત્તેના માજીરું હોય વમાચ્છિન્ન નૌ ચેવ સંજ્ઞા) એથી તે મનુષ્યલાકમાં આવવાની અભિલાષા રાખતા હાય છતાં પણ તે અહીં આવવા ઇચ્છતા નથી. (શ્રદુળોવવન્તે તેને વેિદિ ગામમાનેતિ મુવિ जाव अज्झोववणे, तस्स णं एवं भवइ, इयाणि गच्छं, मुहुत्तेणं गच्छंतेण कालेण इट्ठ अप्पाउया णरा कालधम्पुणा संजुत्ता भवति, से ण इच्छेज्जा माणुપણ છોનું 8આજીિત્તદ્ નો ચેવળ સંજ્ઞાફ) અને પપન્ન દેવ દેવલાકમાં દ્વિવ્ય કામભાગો વડે મૂર્છિત થઇ જાય છે યાવત અધ્યુપપન્ન થઇ જાય છે, અને એવી પરિસ્થિતિમાં તેના મનમાં આ પ્રમાણે થાય કે હવે જઇશ, થાડા વખત પછી જઈશ, તે સમયે મલાકમાં માસ માતા, પિતા, પુત્ર કલત્ર વગેરે બધા મૃત્યુ પ્રાપ્ત કરી ચૂકે છે અને આમ તે દેવ મનુષ્ય લામાં આવવાની અભિલાષા રાખતા હાય છતાએ અહીં' આવી શકતા નથી. (અત્તુળોયલને ફેને વિä નાય अज्झोववण्णे, तस्स माणुस्सए उराले दुग्गंधे पडिकूले पडिलोमे यावि भवइ) અહીં ન આવવાનું ચાથું કારણ આ પ્રમાણે છે કે અનેાપપન્નક દેવ દિવ્ય કામ ભાગેામાં ચાવતુ અધ્યુપપન્ન થઇ જાય છે, તેા તેના માટે ઔદારિક શરીર સંબધી ગામૃતક કલેવરા દિ સમુત્પન્ન દુર્ગંધ પ્રાણેન્દ્રિયના માટે અનુકૂલ કહી શકાય નહિ. પણ એના વિરુદ્ધ તે તેને પ્રતિકૂલ અનિષ્ટકર લાગે છે. (૩TM ચિ ંનાવ चनारि पंच जोयणसए असुभे माणुस्सर गंधे अभिसमागच्छर, से એકલા માજીસ હોઇ દ«માવિષ્ટત્ત નો ચેવ નું સંચા) તેમજ તે મનુષ્ય લેાક સ ંબંધી અશુભ ગંધ ચારસા કે પાંચસે ચેજન સુધી ઉપર આકાશમાં ચેામેર પ્રસરીને રહે છે એથી મનુષ્યલાકમાં આવવાની અભિલાષા ધરાવતા હોય છતાંએ તે દેવ તે દુર્ગંધને લીધે અહીં આવી શકતા નથી એટલે કે યુગલીએના સમયમાં ચારસો ચાજનને મનુષ્યમાં પાંચસે યેાજન સુધી દુધ જાય છે. (શ્વ હિ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ चउहि ठाणेहिं पएसी ! अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्जा माणुस लोगं हवमागच्छित्तए णो चेव ण संचाएइ हव्वमागच्छित्तए, तं सदहाहि णं तुम पएसी । जहा अन्नो जीवों अन्नसरीरं नो त जीयो सरीर) હે પ્રદેશિન્ ! આ ચાર કારણ છે કે જેથી અધુને પપન્ન દેવ મનુષ્ય લેકમાં આવવાની ઈચ્છા રાખતા હોય છતાંએ તે અહીં આવી શકતું નથી. એટલા માટે છે પ્રદેશિન! તમે મારી વાત પર શ્રદ્ધા રાખે કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ શરીર રૂપ નથી અને શરીર જીવ રૂપ નથી. ટીકાર્થ:–આ સૂત્રનો ટીકાથે મૂલાઈ પ્રમાણે જ છે. ભ૧૩૪ સૂત્રાર્થ:-(as ) ત્યાર પછી (ggણી રથાપ્તિ માલમof g વાની) પ્રદેશી રાજાએ કેશી કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું – (ગથિ ii મતે ! gat goviા કાના, મેvi gr #ારોળ નો લવાછરુ) હે ભદત ! તમે દેવને અહીં ન આવવા માટે જે કંઈ કહયું છે તેના વડે તે જીવ અને શરીરમાં ભેદરૂપ બુદ્ધિ ફકત ઉપમામાત્ર જ છે આમ સ્પષ્ટપણે ભાષિત થાય છે. (gવ રવષ્ણુ મતે ! યદું યથા વાયા વારંવા વવદાસારાપુ) હે ભદંત! કઈ એક વખતે બાહ્ય ઉપસ્થાનશાળામાં હું (જાના વંgoria-ફા-તવર-માર્કबिय कोंडुबिय-इन्भ-सेहि-सेणावइ-सत्यवाह-मति-महामति-गणग-दो વારિક-મ-જે-ધીમ-નાર-નિન--સંધિ-વાર્દિ-ર્દૂિ સંઘરસુડે ) ઘણા ગણનાયકે, દંડનાયક, રાજા, ઈશ્વર, અધર્ય, સંપન્ન, તલવર માંડબિક, કૌટુંબિક, ઈશ્વ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દોવારિક, અમાત્ય, ચેટ, પાઠમ, નગરનિવાસીજન, વહેપારીએ, દ તે, સંધિ પાલે, આ બધાની સાથે બેઠે હતે, (તા જ મમ બાપુપુરા સર્વ પદો, સને , Jવહેમચંધળવદ્ધ નો લવર) એટલામાં નગરરક્ષક મારી સામે સહેઢ -ચોરાએલી વસ્તુઓની સાથે, સરૈવેયક-જેની ડેકમાં ચેરાએલી વસ્તુઓ બાંધવામાં આવી છે એવા ચોરને અવકેટક-બને હાથ ભેગા બાંધીને લાવ્યા. (તy i ગરું i gણ ગીવંત રેવ મઘુમg iઉજવવામ) મેં તે પુરુષને જીવતે જ લોખંડના નળામાં બંદ કરાવી દીધે, અને (૩મgi favour fજરામિ) તે નળાને લેખંડના ઢાંકણથી બંધ કરાવી દીધો. (ગા ય તાઇ ઇ ચાપાન) ત્યાર પછી મેં તેને દ્રવીભૂત લેખંડ તેમજ દ્રવિત રાંગથી અંકિત કરાવી દીધા. (માયauf gરિહિં વાવેfમ) આ બધું કરાવને પછી મેં તેના રક્ષા શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ માટે વિશ્વાસપાત્ર પુરૂષોની નિયુકિત કરી દીધી. (તત્ ગઢ બળવા યાર્' નેળામેન સામગરું મીતેળામેય લવાળામિ) એક દિવસની વાત છે કે હું તે લેખ’ડના નળા પાસે ગયા, (ઉન્નુિત્તા તેં આમિં કહાવેમિ) ત્યાં જઈને મે તે લાખ'ડના નળાને ઉઘડાવ્યા. (૩ન્સસ્ટન્થ વિત્તા તં પુસિં સવમેય પાસામિ, નો व ती अकु भीए केइ छिड्ड ेइ वा विवरेइ वा. अंतरे वा, राईવા, ગો સે નીને ગોહિતો દિયા નિષ્ણ) ઉઘડાવીને મેં પોતે તે ચારને જોયા. તે તે તેમાં મૃતાવસ્થામાં પડેલા હતા, જ્યારે તે લેખડના નળામાં ન છિદ્ર હતું કે ન વિવર હતું કે ન અવકાશ હતા કે ન રેખા હતી કે જેથી તે ચારને જીવ તે લોખડના નળામાંથી બહાર નીકળી જતા રહે. (નફા મતે ! તોસે મઙળ भीए होज्जा केइ छिड्डे वा जाव राइ वा जयग से जीवे अतोहितो સદિયા વિગ૬) ૩ ભદત ! જો તે લેાખંડના નળામાં કાઇ છિદ્ર કે યાવત્ રેખા હોત તા તેમાંથી થઈને તે ચાર પુરૂષના જીવ અંદરથી બહાર નીકળી શકત. (તો ન अह सदहेज्जा पत्तिएज्जा रोएज्जा जहा- अन्नो जीवो श्रन्न सरीर नो તે લીયો ત સીર) તે હું તમારી આ વાત પર વિશ્વાસ કરી લેત, પ્રતીતિ કરી લેત અને તેને મારી રૂચિના વિષય બનાવી લેત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ શરીરરૂપ નદી અને શરીર જીવરૂપ નથી. (નન્હા મતે ! સીમે अकु भीए गत्थि के छिड्डे वा जाव निग्गए, तम्हा सुपइडिया मे पहणा નહા—ત નીયો ત પરી', નો બન્નો નીવો અને મીર) જેને લીધે હૈ ભદત ! તે લોખડના નળામાં કોઈ છિદ્ર કે યાવત્ રેખા નથી કે જેથી તેના જીવ અહાર નીકળી જતા. રહે માટે છિદ્ર વગેરેના અભાવમાં બહાર નીકળવામાં અશક્ત હોવા બદલ મારી જ આ જાતની માન્યતા ઉચિત લાગે છે કે જે જીવ છે, તેજ શરીર છે, જીવ શરીરથી ભિન્ન નથી અને શરીર જીવથી ભિન્ન નથી. શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–ટીકાથી સ્પષ્ટ જ છે. પરંતુ આ સૂત્રમાં ગણનાયક વગેરે જે પદે આવેલ છે તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે. ગણના જે સ્વામી હોય છે તે ગણનાયક છે. દંડનું જે વિધાન કરે છે. તે દંડનાયક છે. રાજા પ્રસિદ્ધ છે. એશ્વર્યથી જે સંપન્ન હોય છે તે ઈશ્વર છે. સંતુષ્ટ થયેલા રાજા વડે જેમને પહેરવાના વસ્ત્રો આપવામાં આવે છે એવી રાજ તુલ્ય વ્યકિતએ તલવર કહેવાય છે. પાંચ ગ્રામના જે અધિપતિ હોય છે. તે માડંબિક છે અથવા તે અઢી અઢી કોસના અંતરે વસેલા ગ્રામના જે અધિપતિ હોય છે તે માડંબિક છે. ઘણા કુટુંબનું પાલન-પોયણ કરનાર જે હોય છે તે કૌટુંબિક છે. હસ્તિપ્રમાણુ દ્રવ્ય-મણિમુકતા–પ્રવાલ-સુવર્ણ–રજત વગેરે દ્રવ્યરાશિના જે સ્વામી હોય છે તે જઘન્ય ઈભ્ય છે તેમજ હસ્તિપરિમિત વમણિ, માણિક્ય રાશિના જે સ્વામી હોય છે તે મધ્યમ ઉલ્ય છે, ફકત હસ્તિપરિમિત વારાશિના જે સ્વામી હોય છે તે ઉત્કૃષ્ટ ઈભ્ય છે. જેની ઉપર લક્ષમીની પૂર્ણ કૃપા છે અને એથી જ જેમની પાસે લાખોના ભંડાર ભરેલા છે તેમજ જેમના મસ્તક પર તેમને જ સૂચવતે ચાંદીને વિલક્ષણ પદ શોભાયમાન થઈ રહ્યો હોય એવા નગરના પ્રધાન વ્યાપારી શ્રેષ્ઠી કહેવાય છે જે ચતુરંગ સેનાના નાયક હોય છે તે સેનાપતિ છે જે ગણિમ-ગણીને વેપાર કરવા યોગ્ય નારિયેલ, સેપારી કેળા વગેરે વસ્તુઓને ગણિમ કહે છે મેય-શરાવા વગેરે નાને વાસણ વગેરેથી માપીને વેપાર કરવા યેગ્ય દૂધ, ઘી, તેલ વગેરે વસ્તુઓને બેય કહે છે તેમજ પરિચ્છેદ્ય કસોટી વગેરે પર પરીક્ષણ કરીને વેપાર કરવા ગ્ય મણિ, મેતી પ્રવાલ, આભૂષણે વગેરે વસ્તુઓને સાથે લઈને લાભ માટે દેશાંતરમાં જનાર સાઈને લઈ જાય છે તેમજ યોગ-નવી વસ્તુની પ્રાપ્તિ અને ક્ષેમ પ્રાપ્ત વસ્તુની રક્ષા વડે તેમનું પાલન કરે છે ગરીબ માણસેના ભલા માટે તેમને દ્રવ્ય આપીને વેપારવડે તેમને ધનવાન બનાવે છે તે સાર્થવાહ કહેવાય છે. રાજાને જે યોગ્ય મંત્રસલાહ આપે છે તે મંત્રી છે. આ મંત્રિઓની ઉપર જે મંત્રી હોય છે તે મહામંત્રી છે. જોતિષશાસ્ત્રને જાણનાર ગણુક કહેવાય છે. દ્વાર પર રક્ષા માટે નિયુકત કરેલ માણસને દ્વારપાલ કહે છે. રાજ્યના અધિષ્ઠાપક સહવાસિ રાજપુરૂષ વિશેષનું નામ અમાત્ય છે. ચરણ સેવકનું નામ ચેટ છે. રાજાની ઉમરની જ જે વ્યકિત રાજાની પાસે રહે છે એવી સેવક વિશેષ વ્યક્તિનું નામ પીઠમ છે. નગર નિવાસી જનતા નાગરિક કહેવાય છે. વેપારી ગણનું નામ નિગમ છે. છે સંદેશહેરનું નામ દૂત છે. રાજ્યસંધિના રક્ષકનું નામ સંધિપાલ છે. ગ્રીવાને પાછળની તરફ વાળવાથી તે ગ્રીવાની સાથે બન્ને હાથો જે બંધનથી બાંધવામાં આવે છે તે બંધનનું નામ અવકાટક બંધન છે. પ્રદેશી રાજાનું કહેવું આ પ્રમાણે છે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ચારને પૂર્ણાંકત રીતે બાંધીને લેખડના નળામાં બંધ કરવામાં આવ્યા અને લાખડને પીગળાવીને તેમજ રાંગને પીગાળીને તે ઢાંકણા સહિત મુખને એવા પ્રકારે બંધ કરવામાં આવ્યું કે તેમાં જરાએ છિદ્ર વગેરે રહ્યું નહિ. ત્યારે એવી પરિસ્થિતિમાં તે ચાર તેમાં મરણ પામ્યા. એને લઈને તે પ્રદેશી રાજાને આ જાતને વિચાર થયે કે જો જીવ અનેશરીર જુદાં જુદાં તે હાય તેા નળામાં છિદ્ર વગેરે ન હોવાથી તેના જીવ તેમાંથી કયાં થઈને નીકળ્યે ? નીકળી ન શકવાને લીધે આ વાત સ્પષ્ટ રીતે જણાય છે કે જીવ શરીરથી ભિન્ન નથી. જે જીવ છે તેજ શરીર છે અને જે શરીર છે તેજ જીવ છે. !! સૂ. ૧૩૫ ॥ તાળ શૈલીમારસમને' ફૅમ્પતિ । સૂત્રા—(તર્ શૈલીના સમગે) ત્યાર પછી કેશી કુમાર શ્રમણે (પત્તિ રાયં ણં વવાની) પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું (તેના નામ! कूडागारसाला सिया दुहओ लिता गुत्ता-गुत्तदुबारा शिवाय गंभीरा) હે પ્રદેશિન્ ! જેમ કોઇ એક કૂટાકારશાળા હોય પર્વતના આકાર જેવું ભવન હોય અને તે ખહાર અને અંદરના ભાગમાં આચ્છાદિત દ્વાર પ્રદેશયુકત હોય, નિવાત ગંભીર હોય—પવન રહિત તેમજ ગભીર અંતઃ પ્રદેશ યુકત હોય, (૪૪ ખંભેરૂ પુરિસે મૈશ્વિકપ ગાય કાગરસાહાર્ તો જીવિત્તર) હવે કોઇ પુરુષ ભેરી અને દડાને લઈને તે ફૂટાકાર શાળામાં પેસી જાય છે. (તમે સૂકા गारसाला सवओ समंता घणनिचियनिरंतर णिच्छिाई दुवारवयणाई ઉદ્દેš) અને પેસીને તે બધા દ્વારાને આ પ્રમાણે બધ કરી લે છે કે જેથી તેમના બારણાના કમાડો એકદમ અડીને ખંધ થઇ જાય છે. તેમની વચ્ચે થોડું પણ એના રહેતી નથી. તેમનાં અધા છિન્દ્રો ખદ થઈ જાય છે. (તીસે કારનોછાણ વધુ मज्झसभाए ठिचा तं भेरीं दंडणं मसया महया सदेणं तालेज्जा) આ પ્રમાણે કરીને તે કૂટાકારશાળાના એકદમ મધ્યભાગમાં તે ઉભા થઇને તે ભેરીને તે દડાથી આ આ પ્રમાણે વગાડે છે કે તેમાંથી બહુ જ ભયંકર શબ્દ નીકળે. (ને તેળ વણી સે સદ્દે બંતો હતો વા નિરન્તર‰રૂ ?) હવે પ્રદેશિન! તમે મને કહો હું તે ભેરીમાંથી ઉત્પન્ન થતા શબ્દ તે ફૂટાકાર શાળાના મધ્યપ્રદેશમાંથી બહાર નીકળે છે. (દંતાનિ૫૪૩)હ ભદત બહાર નીકળે છે.(અસ્થિળે વસી। તીને કળારસાગત જે ઇિતું.વા ખાર્ડ વા નો ” અરે તો વહિયા વિજ્ઞÇ) તે હે પ્રદેશન ! તમે વિચાર શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ નથી કે ભરત ! પસી કરી કે તે ફૂટાગાર શાળામાં કોઇ છિદ્ર નથી યાવત્ કાઇ રેખા (તરાડ) પણ જેમનાથી તે શબ્દ તેમાંથી બહાર નીકળતા હોય ? (ળો ફળકે સમટ્ટુ) હે આ અર્થ સમથ નથી એટલે કે તેમાં કઈં છિદ્ર વગેરે નથી. (ામેય 1 जीवे वि अप्पडिहयगई, पुढबिंभिच्चा, सिलं भिचा, अंतोहितो बहिया નિ નાયજીરૂ) આ પ્રમાણે ડુ પ્રદેશિન ! જીવ પણ અપ્રતિહત ગતિ યુકત છે. એથી તે પૃથિવીનુ ભેદન કરીને, શિલાનું ભેદન કરીને, તેની અંદર થઈને અહાર નીકળી જાય છે. (તું સત્તાહિ નેં તુમ પ્રવૃત્તી ! બળો નીયોળ સરીરનો તેનોવો તેં સૌ) એથી હું પ્રદેશિન! તમે વિશ્વાસ કરે કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. જીવ શરીર રૂપ નથી અને શરીર જીવ રૂપ નથી. ટીકા —તે લક્ષ્યમાં રાખીને જ આ મૂલાથ લખવામાં આવ્યો છે. આના ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ શબ્દ અપ્રતિહત ગતિ યુક્ત હોય છે. એથી તે ગમે તે સ્થિતિમાં પણ પ્રતિહત ગતિયુકત થઈ શકે નહિ. ॥ સૂ. ૧૩૬ ॥ જ્ઞ પાંપણીયા ’ચારિક સૂત્રા—(7 ળ) ત્યાર પછી (વતી યા) કેશી કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું-(અસ્થિળ મતે ! કા વળવો સવમા) હે ભદત ! આ તમારા વડ પ્રયુકત ઉપમા (દૃષ્ટાંત) બુદ્ધિ વિશેષ રૂપ છે. (રૂમેળ ઘુળ કાળેનું ` ૩૦) એનાથી મારા મનમાં જીવ અને શરીરની ભિન્નતાના વિચાર ઉત્પન્ન થયે। નથી મને આ વાત યુક્તિમત્ત પણ લાગી નહિં. એજ વાત હવે પ્રદેશી રાજા આ પ્રમાણે પ્રકટ કરે છે (વં સ્તુત્યુ મતે ! અદ્દે અન્નયા યાદ્વાતિયાજ્ ટટ્ટાન સાજાણ્નાવવિદામિ) ૩ ભદંત ! હું એક દિવસ બહુારની ઉપસ્થાન શાળામાં બેઠા હતા. (તળ અમે ળદ્યુત્તિયા પક્ષનું નાવ ને તિ) નગર રક્ષકા એક સાક્ષિત સહિત યાવત્ એક ચારને મારી સામે ઉપસ્થિત કર્યાં (ત છૂં અહૈં તે પુત્તિ નીવિષાો પરોવેનિ) મે* તે ચારને મારી નાખ્યું, (बबरोवेत्ता अकुंभीए पक्खिवावेमि अउमराणं पिहाणएणं पिहावेमि ) મારીને તેને મે લેખડના નળામાં પેાતાના માણસો નખાવી દીધેા (ખાવ ગાયચષિ òિતૢિ વાવનિ) યાવતુ પછી મેં ત્યાં આત્મરક્ષક પુરુષને માણ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ ગોઠવી દીધા. (તe of મહું નવા જીવાણું નેવ ના મમી તેવ યુવા છાનિ) થડા દિવસો બાદ હું ફરી તે લેખંડના નળાની પાસે ગયે (ä ૩ ૩રબિં ) તે લેખંડના નળને ઉઘાડ (તં अयकुभि किमिकुभि पिव पासामि, णो चेव णं तीसे अउकुंभीए केइ छिड्डइ वा, जाव राईइ वा जओ णं ते जीवा बहियाहिती अणुप्पविहा) ઉદઘાટિત કરતાની સાથે જ મેં તે લેખંડના નળામાં કૃમિકુને જોયા–તે નળ કીટયુકત થઈ ગયે હતે. હવે આ વાત વિચાર કરવા યોગ્ય છે કે જ્યારે નળામાં કઈ પણ છિન્દ્ર યાવત્ કઈ પણ રેખા (તરાડ) નહોતી કે જેથી તે જીવો બહારથી તેમાં પ્રવિષ્ટ થઈ શકે (ii તીરે માડમીરોના શેફ છે વા કાવ 4grgવિરા) જો તેમાં છિદ્ર વગેરે હોત તે આવી વાત માનવામાં પણ આવી શકે તેમાં થઈને તે નળામાં કૃમિઓ પ્રવિષ્ટ થયાં છે. (તો જ મરં રહે-ના -अन्नो जीवो तं चेव, जहाणं तीसे अउकुंभीए गथि केइ छिड्डे वा जाव अणुप्पविठ्ठा तम्हा सुपइडिया मे पइण्णा जहा तं जीवो तं सरीरं જેવ) અને એથી જ મને પણ આ વાતમાં ફરી શ્રદ્ધા છે કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. જે કારણથી તે લોખંડના નળામાં છિદ્ર વગેરે નહોતા છતાંએ તેમાં જીવે પ્રવેશ પામ્યા તે કારણથી મને તે એ જ લાગે છે કે જીવ શરીર રૂપ છે. અને શરીર જીવરૂપ છે. એ કથન પર મારો સંપૂર્ણપણે વિશ્વાસ સુપ્રતિષ્ઠિત છે. આ સૂત્રને ટીકાર્થ મૂલાર્થ પ્રમાણે જ છે. અહીં વાળનાસાણ ગાજર ના આ “કાવત્ પદથી પૂર્વોકત અનેક ગણનાયક વગેરેનું ગ્રહણ થયું છે. તથા વરજવું ગાવ'ના આ યાવત્પદથી સોઢાદિ વિશેષણોનું ગ્રહણ થયું છે. જિલ્લાસેમિ વાવ” માં આવેલ યાવત પદથી દ્રવિત લેખંડથી અને દ્રવિત રાંગાથી મેં તેને અંકિત કરાવી દીધા આ પાઠનું ગ્રહણ થયું છે. આ સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે કે જ્યારે તે લોખંડના નળામાં કઈપણ છિદ્ર વગેરે ન હતા છતાંએ તેમાં બહારથી આવે કેવી રીતે પ્રવેશ પામ્યા. ત્યાં તે ફકત ચારનું મૃત શરીર પડયું હતું એથી જીવ અને શરીર ભિન્ન નથી, આ વાત સમુચિત છે. સૂ.૧૩૭ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ 'त एणं केसीकुमारसमणे इत्यादि। સૂત્રાર્થ—(તpor) ત્યાર પછી (વિકાસને જ વં વવાણી) કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું—(ગથિ if મતિ ! ઘણી ! જયારૂ વંતપુરા ધમાવા કુદરે વા) હે પ્રદેશિન્ ! તમારી પાસે એવું પણ લેખંડ છે. જેને પહેલાં ગમે ત્યારે અગ્નિમાં ઊનું કયું કરાવ્યું હોય? (દંતા મથિ) હાઇ ભદંત છે. (જૂi vyી વાતે સના સરવે શાળા પરિણા મવર) તે હે પ્રદેશિન ! હું તમને આમ પ્રશ્ન કરું છું કે તે લેખંડ જ્યારે અગ્નિ પર તપાવવામાં આવે છે. ત્યારે તે સંપૂર્ણપણે અગ્નિ રૂપમાં પરિણુતા થઈ જાય છે. (દંતા મવડુ) પ્રદેશીએ ઉત્તરમાં કહ્યું હા, ભદંત થઈ જાય છે (अत्थिणं पएसी ! तस्स अयस्स केई छिङ्केइ वा जेणं से जोई बहियाहितो સંતો ગgmવિ ?) તે શું છે પ્રદેશિન ! તે લોખંડમાં છિદ્ર હોય છે કે જેથી તે અગ્નિ બહારથી તેમાં પ્રવિષ્ટ થઈ જાય છે? પ્રદેશી એ કહ્યું. (જે કુળદે રમ). હે ભદન્ત ! આ અર્થ સમર્થ નથી એટલે કે તે લેખંડમાં કઈ પણ છિન્દ્ર વગેરે નથી. (एवामेव पएसी! जीवोऽवि अप्पडिहयगई पुढविं भिच्चा बहियाहितो બgવવિરફ, તે સદા જ તમે પણ તહેવું )આ પ્રમાણે પ્રદેશિન જીવ પણ અપ્રતિહત ગતિયુકત હોય છે એથી તે પૃથિવીને, શિલાને છેદીને બહારના પ્રદેશથી અંદરના પ્રદેશમાં પેસી જાય છે. આ કારણથી હે પ્રદેશિન ! તમે મારી વાત પર વિશ્વાસ કરો કે જીવ ભીન્ન છે. અને શરીર ભિન્ન છે. એ સૂ. ૪ ટીકાથ-સ્પષ્ટ જ આ સૂત્ર ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ છિદ્ર વગેરેથી સહિત લેખંડમાં અગ્નિ બહારથી તેના દરેકે દરેક પ્રદેશમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને આથી તે અગ્નિમય થઈ જાય છે. તેમજ તે લોખંડનાં નળા (કાઠી) માં છિદ્ર વગેરે ન હોવાં છતાંએ બહારથી છે પ્રવિષ્ટ થઈ જાય છે. કેમકે જીન અપ્રતિહલ ગતિવાળે છે. એટલે કે જીવની ગતિ કેઈ પણ જગ્યાએ રેકી શકાતી નથી. તેની ગતિ અંકુઠિત છે. એ સૂ૦ ૧૩૮ 'तए णं पएसी राया' इत्यादि। સૂત્રાર્થ—(ત માં ઘણી રાજા સિમાણમi gયં વાણી) ત્યારે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ जाव પ્રદેશી રાજાએ કેશીકુમારશ્રમણને આ પ્રમાણે કહ્યું (અસ્થિળ મતે ! પના વળગો જીવમા) હૈ ભત ! આ પ્રમાણે જે તમેાએ ઉપમા આપી છે. તે માત્ર બુદ્ધિવિશેષ જન્ય હાવાથી વાસ્તવિક નથી. (રૂમે શુળ મે વાળળ નો વાછરૂ) કેમકે જે કારણ હું ખતાવી રહ્યો છું તેથી મારા હૃદયમાં જીવ અને શરીરની ભિન્નતાની વાત જામ હી નથી. (અસ્થિળે મતે ! તે નફાનામ હેરિસે તને નિકળત્તિત્ત્વોવનપપૂ વેંચ કર્ન નિમિત્તિ તે કારણ આ પ્રમાણે છે. હું ભદત ! જેમ કોઇ યુવક હાય યાવત્ તે નિપુણશિલ્પાપગત હાય, તે તે પાંચ ખાણાને એકી સાથે પાંચ લક્ષ્યાનુ વેધન કરવામાં સમથ થઇ શકેછે?(દંતા વમૂ) કેશીકુમાર શ્રમણે કહ્યું હાજી, થઈ શકે છે. (જ્ઞરૂ ળ મંતે ! તે ચેવ પુત્તે वाले जाव મંત્રિનાળે વસૂઢોના પંચ કનું નિિિત્ત) હવે જો તે યુવક ખાળ, ચાવતુ મવિજ્ઞાનવાળા પોતાની અવસ્થાપન્ન થયેલ પાંચમાંડકાને-પાંચ બાણાને છેાડવામાં સમર્થ થઈ જાય તે હું તમારા વચનાને શ્રદ્ધા યાગ્ય માની શકું તેમ છું... અને આ વાત પર વિશ્વાસ કરી લઉં' કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. જીવ શરીર રૂપ નથી અને શરીર જીવ રૂપ નથી. એથી હુ ભટ્ઠત ! જે કારણને લીધે તે તરુણ વગેરે વિશેષણેાથી યુકત યુવક જયારે ખાળ યાવત્ મવિજ્ઞાનવાળા હાય છે, ત્યારે તે પાંચ આણ્ણાને છોડવામાં સમથ હોતો નથી. આથી જ મારી જીવ અને શરીર એક છે. જે જીવ છે તેજ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે આ પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત છે. ટીકા”—ત્યાર પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યુ છે દંત ! તમાએ જૈ હમણા ઉપમા વડે જીવ શરીરની પૃથકતા પ્રકટ કરી છે તે વિષે હું જ્યારે મારા મનમાં વિચાર કરું છું ત્યારે આ વાત મારા મનમાં બરાબર જામતી નથી. કેમકે જેમ કેઇ એક તરુણ પુરુષ થાય અને યાવત તે નિપુણ શિલ્પાગત થાય અહી’ યાવત’ પદ્મથી ‘યુવાન, ચવાન, પ્રવાત, સ્થિરસનનઃ, સ્થિરા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૯૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ ग्रहस्तः, प्रतिपूर्णपाणिपादपृष्ठान्तरोरूरिणतः, धननिचितवृत्तवलितस्कन्धः, चमेष्टकद्रुधणमुप्टिकसमाहतगात्र, उरस्यबलसमन्वागतः तलयमल युगलबाहुः, लखनप्लवनजवनममई नसमर्थः, छेकः, दक्षः पृष्ठः कुशल: ધાવી” આ પાઠને સંગ્રહ થયે છે. આ બધા પદેની વ્યાખ્યા સાતમા સૂત્રમાં કરવામાં આવી છે. એથી જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી લેવા પ્રયત્ન કરે. એવા તે યુવક ને પાંચ બાણોને એકી સાથે એકજ લક્ષ્ય પર છોડીને હે ભદંત શું તે લક્ષ્યવેધનમાં સફળ થશે ? કેશીકુમાર શ્રમણે આ સાંભળીને કહ્યું કે રાજન એ તે પૂર્વોકત વિશેષણોથી યુક્ત તે યુવક એકી સાથે પાંચ બાણેને છોડવામાં સમર્થ થઈ શકશે. પણ હે ભદંત ! જ્યારે તે યુવક બાળ યાવત્ મંદ વિજ્ઞાન સંપન્ન હોય છે. ત્યારે તે પાંચ બાણે વડે એકી સાથે પાંચ લક્ષ્યનું વેધન કરવામાં સફળ થશે નહિ. જે તે એવું કરી શકતું હોય તે હું તમારી જીવ ભિન્ન છે અને શરીર ભિન છે તેમજ જીવ શરીર રૂપ નથી અને શરીર જીવરૂપ નથી, આ વાત પર વિશ્વાસ કરી લેત. “વાર વાવ માં “વાવત' પદથી “મપુરાવાન, अवलवान, सातङ्कः, अस्थिरसंहननः, अस्थिराग्रहस्तः, अप्रतिपूर्णपाणिपादपृष्ठान्तरोरुपरिणतः, अधननिचितवृत्तवलितस्कन्धः अचमेंष्टकद्रुधणमुष्टिकसमन्बागतगात्रः, उरस्यबलासमन्बागतः, अतलयमलयुगलबाहु, लधनप्लवनजवनप्रमईनासमर्थः, अच्छेकः अदक्षः, अमष्ठ: अकुशलः, अमेधावी “આ પદેને સંગ્રહ થયેલ છે. આ પદની વ્યાખ્યા સાતમા સૂત્રમાંથી નિષેધાર્થક રૂપે કરવી જોઈએ. મતલબ આ પ્રમાણે છે કે તે યુવા પુરૂષને તેમજ બાલ પુરૂષને તેજ જીવ છે. તેમાં કઈ ભિન્નતા નથી. ભિનતા તે છે ફકત ઉપકરણોમાં છે, કેમકે બાલ પુરૂષ હતું તેજ યુવા થયા છે. એથી તે જીવમાં અને તેના શરીરમાં ભિનતા કેમ કરીને માની શકાય સૂ૦ ૧૩લા ‘ત gvi નીકુમારસમને’ રૂઢિા સૂત્રાર્થ – તાળ કુમારસમ પૂર્ણ ઘ gવ વવાણી) ત્યાર પછી કેશ કુમાર શ્રમણ (૫ufé i gવં વાસીપ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું. (જે aહાનામા જે રિતે 7 ના નિJાણિgવાઇ હે ભદત! જેમ કેઈ યુવા પુરૂષ હોય અને તે યાવત્ નિપુણ શિપગત હય,(Magi ધyળા વિશા નીવા નવUi gori " vs નિરિત્તા) એવો તે શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ પુરૂષ શું નવીન ધનુષ વડે, નવીન બાણ વડે પાંચ બાણોને એકી સાથે પાંચ લો. ના વેધન માટે છોડવામાં સમર્થ હોય છે ? (દંતા ખૂ) ત્યારે પ્રદેશિન્ રાજાએ કહ્યું-હાંજી, સમર્થ હોય છે. ( જેવાં રિસે તજે નાવ ઉનાળવિણ कोरिल्लिएणं धणुणा कोरिल्लयाए जीवाए, कोरिल्लि एणं इसुणा पभू पंच વસ નિિિરdg) ફરી કેશીએ પ્રશ્ન કર્યો કે હે પ્રદેશિન! જે તે યુવા પુરુષ થાવત્ નિપુણશિગત થઈને જીર્ણ ધનુષથી, જીણ” પ્રત્યંચાથી, જીઈબાણથી પાંચ બાણને છોડવામાં સમર્થ થઈ શકે તેમ છે? પ્રદેશીએ કહ્યું. ( ફુદે સમ) હે ભદંત ! આ અર્થ સમર્થ નથી. (મંતે ! તન પુણરસ મvઝરાણું ૩સારું હૃવંતિ) પ્રદેશી રાજાએ કહ્યું હે ભદંત ! તે પુરૂષના ઉપકરણે પર્યાપ્ત નથી. (एवामेव पएसी ! सो चेव पुरि से बाले जाव मंदविन्नाणे अपज्जत्तोषगरणे, णो पभू पंच कंडय निसिरित्तए, तं सद्दहाहि णं तुमं पएसी ! जहा-अन्नो ગીવો તે વિ ૧) ત્યારે કેશીએ કહ્યું કે આ પ્રમાણે જ હે પ્રદેશિન્ ! તે પુરૂષ જ્યારે બાળ યથાવત મંદ વિજ્ઞાનવાળા હોય છે ત્યારે તે અપર્યાપ્ત ઉપકરણવાળ હોય છે. એથી જ તે પાંચ બાણને પ્રક્ષિપ્ત કરવામાં સમર્થ હોતું નથી. આથી તે પ્રદેશિન! તમે મારી વાત પર વિશ્વાસ કરે કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી. પણ ટીકાર્થ –ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે જેમ કેઈ અનિíતનામા કેઇ એક પુરૂષ હોય, જે તરૂણ હોય યાવ-યુગવાન હોય, બળવાન હોય, અલપઆતંકવાળો, સ્થિર અગ્રહસ્તવાળો હોય, પાણિ (હાથ) પાદ (પગ) પૃષ્ઠાન્તર અને ઉરૂ આ બધા જેના પ્રતિપૂર્ણ હોય અને પરિણત-વિવેક યુકત અને વયસ્ક હોય, અને ખભાઓ જેના પુષ્ટ હોય, ગોળ હોય, જેનું શરીર ચટક વગેરેથી સમાહત હોવાથી વિશેષરૂપથી પુષ્ટ હોય, જેનું શરીર તેમજ મનની શકિત વધારે પરિપુષ્ટ થયેલી હોય. તાડવૃક્ષ જેવા જેના બને હાથે લાંબા હોય, ઓળંગવામાં ઉછળવામાં, કૂદકાઓ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ મારવામાં, દેડવામાં વગેરે ક્રિયાઓમાં જે બરાબર સમર્થ હોય, છેક હોય, દક્ષ હોય પ્રષ્ઠ હોય, કુશળ હોય, મેધાવી હોય અને નિપુણ શિપગત-સમ્યકજ્ઞાનયુકત હોય આ યુગવાન વગેરે પદેની વ્યાખ્યા સાતમા સૂત્રમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણવા પ્રયત્ન કરવો જોઈએ. એ તે પુરુષ નવીન ધનુષથી, નવીન પ્રત્યેચોથી, ધનુષની દેરીથી અને નવીન બાણથી હે પ્રદેશિન્ ! શું બાણ પંચકને યુગપત પાંચ લના વેધન માટે છોડી શકશે ! ત્યારે પ્રદેશીએ કહ્યું-હાં ભદંત! છેડી શકશે. ફરી કેશીએ તેને પ્રશ્ન કરતા કહ્યું–જે તેજ પુરૂષ-કે જે તરૂણ વગેરે પૂર્વે કત વિશેષણોવાળે છે, “જોરિસ'-જીર્ણ-ઉધેઈ વડે ખવાયેલ ધનુષથી “ગીતા”-પ્રત્યે ચોથી તેમજ જીર્ણ બાણથી બાણ પંચકોને છોડવામાં સમર્થ થઈ શકે તેમ છે? ત્યારે પ્રદેશીએ કહ્યું- હે ભદંત ! એવી પરિસ્થિતિમાં તે આ પ્રમાણે કરવામાં સમર્થ થઈ શકશે નહિ. આ પ્રમાણે તેના અસામર્થ્યનું કારણ શું હોઈ શકે ! ત્યારે પ્રદેશીએ જવાબ આપતાં કહ્યું- હે ભદંત ! તે પૂર્વોક્ત વિશેષણ યુકત પુરૂષના ઉપકરણ–ધનુષ વગેરે સાઘને-જીર્ણ હોવાથી લક્ષ્યવેધનમાં અસમર્થ છે. હવે ફરી કેશીશ્રમણ તેને પ્રશ્ન કરે છે કે હે પ્રદેશિન! જે તે તરૂણ પુરૂષ યુગવાન વગેરે વિશેષણથી રહિત એટલે કે બાળ, અયુગવાન વગેરે વિશેષણેથી યુક્ત હોય અને શરીર, ઈન્દ્રિય, બળ, બુદ્ધિ વગેરે રૂપ સાધને તેની પાસે અપર્યાપ્ત હોય તે શું તે પાંચ બાણે છેડીને લક્ષ્યવેધન કરી શકશે? ત્યારે પ્રદેશીએ કહ્યું-કે નહિ, તે હે પ્રદેશિન ! એથી તમારે આ વાત માની લેવી જોઈએ કે શરીર ભિન્ન છે અને જીવ ભિન્ન છે. શરીર જીવરૂપ નથી અને જીવ શરીરરૂપ નથી. છે સૂ૦ ૧૪૦ 'तए णं पएसी राया' इत्यादि । સૂત્રાર્થ—(તy i guી જાયT) ત્યારે પ્રદેશી રાજાએ (હિમારા gવે વાર) કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું.-(ગરિક i મરે! 8 Too છો ૩ સુરેન કુળ મા નો રૂવાર) હે ભદંત ! આ ઉપમા પ્રજ્ઞાથી જન્ય છે એથી વાસ્તવિક નથી. કેમકે જે કારણ હું બતાવી રહ્યો છું તેથી મારા હૃદયમાં જીવ અને શરીરની ભિન્નતા જામતી નથી. (ગથિ અને કહા नामए केइ पुरिसे तरुणे जाय निउणसिप्पोवगए पभू एग म अयभारगं શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ ள் વા તથમાનું વા સૌસમમાાં યા યિહિન્ન) તે કારણ આ પ્રમાણે છે. જેમ કોઇ એક પુરૂષ હાય અને તે યુવા યાવત્ નિપુણ શિલ્પાપગત હૈાય એટલે કે સમ્યક્ જ્ઞાન યુક્ત હોય તેા એવા તે પુરૂષ વિશાળ લેાખંડના ભારને ત્રપુકના ભારને શીશાના ભારને વહન કરવામાં શુ' સમ થઈ શકે છે ? ત્યારે કેશીકુમાર શ્રમણે તેને (દંતા નમૂ) હાજી, પ્રદેશિન એવા તે પુરૂષ તે લાખ ડ વગેરેના વિશાળ ભારને વહન કરવામાં સમથ થઈ શકે છે. તે ચેવ ળ મતે ! પુત્તેિ જીને નાનઽષિતેત્રે સિદ્ધિપત્તિત્રતાવિળટનને ટ્રેડદિયનાથે ) હવે કેશી કુમાર“મણે પ્રદેશી રાજાને આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે હે ભદ'ત! તે જ પુરૂષ જ્યારે ઘરડો થઇ જાય છે અને વૃદ્ધાવસ્થાને લીધે જરિત શરીરવાળા હાવાથી અશકત થઈ જાય છે, ચામડી જેની કરચલીઓથી યુકત થઇ જાય છે અને એથી જેની શારીરિક શકિત પ્રતિહત થઈ જાય છે તેમજ જમણા હાથમાં જે લાકડી ઝાલીને ચાલવા લાગે છે. (વિપક્ષિરિવર્તશેઢી, આડી, વિજ્ઞીક્, વિવામિ, ટુબ્બકે દુહા પરિન્દ્રિRsતેનો ૧* ગ મ બથમાળવા જ્ઞાન ચિત્તા) જેની દંત પતિ વિરલ થઈ જાય છે, શશટિત થઈ જાય છે, તેમજ કાસ, શ્વાસ વગેરેથી જે હંમેશા પીડિત રહે છે અને એથી જે કૃશ અને દુલ થઈ જાય છે, ઉભા થઈને પાણી પીવાની પણ જેનામાં તાકાત હાતી નથી જે સાવ અશકત થઈ જાય છે, ભૂખથી જે પીડિત થઈ જાય છે એવા તે પુરૂષ એક મેાટા લેાખંડના ભારને કે શિશાના ભારને વહન કરવામાં સમથ થઈ શકતા નથી. (જ્ઞળ મતે ! સજ્જૈન પુસે जुन्ने जराजज्जरियदेहे जाव परिकिलते पभू एग मह अयभार वा નાવ વિજ્ઞપ્તો ળ સહેના તહેવ) તેા હે ભદત ! જો તે પુરૂષ ઘરા હાવા છતાં એ ઘડપણથી જરિત શરીરવાળા હેાવા છતાં એ યાવત ભૂખથી પરિકલાંત હાવાં છતાંએ એક ભારે લાખડના ભારને યાવત્ વહન કરવામાં સમર્થ થઈ શકત તે। હું તમારા જીવ શરીરથી ભિન્ન છે અને શરીર જીવથી ભિન્ન છે, જીવ શરીર રૂપ નથી અને શરીર જીવ રૂપ નથી આ કથર પર વિશ્વાસ કરી લેત, શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ( जम्हा णं भंते ! से चैव पुरिसे जुन्ने जाव किलते नोपभू एवं मह અથમારવા જ્ઞાન ત્તિ!, તન્ના -દિવા મેપફળા તત્રેય) જે કાર ણથી હું ભટ્ટ'ત! તેજ પુરુષ જીણુ (ઘરડો) યાવત્ થઈ જવાથી એક વિશાળ લેખ ડના ભારને યાવત્ વહન કરવામાં સમર્થ થઈ શકતા નથી તે કારણથી જ અને શરીર એકજ છે એવી મારી ધારણા સુપ્રતિષ્ઠિત જ છે. એટલે કે જીવ અને શરીર અને એકજ છે. જીવ ભિન્ન નથી અને શરીર ભિન્ન નથી આ મારી માન્યતા ચેાગ્યજ છે. જીવ ટીકા-આ સૂત્રને ટીકા મૂલા જેવા જ છે. ત; થાવત્ નિપુનશિલ્પો વાત:'માં જે યાવત્ પદ આવેલ છે તેથી ખીજી કાઇ જગ્યાએ સગૃહીત યુગવાન, બળવાન વગેરે પદો અહીં સંગૃહીત થયાં છે. આ પદોના અર્થ સાતમા સૂત્રની ટીકામાં સ્પષ્ટ કરવામાં આન્યા છે. એથી ત્યાંથી જ જાણવા પ્રયત્ન કરવા જોઈએ. અવમારનું વા નાન પરિવત્તિ' માં આવેલ યાવત પદથી તઽમારનું વા ભીતરમારનું વા આ પદાના સંગ્રહ થયા છે. આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે કે યુવા વગેરેથી યુકત વિશેષણવાળા જે જીવ છે તેજ જીવ અપુવા વગેરે વિશે ષણાથી પણ સંપન્ન છે. એથી તે તેજ જીવ છે અને તેનું શરીર પણ તેજ છે એએ બન્ને જુદાં જુદાં નથી પ્રદેશી રાજાએ એજ વાત આ સૂત્રથી પ્રમાણિત કરી છે. સૂ॰ ૧૪૧૫ તળું ઝેરી કુમારસમને' સ્વાતિ સૂત્રા(તર્ શૈલી માલમને વસ રાય જીવો પાસી) ત્યાર પછી કેશીકુમારશ્રમ પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું-(મેનટ્ટાનામ! ફ पुरिसे तरुणे जाव सिप्पोचगए णवियाए विहंगियाए णवएहि सिक्कए हिं, નવનિ છિપનિંf દૂનું મદં ગયમાર નાવ વવદત્તક્ ?) જેમ ગમે તે–કાઈ પુરુષ હાય અને તે તરુણ યાવત્ શિષ્પાપગત હાય, એવા તે પુરૂષ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ નવીન વિહંગિકાથી ભાયષ્ટિકાથી (કાવડથી) નવીન સિકયકાથી નવીન પક્ષિતપિટકાઓથી એક વિશાળ લેખંડના ભારને યાવત્ ત્રપુભારને અથવા શીશક ભારને વહન કરવામાં શું સમર્થ થઈ શકે છે ? ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું- હંતા, ) હા જી, ભદંત ! એ તે પુરૂષ તેને વહન કરવામાં સમર્થ થઈ શકે છે. (પણી ! સે જેવ णं पुरिसे तरुणे जाव सिप्पोवगए. जुन्नियाए, दुबलियाए घुणक्खइयाए विहंगियाए, जुण्ण एहिं, दुब्बलिए हि घुणक्खइएहि, सिढिलतया पिणद्धएहि, सिक्कएहिं जुण्णेहिं दुब्यलिएहिं घुणक्खइएहिं पच्छियपिंड एहिं पभू एगं મરું અપમારવા =ાવ પરિવદિત્તા) હે પ્રદેશિન્ ! હવે તમને હું આમ પ્રશ્ન કરું છું કે તે જ તરૂણ પુરૂષ જે યાવત્ નિપુણ શિપગત છે. જીર્ણ દુર્બળ, ઉધઈ ખાધેલી ભારયષ્ટિથી (કાવડથી) તેમજ જીર્ણ, દુર્બળ ઉઘેઈટ ખાધેલ તેમજ શિથિલ ત્વચાઓથી પિનદ્ધ થયેલ એવી શિકયકાઓથી અને દુર્બલિક, ઉધઈ ખાધેલ એવી પક્ષિતપિટકાઓથી એક મેટા લોખંડના ભારને અથવા ત્રપુભારને કે શીશકભારને વહન કરવામાં શું સમર્થ થઈ શકે છે? પ્રદેશીએ કહ્યું તો ફૂદ્દે સમર) હે ભદંત ! આ અર્થ સમર્થ નથી. એટલે કે તેજ યુવા વગેરે વિશેષણોથી યુકત પુરૂષ જીર્ણ વગેરે વિશેષણથી યુકત વિહંગિક (કાવડ) વગેરે વટ વિશાળ લોખંડના ભારને વહન ન કરી શકે તેમ છે. કેશીકુમાર શ્રમણે કહ્યું. (Ha) તે આમ શા કારણથી નહિ કરી શકે ? ત્યારે પ્રદેશીએ કહ્યું. (મ! તાસ કુરિનg goળાડું લવારપાડું અવંતિ) હે ભદંત! લોખંડના ભાર વગેરેને વહન કરવાના જે સાધને છે તે જીર્ણ છે. (पएसी से चेव पुरिसे जुन्ने जाच छुहापरिकिलते जुन्नोवगरणे नो पभू एगं महं अयभारं वा जाव परिवहित्तए-तं सद्दहाहि णं तुमं पएसी अन्नो વીવો નં જીરું) ફરી કેશીએ પ્રદેશીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે હે પ્રદેશિન્ ! જે તે જ પુરૂષ જીર્ણ વૃદ્ધ યાવત્ ૧૪૧ માં સૂત્રમાં આવેલ વિશેષણોથી સંપન્ન હાય ક્ષુધા પરિકલાંત થઈ જાય છે તે તે જીર્ણોપકરણવાળો હેવાથી–શરીર બળ બુદ્ધિ વગેરે ઉપકરણો જીર્ણ હોવાથી એક વિશાળ લોખંડના ભારને યાવત્ શીશકભારને વહન કરવામાં સમર્થ થઈ શકે તેમ નથી. યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં જીવની સમાનતા હોવા છતાં એ ઉપકરણના અભાવે વૃદ્ધ ભાર વહન કરવામાં સમર્થ થઈ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ શક્ત નથી. એથી હે પ્રદેશિન્ ! તમે મારી વાત પર વિશ્વાસ કરો કે જીવ અન્ય છે, અને શરીર અન્ય છે, શરીર જીવરૂપ નથી અને જીવ શરીર રૂપ નથી. ટીકાર્થ – સ્પષ્ટ જ છે. (‘વિરંનિઘાણ, વિરમg, રિઝઘબિંદુuféએ શબ્દ આવેલ છે. તે ભાર વહન કરવા માટેના વિશેષ સાધનોના અર્થમાં પ્રયુકત કરવામાં આવ્યા છે. વંશ, વેત્ર વગેરેથી નિર્મિતપાત્ર વિશેષણનું નામ પક્ષિતપિટક છે. આ સૂત્રને સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છે કે સમર્થ પુરૂષ જે ઉપકરણે સશકત હોય તે લેખંડ વગેરેના ભારને વહન કરી શકે છે. તથા તેજ સમર્થ પુરૂવ જે ઉપકરણો અશકત અસમીચીન-હોય તે લેખંડ વગેરે રૂપ ભારને વહન કરિ શકે તેમ નથી. તેમજ તેજ પુરૂષ વૃદ્ધાવસ્થાપન્ન હોવાથી લોખંડના ભારને વહન કરી શકે તેમ નથી. એથી આ વાત સ્પષ્ટ થાય છે કે જીવની સમાનતા હોવા છતાં એ ઉપકરણ (સાધન)ની અસમાનતાને લીધે ભારનું વહન કરી શકાય તેમ નથી એથી આ વાત માની લેવી જોઈએ કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે દા૧૪રા “ત તે ઘgી ’ ફુટપાટ | સૂત્રાર્થ–રે ઘણણી વિમાસમાં પૂર્વ રાણી) ત્યાર પછી તે પ્રદેશી રાજાએ કેશી કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું. (ગરિ મતે સાવ નો હવાછરુ) હે ભદંત ! આ ઉપમા બુદ્ધિ જન્ય છે એથી વાસ્તવિક નથી. વલ્યમાણ કારણથી જીવ અને શરીરની ભિન્નતા મારા મનમાં જામતી નથી. (ર્વ વહુ મને ! વાવ વિદifમ) તે કારણ આ પ્રમાણે છે-એક દિવસની વાત છે કે હું ગણનાયક વગેરે ની સાથે બાહ્ય ઉપસ્થાનશાળા (બહારની કચેરી)માં બેઠે હતે. (ત મન જન ત્તિ નાવ ચોર ઉત્તિ ) તે વખતે મારા નગરરક્ષકે સાણિયુકત વગેરે વિશેષણથી સંપન્ન કઈ એક ચોરને પકડી લાવ્યા. (ત માં તં શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ નીત્રિતમ ચૈવ તુછેમિ) મે' અવિતાવસ્થામાં જ તેનુ વજન કર્યું.. (તુઙેન્નાઇ વિછૈય મનમાળે નીવિયાઓ વોલેમિ, મયં તુèમિ) તાલીને પછી મેં તેને અંગ ભંગ ક્યાં વગર જ જીવન રહિત બનાવી દીધે। અને મર્યા પછી ફરી તેનું મેં વજન કરાવ્યુ: (ળો ચૈવ ળ તત્ત પુસન્નનીય સÇયા તુદ્ધિयस्स मयस्स वा तुलियस्स केइ नाणते व। उम्मत्तत्तो वा तुच्छत वा ગુરુચરો વા કુવર વા) ત્યારે જીવતાં વજન કરાયેલા તેમાં અને મૃત્યુ પામ્યા પછી વજન કરાયેલા તેમાં મને કોઈ પણ જાતની ન્યૂનાધિકતા લાગી નહીં, તેમાં ભાર વધારે પણ થયા નહી, અને તેમાંથી ભાર મેછે। પણ થયે। નહીં તેમાં ગુરૂતા આવી નથી તેમ તેમાં લઘુતા પણ આવી નથી. (जइणं भंते ! तस्स पुरिसस्त जीवंतस्स वा तुलियस्स मयस्स वा तुलियस्स વા રોના શેર્ડ નાસવા નાવ હદુત્તરે વા) હૈ ભદત ! જીવીતાવસ્થામાં કરેલા વજનમાં અને મૃતાવસ્થાવામાં કરેલા તે ચારના વજનમાં જો કોઈ પણ જાતની ન્યૂનાધિકતા થઈ જાત યાવત્ લઘુતા થઇ જાત. (તો હું મરું સહેકના તે ચેવ) તે હું આ વાત પર શ્રદ્ધા કરી શકત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. તે જીવ શરીર નથી અને શરીર જીવ નથી. (જ્જા ળમાંતે ! તમપુસિમ્સ નીવ तस्स वा तुलियस्स मयस्स वा तुलियस्स नत्थि केइ नन्नत्थे वा जाव હદુત્તે વા, તદ્દા સુદિયા મે વફળા બદા, ત' નીયો ત ચેય) જેથી હે ભ ત ! જીવીતાવસ્થામાં વજન કરાયેલ તે પુરૂષમાં અને મૃતાવરથામાં વજન કરાયેલ તેજ પુરૂષમાં જ્યારે કોઈ પણ જાતની ભિન્નતા-ન્યૂનતાધિકતા યાવત્ લઘુતા મારા ધ્યાનમાં આવતી નથી તેથી મારી એવી માન્યતા છે કે જે જીવ છે તેજ શરીર છે. જીવ અન્ય નથી તેમજ શરીર પણ અન્ય નથી. ટીકા”—કેશી કુમારશ્રમણનું જીવ શરીર ભિન્નતા સંખ`ધી કથન પ્રદેશી રાજાએ તેમને આ પ્રમાણે કહ્યું કે હે ભિન્નતા સ્પષ્ટ કરવા માટે જે ઉપમા આપી છે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ સાંભળીને ભવ! તમે જીવ અને શરીરની તે માત્ર ઉપમા જ છે. તે બુદ્ધિ. ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ તે જન્ય હાવાથી અવાસ્તવિક જ છે, એથી જે વાત હું કહું છું તેથી એ બન્નેની અભિન્નતા જ પ્રકટ થાય છે. એ વાત આ પ્રમાણે છે. હુ' એક દિવસ ગણનાયક વગેરેની સાથે મારી ખાહ્ય ઉપસ્થાનશાળામાં બેઠા હતા ત્યાં નગરરક્ષકા એક ચારને પકડીને મારી સામે લાગ્યા. મે પહેલાં તેનું વતાં જ વજન કર્યું ત્યાર પછી તેને મારીને પછી તેનું વજન કર્યું. તે તેના વજનમાં કોઈ પણ જાતની ન્યૂનાધિકતા જણાઈ નહિ. એથી હું આ નિષ્ક પર આવ્યે છું કે ચારના જીવ છે શરીર છે. અને શરીર છે તેજ જીવ છે જીવ અન્ય નથી અને શરીર અન્ય નથી અહી ‘નાવ નો લવાઇફ' માં જે યાવત્ પદ આવેલ છે તેથી (૫ પ્રજ્ઞાતવમાં, अनेन पुनः वक्ष्यमाणकार णेन" આ પાઠના સ`ગ્રહ થયા છે. આનુ સ્પષ્ટીકરણ ૧૩૮ મા સૂત્ર કરવામાં આવ્યું છે. (વાઘાવાનુવસ્થાનો જાયો નાયજ્ઞ-3નાય, રાજેશ્વર, તયર માત્રિ,કૌટુમ્બિમ્પ, સેનાપતિ-સાવા, મંત્રિ-મામ ત્રિ-ગળા-- दौवारिकामात्य - चेट पीठ मर्द -નવ-નિગમ દ્યૂતસંધિવાટે સા" સંવૃત્ત' આ પાઠના સગ્રહ આ પદોની વ્યાખ્યા ૧૩૫ માં સૂત્રમાં કરવામાં આવી છે. ‘નાય ચોર માં સસાક્ષી-સહેાતાદિ વિશેષણાનું યાવત પદથી ગ્રહણ થયુ' છે. પ્રસૂ॰ ૧૪૩શા ‘તે ફળ જેમીપ્રમાણમળે' રૂચારિક अनेकगण શ્રેષ્ઠિ થયા છે. વળે તિ સૂત્રાઃ—ત "શૈલીઝનાથમનેત્તિ રાવ વ ચાલી) ત્યાર પછી તે કેશીકુમારમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યુ (સ્થળ પત્તી ! તુમે જ્યારૂ નથી ગાતપુત્વે વા ધમાલિયપુસ્ત્રે વા !) હે પ્રદેશિન્ ! તમે કોઈ પણ દિવસે ભસ્ત્રિકા (ધમણ) માં હવા ભરી છે. કે કોઇની પાસેથી ભરાવડાવી છે ? ('તા અસ્થિ) ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું, હાં ભદંત ! હવા ભરી છે અને ભરાવડાવી છે. (સ્થિ ળ વાસી ! તદ્દન સ્પિક્ષ ગુમ વા તુલિયન બજુનિ વાતુજિયÇ Àફ નાળજે વા નાય હથ વા) કરી કેશીકુમારશ્રમણે તેને કહ્યું–હે પ્રદેશિન્ ! જ્યારે તમે તે ધમણુનું હવા ભરીને વજન કર્યું' અને પછી હવા બહાર કાઢીને તેનુ વજન કર્યું" ત્યારે તમને તેમાં કંઇક ન્યૂનાધિકતા યાવત્ લઘુતા જણાઇ ? પ્રદેશીએ કહ્યું (નો ફળટ્ટ સમટ્ટુ) હે ભદત ! આ અર્થ સમથ નથીએટલે કે ન્યૂનાધિકતા યાવત્ લઘુતા કંઈ પણ જણાઇ નહિ (મેય સી શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ जीवस्स अगुरुलहुयत्तं पहुच जीवंतस्स वा तुलियस्स मयस्स वा तुलियस्स नत्थि के नात े वा जाव लहुयत्ते वा तं सद्दहाहि गं तुम पएसीत સેવ ૭) તેા આ પ્રમાણે હૈ પ્રદેશિન્ ! જીવની અગુરૂલઘુત્વ ગુણૅન-ગુરૂત્વલઘુત્વ રહિતાંવસ્થાને સામે રાખીને જીવિતાવસ્થામાં કરાયેલા તે ચારના વજનમાં અને મૃત્તાવસ્થામાં કરાયેલા તે ચારના વજનમાં કાઇ પણ જાતનું નાનાત્વ કે લઘુત્વ નથી. એથી હૈ પ્રદેશિન્ ! તમે મારી આ વાત પર વિશ્વાસ કરી લેા કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. આ સૂત્રના ટીકા સ્પષ્ટ જ છે. ૫૧૪૪ના जाव તાળાં વસી ગયા' સ્થાતિ । સૂત્રાર્થ-(તડુ ળું વસી રાયા केसि कुमारसमण एवं वयासी) ત્યાર પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું. (ષિ નંમતે ! સા નાથ નો કાળજ્જી) હે ભદત ! આ ઉપમા બુદ્ધિ પ્રેરિત હાવાથી વાસ્તવિક નથી. આ નિમ્ન કારણથી મારા મનમાં જીવ અને શરીરની ભિન્નતાની વાત જામતી નથી. ( મતે) હૈ ભદત ! તે આ પ્રમાણે છે. (શ્રદ્દે અન્નયા ચૌર ઇયળે તિ) હુ એક દિવસે ૧૩૫ મા સૂત્રમાં કથિત ઘણા ગણુ નાયકોવગેરેની સાથે બાહ્ય ઉપસ્થાન શાળામાં બેઠા હતા. ત્યાં મારા નગરરક્ષક એક ચારને મુશ્કેટાટ ખાંધીને મારી સામે લાવ્યા. (7 PÎ અ`ત' પુસઁસથ્થો સમતા સમઝૌમિ) મેં' તે પુરૂષને મસ્તકથી માંડીને પગ સુધી સારી રીતે જોયે. (નો ચૈત્ર નં. સનીય સામિ) પણ મને તેમાં જીવ દેખાયા નહીં. (તળ અહૈં તે પુત્તિને જુદા જાટિયું તેમિ) ત્યાર પછી મેં તે ચાર પુરૂષના એકકડા કરી નાખ્યા. (ન્નિા સભ્યો રમતા આમિરૌમિ) એ કકડા કરીને પછી મેં તેનું સારી રીતે નિરીક્ષણ કર્યું. તો વવળતરથ નીર્વ પાસામિ) પણ મને ત્યાં જીવ દેખાય નહીં. (ä તા. ૨૩ા, સંવૈજ્ઞાાયિમિ-નો ચેન્ Ō સત્ત્વ નીવ પાસામિ) ત્યાર પછી મે તેના ત્રણ કકડા કર્યાં, ચાર કકડા કર્યા યાવત્ સંખ્યાત (સેંકડા) કકડા કર્યા પણ છતાં એ ત્યાં મને જીવ દેખાયા નહીં. શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ (जइणं भंते ! अहं तंसि पुरिसंसि दुहा वा तिहावा चउहा वा संखेज्जहा वा જાહિયંતિ નીવ પાસેના તો હું અહીં સદ્દકના તે ચેવ) એથી જો ભદત ! મને તે પુરૂષના બે ત્રણ ચાર અથવા સંખ્યાત કકડા કરવાથી તે ના જીવ જોવામાં આવ્યાહત તે હું તમારા આ કથન પર વિશ્વાસ કરી લેત કે જીવ અન્ય છે. અને શરીર અન્ય છે. જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી. (નાળું મતે ! ગઢ તોŔિ ુદ્દા વા तिहावा चउहा वा संखिज्जहा वा, फालियंसि जीवं न पासामि- तम्हा सुपर ક્રિયા એ પફળા ગાત નીયો તે સરીર તે લેવ) જે કારણથી હૈ ભદત ! મે તેના બે ત્રણ ચાર અથવા સંખ્યાત કડાએ કર્યા પછી પણ જીવ જોયે નહિ તે તે કારણથી મારી જીવ શરીરરૂપ છે અને શરીર જીવરૂપ છે, જીવ ભિન્ન નથી અને શરીર ભિન્ન નથી એવી માન્યતા સુસ્થિર છે. ટીકા સ્પષ્ટ જ છે. પ્રસૂ૦ ૧૪પપ્પા સપન કેસિમરસ' સ્થાફિ સૂત્ર—(ત કેમિઝમારસમળાં વર્ષ રાયે વં યાસી) ત્યાર બાદ કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું (ધૃતરાણ જં તુમ વસી! તા. દારાઓ) હે પ્રદેશિન્ ! તમે મને પેલા કાષ્ઠહર કરતાં પણ વધારે મૂર્ખ લાગે છે. (àાઁ મંતે ! દાર) હે ભદત તે કાષ્ઠહર કેવા હતા ? આ પ્રમાણે જ્યારે પ્રદેશી રાજાએ કહ્યું–ત્યારે (વલ્ભી !) કેશીકુમારામણે કહ્યું કે હું પ્રદેશિન! સાંભળો (મે નટ્ટાનામÇ Àર્ પુષ્ઠિા વળથી વળોનીની ચળ નેમળવાનો ન નોર્મા આ ગાય દાળ શ્રવ અનુવિદ્યા): કેટલાક વનાથી અને વનૌપજીવી કાષ્ઠાહારક પુરૂષો હતા. તેઓ વનમાં શેાધનાં શેાધતાં કોઇ એક અટવીમાં પ્રવિષ્ટ થઇ ગયા. તેમણે પાતાની સાથે અગ્નિ તેમજ અગ્નિને મૂકવામાં માટે આધારભૂત પાત્ર લઇ રાખ્યાં હતા. તે અટવીમાં લાકડાએ પુષ્કળ પ્રમાણમાં હતા. (તલુ તે પરિવા તીરે અનમિયાણ અટવીલ વિચિત્ત અનુત્તા સમાળા) જ્યારે તે બધાતે ગ્રામરહિત નિર્જન અટવીમાં ઘેાડી દૂરગયા ત્યારે (પñ પુäિ વં યાસી) તેમણે એક પુરુષને આ પ્રમાણે કહ્યુ. (મન્ત્ ન લેવાનુળિયા ! દાળ ગર્તને વિસામો) હૈ દેવાનુપ્રિય ! અમે બધા કાષ્ઠ પ્રધાન અટવીમાં વધુ આગળ પ્રવેશીએ છીએ. (વૃત્તો નું તેમ નોમયળો નોર્ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ નરાશ વદ ગ્રHi Rારે નાસિ) ત્યાં સુધી તમે અહીં રહીને અગ્નિના આ પાત્રમાંથી અગ્નિને લઈ અમારા માટે ભેજન તૈયાર કરો. (ગા તે ગોકુમાર વિરા ) જે આ પાત્રમાં અગ્નિ ઓળવાઈ જાય. (તો જં તુરં વાદ श्रो जोई गहाय अम्ह असण साहेज्जासि त्ति कटु कठ्ठाण अडविं ગાદ) તે જુઓ, આ લાકડું પડયું છે, તેમાંથી અગ્નિ ઉત્પન્ન કરી લેજે અને અમારા માટે ભોજન તૈયાર કરજે. આ પ્રમાણે બધી વિગત સમજાવીને તેઓ તે પુષ્કળ લાકડાવાળી અટવીમાં આગળ પ્રવિષ્ટ થઈ ગયા. (તy i રે ?િ तओं मुहुत्ततराओ तेसि पुरिसाणं साहेमित्ति कटु जेणेव जोइमायणे તેને યુવાવર) તેઓ બધા જ્યારે ત્યાંથી જતા રહ્યા ત્યારે તેણે આ પ્રમાણે વિચાર કર્યો કે–સારૂં જલદી તેઓ બધા માટે જમવાનું તૈયાર કરી લઉં. આમ વિચાર કરીને તે જ્યાં અગ્નિ પાત્ર હતું ત્યાં ગયે. (મારો નો વિકક્ષા છેa maફ) ત્યાં જઈને તેણે તે અગ્નિપાત્રમાં અગ્નિને એળવાઈ ગયેલ જ જે. a pi સે રિરે વેવ સે તેને લવાછરુ) ત્યાર પછી તે પુરૂષ ત્યાં ગયે જયાં પેલું કાષ્ઠ (લાકડું) પડેલું હતું. (ઉપાછિન્ના ત ટું સરો અનંત સમિg૩) ત્યાં જઈને તેણે તે લાકડાને ચારે બાજુથી સારી રીતે જોયું (ળો જે જં નો veg) પણ તેમાં તેને અગ્નિ દેખાયે નહિ. (તpr 2 gf ofથ રંધરુ) ત્યારે તે પુરુષે પોતાની કેડબાંધી. (FRહું નિહ) કુહાડી હાથમાં લીધી અને (૪ ર દા ૪િ ફુ) તે લાકડાના બે કકડા કરી નાખ્યા. (દગો સતા સામિr) પછી તેણે ચારે તરફથી તેને જોયું. તો રેવ if તરથ બીડું પાણ૩) પણ તેમાં તેને અગ્નિ જોવામાં આવ્યું નહિ. (gવં વાવ સંકર ત્રિશું ?) આ પ્રમાણે પછી તેણે તેના યાવતું સેંકડે કકડાઓ કરી નાખ્યા. (સદવો સબંસા કમમિત્રોrg) પણ તેમને ચારે તરફ સારી રીતે જેવા છતાંએ તળો જેવ તત્વ ગોડું ) તેને તેમનામાં અગ્નિ દેખાય નહિ. (तएण से पुरिसे तसिं वहसि दुहा फालियं वा जाव सखेज्ज हा फालिए શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ वा जोइ अपासमाणे संते तंते निविष्णे समाणे परसु एगते एडेइ) ત્યાર પછી જયારે તે પુરૂષને તે કાષ્ઠના બે કકડાઓ યાવત સંખ્યાત કકડાઓ કર્યા પછી પણ જ્યારે અગ્નિ જોવામાં આવ્યું નહિ, ત્યારે તે થાકીને, કલાન્ત થઈને, પરિતાનત થઈને વિશેષ દુખિત થયો અને તેણે તે કુહાડીને કોઈ એકાંત સ્થાને મૂકી દીધી (વરિયર' ગુર) કમરનું બંધન પણ ખોલી નાખ્યું (gવં વાસી) પછી તે આ પ્રમાણે કહેવા લાગે. (ગણો ઈ તે રિક્ષા કાજે નો સાgિ त्ति कटु ओहयमणस कप्पे चिंतासोगसागरस पविट करतलपल्लत्थमुहे અદૃશાળવા મૂમિની ક્રિયાશg) અરે ! હં તે માણસો માટે ભોજન બનાવી શકશે નહિ. હવે શું કરું ? આ પ્રમાણે વિચાર કરીને તે ખૂબ જ દુ:ખી થયે. તેની બધી માનસિક ઈચ્છાઓ નષ્ટ થઈ ગઈ, અને તે ચિંતા અને શેકરૂપી સમુદ્રમાં નિમગ્ન થઈ ગયે. કપાળ પર હથેળી મૂકીને તે આર્તધ્યાન કરવા લાગ્યો. તેની નજર જમીન તરફ નીચે થઈ ગઈ, આમ તે ચિંતામાં ડૂબી ગયે. (તdgi તે રૂરિના ધ્રા તિ) હવે તે માણસોઓ લાકડા કાપી લીધા ત્યારે તેઓ (નેવ કુરિસે તેવા સવાલf) જયાં તે પુરૂષ હતું, ત્યાં ગયા. (તું gi દશમriq જાવ પાયમાઈi viifa) ત્યાં જઈને તેમણે તે પુરૂષને માનસિક ઈચ્છાઓ જેની નષ્ટ પામી છે એ અને શેક તેમજ ચિંતા રૂપી સમુદ્રમાં નિમગ્ન થયેલ કપિલ પર હથેળી મૂકીને આર્તધ્યાન કરતે અને નીચી દૃષ્ટિ કરેલ છે. જેઈને પછી તેમણે ( વઘાન) તેને આ પ્રમાણે કહ્યું(fk it તુમ સેવાસુવિચા! દામળસંવે ના શિક્ષણાપણ) હે દેવાનુપ્રિય! તમે શા કારણથી અપહત મનઃસંકલ્પ વાળા થઈ ગયા છો અને યાવત ચિંતા કરી રહ્યા છે. (તા તે પુષેિ ઇવં વાલી) ત્યારે તે પુરૂષે તેમને આ પ્રમાણે કહ્યું. (તુण देवाणुप्पिया! कट्ठाणं अडविं अणुपविसमाणा मम एवं वयासी) હે દેવાનુપ્રિયે! તમે સૌ જ્યારે લાકડા કાપવા માટે અટવીમા પ્રવિષ્ટ થવા તૈયાર થયા હતા ત્યારે મને આ પ્રમાણે કહ્યું હતું- હેવાgિયા! શાળ ગર્વ કાર અgmવિદા) હે દેવાનુપ્રિય ! અમે બધા લાકડા કાપવા માટે આ અટવીમાં આગળ જઈએ છીએ. તે તમે ત્યાં સુધી અગ્નિ પાત્રમાંથી અવિન લઈને શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ અમારા માટે ભોજન તૈયાર કરે. તે પાત્રમાં અગ્નિ ઓળવાઈ જાય તે તમે તે કાષ્ઠમાંથી અગ્નિ ઉત્પન્ન કરી લેજો. અને અમારા માટે ભેજન તૈયાર કરજે. આમ કહીને તમે બધા અટવીમાં પ્રવિષ્ટ થઈ ગયા હતા. (ત તો ખુદનં. तराओ तुझे असण साहेमि त्ति कटु जेणेव जोइभायणे जाव झियामि) ત્યાર પછી મેં આ જાતનો વિચાર કર્યો કે ચાલો, બહુ જ જલદી તમારા માટે ભેજન તૈયાર કરી લઉ. આમ વિચાર કરીને હું જ્યારે અગ્નિપાત્ર જયાં રાખ્યું હતું ત્યાં ગયે તે તેમાં મને અગ્નિ ઓળવઈ ગયેલ દેખાયે. ત્યાર પછી હું જ્યાં લાકડું હતું ત્યાં ગયો. ત્યાં જઈને મેં તે કાષ્ઠને સારી રીતે જોયું, ચારે તરફ જોયું પણ મને તેમાં અગ્નિ દેખાય નહિ. પછી મેં કમ્મર બાંધી અને કુહાડી લઈને તે કાષ્ઠ (લાકડા)ના બે કકડા કર્યા. પછી તે કકડાઓને ચારે તરફથી સારી રીતે જોયા મને તેમાં પણ અગ્નિ દેખાય નહિ. આમ મેં તેના ત્રણ ચાર વખત્ સંખ્યાત કકડા કરી નાખ્યા બધા કકડાઓને ચારે તરફથી સારી રીતે જોયા પણ ત્યાં મને જરા પણ અગ્નિ દેખાય નહિ. ત્યારે હું થાકીને, તાન્ત, પરિતાન્ત થઈને અને ખેદ ખિન્ન થઈને કુહાડીને એક તરફ મૂકી દીધી અને બાંધેલી કેડ ખેલી નાખી પછી મેં આ જાતનો વિચાર કર્યો. હું તે માણસો માટે ભેજન બનાવી શકે નહિ. આ કેવી દુ:ખ અને આશ્ચર્યની વાત છે. આ પ્રમાણે વિચાર કરીને હું અપહત મનઃ સંક૯પવાળ થઈને શોક અને ચિંતારૂપી સમુદ્રમાં મગ્ન થઈને, કપિલ પર હથેલી મૂકીને બેઠે છું, અને આર્તધ્યાન કરી રહ્યો છું. શર્મથી મારી નજર નીચી જમીન તરફ વળી ગઈ છે. (agri સેëિ જે કુરિસે છે કે, uત્તરે વાવ save કહે તે પુરિને પૂર્વ વવાણી) ત્યાર પછી તે માણસમાં એક માણસ એ પણ હતું કે જે છેક ગ્ય સમયને પિછાણનાર, દક્ષ–કાર્યકુશળ પ્રાસાર્થપિતાની કુશળતાથી–જેણે સાધ્યાર્થી પ્રાપ્ત કરિ લીધો છે, એ યાવત્ ગુરુપદેશ જેણે પ્રાપ્ત કર્યો છે એ હતો. તેણે કાહારક માણસોને આ પ્રમાણે કહ્યું. (દર i तुज देवाणुप्पिया ! हाया, कयबलिकम्मा जाव हव्वमागच्छेह, जाण' अह માં સાનિ દુ ઘર' રંધર) હે દેવાનુપ્રિયે (તમે કે સ્નાન કરે, બલિકમ-કાગડા વગેરે અન્ન વગેરેને ભાગ આપીને નિશ્ચિત્ત થઈ જાવ. યાવત શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ કૌતુક મંગળરૂપ પ્રાયશ્ચિત્ત કરી લે. અને પછી જલદી અહીં ઉપસ્થિત થઈ જાવ, આટલામાં હું તમારા માટે ભોજન તૈયાર કરૂં છું. આમ કહીને તેણે પિતાની કેડ બાંધી અને (ાણું શિog) કુહાડી હાથમાં લીધી. (સરળ માર્જિ કર) તેણે સૌ પહેલાં લાકડાને એવી રીતે છેલ્યું કે જેથી તે બાણ જેવી શલાકા જેવું થયું પછી તેનાથી તેણે અરણિ કાષ્ટનું મંથન કર્યું (વાડું ) મંથન કરવાથી તેમાંથી અગ્નિ પ્રકટ થઈ ગયે. (વો ) પ્રકટ થયેલ તે અગ્નિને પવન વગર સાધનથી તેને સવિશેષ પ્રજવલિત કર્યો. (ત્તિ પુરસાળ ગર સારુ) અગ્નિ જ્યારે પ્રજવલિત થઈ ગયો ત્યારે તેણે તે બધા લેકે માટે ભેજન તૈયાર કર્યું. (ત gણ તે પુરતા ઘણાવા વઢિવEા જ્ઞાવ પારિજીત્ત બેવ સે પુરતે તેને હવાનજી) આટલામાં તે બધા માણસે સ્નાન કરીને, બલિકમ– કાગડા વગેરેને અન્ન વગેરેનો ભાગ આપીને યાવતુ કૌતુક મંગળરૂપ પ્રાયશ્ચિત્ત કરીને તે જગ્યાએ આવી ગયા. જયાં તે પુરૂષ હતો. તi સે કુરિસે તેä gણા सुहासणवरगयाणं तं विउलं असणं पाणं खाइमं साइम उवणेइ तएणं ते पुरिसा तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा विसाएमाणा जाव વિરાતિ) ત્યાં જઈને તેઓ બધા પુરૂષે પિતાપિતાના સ્થાને સુખાસન પર બેસી ગયા. તેઓ જ્યારે બેસી ગયા ત્યારે તે પુરૂષે તે પ્રચુર ખાદ્ય વગેરે સામગ્રીને લાવીને તેમની સામે મૂકી દીધી અને પીરસી દીધી. તેઓ બધાએ તે ભેજન સામગ્રીને ચારે પ્રકારના આહારનેતેના સ્વાદને જાણવા માટે પહેલાં તે તેને ચાખે પછી ખૂબ રૂચિપૂર્વક તેને જમ્યા. (નિમિષ સુ9ત્તરાજ વિ આચંતા ગોવા વાસુમૂયા તે કુસં gd વાર્તા) ખાઈ-પીને જ્યારે તેઓ નિશ્ચંત થઈ ગયા ત્યારે તેઓ ત્યાંથી ઉભા થયા અને ઉભા થઈને આચમન-કોગળા–કરીને પછી તેમણે પિતાના હાથ મેં વગેરેને સારી રીતે ધોઈને સ્વચ્છ કર્યા. આ પ્રમાણે પરમ શુચિયુકત થઈને પછી તેમણે તે પહેલા પુરુષને આ પ્રમાણે કહ્યું. (ગરો Í तुमं देवाणुप्पिया। जड्डे ! मूढे अपंडिए निविण्णाणे, अणुवएसलद्धे, जे गं શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ તેમં છત ફૅરિ દુહા ધંતિ વા ગાય ગોડું પારિત્તા) હે દેવાનુપ્રિય ! તમે જડ છે, અગ્નિ ઉત્પન્ન કરવાના સાધનથી અનભિજ્ઞ છે, મૂર્ખ છે, વિવેક રહિત છો, અપંડિત છો, પ્રતિભા રહિત છે, નિર્વિજ્ઞાન-કુશળતા રહિત છે, અનુપદેશલબ્ધ-તમેએ આ બાબતમાં ગુરૂનો ઉપદેશ પ્રાધ્ધ કર્યો નથી, એટલે કે તમે આશિક્ષિત છે, એથી જ લાકડીમાંથી અગ્નિ મેળવવા માટે તમે તેના કકડા કરી નાખ્યા છે. બે ફકઠા કરી નાખ્યા છે. ત્રણ કકડા કરી નાખ્યા છે, ચાર કકડા કરી નાખ્યા છે યાવત્ સંખ્યાત કકડા કરી નાખ્યા છે. છતાં એ તમને તેમાં અગ્નિ દેખાશે નહિ. એથી તમે ખરેખર મૂહત્વ વગેરે પૂર્વોકત વિશેષણોથી રહિત નથી. (से एएण?णं पएसी! एवं वुच्चइ मूढतराए ण तुमं पएसो! ताओ कट्ठહાગ) આ પ્રમાણે મહતર સાધક દષ્ટાંત કહીને ઉપસંહાર કરતાં કેશી પ્રદેશને કહેવા લાગ્યા કે હે પ્રદેશિન ! તમે આ દષ્ટાતમાં આવેલ પુરૂષ કરતાં પણ વધારે મૂર્ખ છે. કેમકે તમે માણસના શરીરના કકડા કરીને તેમના જીવને જેવા તત્પર થયા હતા, ટીકાથે આ સૂત્રનો સ્પષ્ટ જ છે. આ સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પહેલા માણસને કાષ્ઠમાં અગ્નિના દર્શન થયા નથી અને બીજા માણસને થયા તેમજ તે ચેર પુરૂષના શરીરના કકડે કકડા કરવા છતાં તેના જીવના દર્શન તમને થયા નથી. એનાથી આ કેવી રીતે કહી શકાય કે જીવ દેખાતું નથી. તેથી જીવ નામને કઈ સ્વતંત્ર પદાર્થ જ નથી. એથી જીવ અને શરીર એક જ છે. એવી તમારી જે માન્યતા છે તેને તમે છોડી દે અને આ વાત સ્વીકારી લેકે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે એઓ અને એક નથી. અહીં સૂત્રમાં જે “ઝાતર કર્ઘદત્તાવ આ જાતનું પદ છે તેમાં મુખ શબ્દ મુખના અવયવભૂત કપિલ અર્થમાં આવેલ છે “માતમના સંરપં વાવ” માં જે યાવત્ પર આવેલ છે, તેથી પિત્તાશોણારવિણ તારતનુણા આથાનોપાત ઉર્વ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ મૂબિર દશ” આ પદોનું ગ્રહણ થયું છે. “દાદાનામાથી ગાવા માં આવેલ યાવત્ પદથી “વિશામ રૂત વ વં ઘોતિર્માનનાર્ કાલિદીવાઇસ્માमशन साधयेः, अथ तज्ज्योति भजने ज्योतिर्विध्यायेत्-इतः खलु त्व काष्ठात् ज्योति हीत्वा अस्माकमशन साधयेरिति कृत्वा काष्टानामटवों આ પાઠનો સંગ્રહ થયે છે. “ વાવત સંઘ માં આવેલ યાવત્ પદથી ત્રિધા દિવં ચતુરાદિત' આ પદને સંગ્રહ થયો છે. “ત્તિ આ શબ્દ દેશીય છે. આમાં "ge થાત “કો= અર્થમાં છે. “અ” શબ્દ વિરમયાર્થક છે. 'પત્ત વાવ” માં જે યાવત પર આવેલ છે. તેથી અહીં કુદ, રાજા, મહામતિઃ વિનીત, વિજ્ઞાન પ્રાપ્ત:' આ પદને સંગ્રહ થયે છે. આ પદની વ્યાખ્યા પહેલી કરવામાં આવી છે. “ સ્ત્રમાં કાર માં આવેલ યાવત્ પદથી “શતૌતમપાયશ્ચિત્ત આ પદને સંગ્રહ થયે છે. “હા જાઝિત્તિ વા નાa માં આવેલ યાવત્ પદથી “ત્રિા, વા, સંઘધા વા દિને માટે આ પદોને સંગ્રહ થયે છે. સૂત્ર ૧૪૬ 'तए णं पएसी राया' इत्यादि । સૂત્રાર્થ—agi ugવતી રાવ સિમાજસમi gવં વાણી) ત્યાર પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું-(કુત્તા મં? ! અરૂરवखाणं बुद्धाणं कुसलाणं महामईणं बिणीयाणं, विण्णाण पत्ताणं, उवएसलद्धाणं) હે ભદંત ! અતિછેક-અવસરજ્ઞ, દક્ષ-ચતુર, બુદ્ધ-તત્ત્વજ્ઞ, કુશળ-કર્તવ્યાકર્તવ્ય નિર્ણયક, મહામતિ-ઔત્પત્તિકી વગેરે બુદ્ધીઓથી યુકત, વિનીત-શિષ્ટ, વિજ્ઞાન પ્રાપ્ત સત અસતના વિવેકથી યુકત અને ઉપદેશલબ્ધ–ગુરૂના ઉપદેશને પ્રાપ્ત કરનાર એવા તમારા વડે (ગરું રૂપIણ મફમાઢિવાણ રિસાઈ ) મારી સાથે આ અતિવિશાળ પરિષદાની વચ્ચે (વાદિ વાહે ગાયત્ત, ઉત્તાવારં ઉદ્ધવા િવદ્ગણિત્તp) ઉચ્ચાવય-અનેક જાતના કઠોર વચનરૂપ આ-કેશોથી સંલાપ કરવું–અનેક પ્રકારના અપમાન સૂયક વચનરૂપ ઉદૂઘર્ષણાઓથી ઉદૂધર્ષિત કરવું શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ (एवं उच्चावयाहि निभंछणाहिं निभंछित्तए, उच्चावयाहिं निच्छोडणाहिं निच्छोપિત્તા) અનેક પ્રકારના અવહેલનારૂપ નિર્ભત્સનાઓ વડે મારી ભત્સના કરવી તેમજ અનેક પ્રકારની નીરસવચનરૂપ નિકોટનાઓ વડે મને ગમે તેમ બેલવું શું ગ્ય છે? એટલે તમારા જેવા મહાપુરૂષોને સભાની વચ્ચે આ જાતના વચનનું ઉચ્ચારણ ઉચિત નહિ કહેવાય. ટીકાર્થ સ્પષ્ટ જ છે. એ સૂત્ર ૧૪૭ છે तएणं केसीकुमारसमणे' इत्यादि। સૂત્રાર્થ(તpi) ત્યાર પછી તેની માતાને) કેશી કુમાર પ્રમાણે (guઉં જાઉં વં પાણી) પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું. (ગાળr i guી ! હું પરિણામો 10ામો?) હે પ્રદેશિન્ ! તમે જાણે છે કે પરિષદાએ કેટલી કહેવાય છે? પ્રદેશીએ કહ્યુંઃ (કાળા રત્તર પરિસ જળરામો) હા જી, ભદંત! હું જાણું છું કે ચાર જાતની પરિષદાઓ કહેવામાં આવી છે. (तं जहा, खत्तियपरिसा १, गाहावइपरिसा २, माहणपरिसा ३, इसि. હરિ ના છે) જે આ પ્રમાણે છે-ક્ષત્રિય પરિષદા, ૧ ગાથા૫ત્તિ પરિષદ ૨, બ્રાહ્મણ પરિષદા ૩, અને ઋષિ પરિષદા ૪, (જ્ઞાારિ લે તુરં પૂરી ! giri a૩જું રિલા જા જા સં રું goળા ) હે પ્રદેશિન ! તમે જાણે છે કે આ ચાર પરિષદાઓમાં કઈ જાતની દંડનીતિ કહેવામાં આવી છે? (હંતા, નામजेण खात्तियपरिसाए अवरज्जइ सेण हत्थच्छिण्णए वा पायच्छिण्णए वा सीसच्छिण्णए वा मूलाइवा, एगाहरचे कूडाहच्चे जीवियाओ ववरोविज्जइ) હા, જાણું છું. ક્ષત્રિય પરિષદામાં ક્ષત્રિયવર્ગમાં જે કઈ ક્ષત્રિય પિતાની જાતિમાં કે પરજાતિમાં ગમે તેને અપરાધ (ગુના) કરે છે તે તેને કાં તે હાથ કાપી નાખવા માં આવે છે, અથવા પગ કાપી નાખવામાં આવે છે, કે માથું કાપી નાખવામાં આવે છે કે તેને એક જ ઘામાં મારી નાખવામાં આવે છે કે પર્વત પરથી તેને ધકેલીને પ્રાણરહિત કરી નાખવામાં આવે છે. (જે દાવ રિલા -સે જ તer વા, રેવા, વાજં વા રેડિત્તા માનવા બાનિક ૨) શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ગાથાપતિ પરિષદામાં-ગૃહપતિ વર્ગમાં જે કંઈ ગાથાપતિ ગમે તેને અપરાધ કરે તે તે વૃક્ષ વગેરેની છાલથી અથવા તૃણ વગેરેથી નિર્મિત દેરી કે પલાલથી પરિ વેન્દ્રિત કરાઈને અગ્નિવડે સળગાવવામાં આવે છે. (માળનાજી અવરज्जइ, से णं अणिठ्याहि अकंताहिंजाव अमणा माहिं वग्गूर्हि उवालंभित्ता कुडिया છrg a groછ વા ક્રી નિવિન વા વાળવિકાર) બ્રાહ્મણ પરિ ષદામાં જે બ્રાહ્મણ ગમે તેને અપરાધ કરે છે તે તે અનિષ્ટ–સામાન્ય રૂપથી અનભિલાષિત, એકાંત-વિશેષરૂપથી અનલિષિત, યાવત્ અપ્રિયપ્રેમવજિત, અમનેઅસુંદર અને અમન આમ મન:પ્રતિકૂલ એવી વાણીઓથી ઉપાલંભયુકત કરવામાં આવે છે તેમજ તપ્ત થયેલ લેખંડના સળિયા વડે કમંડલું જેવા આકારથી યુકત ચિદથી લલાટમાં ચિન્હિત કરવામાં આવે છે. અથવા કૂતરાના પગ જેવા આકારવાળા ચિન્હથી લાંછિત કરવામાં આવે છે. અથવા દેશ બહાર કરવામાં આવે છે. તમે અમારા દેશથી જતા રહે. એવી આજ્ઞા તેને આપવામાં આવે છે. ૩, (લાં' સિરિણા શવાળ સે f બાદ અનિદ વાવ અમારા કાઢવામા ) તેમજ જે ઋષિ પરિષદામાં-ષિવર્ગમાં કઈ પણ ઋષિ અપરાધ કરે છે તે ન અતિ અનિષ્ટ થાવત્ ન અતિ એકાંત ન અતિ અમનેશ અને ન અતિ અમન આમ એવી વાણીઓ વડે ઉપાલંભયુકત કરવામાં આવે છે. (પૂર્વ તાવ વાણી ! તુાં નાના -तहा विण तुम मम वाम पामेण दंड दडेण पडिकूल, पडिकूलेण, વણિીનું પરિમેળ, વિજ્ઞાનં વિજ્ઞાળું ઘર. હે પ્રદેશિન્ તમે આ પૂર્વોકત નીતિને-દંડનીતિને-સારી રીતે જાણે છે, છતાં એ તમે મારા પ્રતિ વામ વામરૂપથી-અતિ વિરૂદ્ધ વ્યવહારથી, દઢ દડરૂપથી-દણ્ડવત્ સ્તબ્ધરૂપ વ્યવહારથી અતિ અહંકારયુકત વ્યવહારથી, પ્રતિકૂળ, પ્રતિકૂળરૂપથી અતિ વિપક્ષિ વ્યવહારથી પ્રતિમ પ્રતિમથી-અતિ વિપરીતરૂપ વ્યવહારથી અને વિપર્યાસથી સર્વથા વિરૂદ્ધરૂપ વ્યવહારથી પ્રવૃત્ત થઈ રહ્યા છે. ટીકાર્થ સ્પષ્ટ જ છે. જે . ૧૪૮ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ તg vgણી યા’ મારિ ! સૂત્રાર્થ—(તp ) ત્યાર પછી (gp રાજા) પ્રદેશ રાજાએ (સિ ગુમાર સમr gવે વઘrt) કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું-(pવું ૩૭ મહું સેવાનુcipë વઢમિત્કg વેર વાર સંચજો) હે ભદંત! આપ દેવાનુપ્રિય વડે હું સાથી પહેલાં બોલાયે છું એટલે કે આપ દેવાનુપ્રિય! મારી સાથે સૌથી પહેલાં બેલ્યા છે, આપની સાથે આ મારી પહેલી મુલાકાત છે. એના પહેલાં આપની મારી સાથે ભેટ નહોતી થઈ. (તg રૂારે અન્નસ્થિg વાવ સંન્ન કasfiઝથા) એથી જ્યારે તમે મારી સાથે સર્વ પ્રથમ આ પ્રમાણે બેલ્યા તે મારા મનમાં આ જાતનો યાવત સંકલ્પ ઉત્પન્ન થયે કે (૧દા ર viv૪ पुरिसम्म वामं वामेण जाव विच्चास विवच्चासेणं वहिस्सामि, तहा २ गं अहं नाणं च नाणोवलंभं च चरणं च चरणोवलंभ च, दंसणं च दंसणो. વર્ચમ નં ૨. ગીરઝમ ર હમિરક્ષાબ) હું જેમ જેમ આ પુરૂષની સાથે વામ વામ રૂપથી યાવત-દંડદંડરૂપથી, પ્રતિકૂળ પ્રતિકૂળ રૂપથી, પ્રતિમ પ્રતિલેમરૂપથી અને વિપર્યાસ વિપર્યાસરૂપથી વ્યવહાર કરીશ-આચરણ કરીશ તેમ તેમ હ જ્ઞાનને, પદાર્થ જ્ઞાનને, જ્ઞાને પલંભને જ્ઞાનપ્રાપ્તિને ચારિત્રને, ચારિત્ર લાભને, તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યકત્વને, દર્શનલાભને, જીવના સ્વરૂપને અને જીવના સ્વરૂપની પ્રાપ્તિને મેળવીશ. ( gu અ જાવ રેવાજુgિયા રામ વાળ વાવ વિદ્યારં વિચારે વદિv) એટલા માટે આપ દેવાનુપ્રિયની સાથે મેં અતિ વિરૂદ્ધરૂપ વ્યવહારથી યાવત્ સર્વથા વિરૂદ્ધરૂપ વ્યવહારથી પ્રવર્તિત થયે છું. ટીકાથે સ્પષ્ટ જ છે. આ સૂત્રને ભાવાર્થ પ્રમાણે છે કે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને પિતાના વડે આચરેલ પ્રતિકૂલ વ્યવહારને લઈને આ પ્રમાણે કહ્યું છે કે હે ભદંત! આપની અને મારી આ પહેલી ભેટ છે. આમાં જે આપશ્રીએ મારી સાથે સંભાષણ કર્યું તેથી મને નિષ્કર્ષરૂપે આ જાતની પ્રતીતિ થઈ કે હું તમારા પ્રતિ જેમ જેમ વિરૂદ્ધ બેલીશ તેમ તેમ મને તમારાથી જ્ઞાન વગેરેની પ્રાપ્તિ થશે. આ કારણથી જ મેં આપની સાથે આ જાતનું આચરણ કર્યું છે. જે સૂ૦ ૧૪૯ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ તાળ શ્રેણીમારસમળે' રાફ્િ સૂત્રા—(RT T) ત્યાર પછી (દેશી માલમને) કેશી કુમાર શ્રમણે (પ્રવૃત્તિ રાય વ વયાની) પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું-(બાળત્તિ છૂં તુમ્ પ્રસી ! જડ વવારના વત્તા ?) હૈ પ્રદેશિન્ ! શું તમે જાણા છે કે વ્યવહાર કેટલી જાતના હાય છે ? (દંતા, નાળામિ) હાં, ભદત! જાણું છું. (ચત્તરિ વનદ્વારા વૃત્તા) વ્યવહાર ચાર કહેવાય છે. (ત' ના તે, નામેશે, તો સા १, सण्णवे नामेगे जो देइ २, एगे देइ वि, सण्णवे वि ३, एगे નો તે નો સળવે ૪) જે આ પ્રમાણે છે. એક માણસ કાઇ પણ વસ્તુ કોઈને આપે તે છે પણ તેની સાથે તે મિષ્ટ સંભાષણવડે અચ્છે સત્તાષપ્રદ વ્યવહાર કરતા નથી ? એક માણુસ મિષ્ટ ભાષણવડ મીજાની સાથે સંતાષપ્રદ વ્યવહાર તા કરે છે પણ આપતા કંઇ નથી ૨, એક માણુસ આપે પણ છે અને લેનાર માણુસને મિષ્ટ વચનો વડે સ ંતેાષ પણ આપે છે. ૩, એક માણુસ એવા પણ હોય છે કે જે કંઈ પણ આપતા નથી અને મિષ્ટ વચનોથી સતાષજનક વ્યવહાર પણ કરતા નથી ( जाणासि तुमं पएसी ! एएसिं चउन्हें पुरिसाण के वबहारी के જે અવવદારી ?) કેશીએ પ્રદેશીને પ્રશ્ન કર્યાં કે હે પ્રદેશિન્ ! તમે જાણેા છે કે આ ચાર વ્યવહારી છે? ત્યારે પ્રદેશીએ કહ્યું. (ક્રૃતા, નાળામિ, તત્ત્વળ ને તે ઘુસે લેક ળો સળવેદ સે ” પુસે ચવદારી ?) હાં, જાણુ છું. આમાં જે માણસ આપે છે અને સારા વચનોથી સાષ આપતા નથી તે પુરૂષ વ્યવહારી કહેવાય છે. (તસ્થ ળ ને સે ને નો ફેફ સાવેર્સે ખં પુસે વારી ૨) શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ તેમજ જે પુરૂષ આવતો નથી પણ સારા સંભાષણથી સંતોષ ઉત્પન્ન કરે છે તે વ્યવહારી છે. (રથ બંને રે કુરિને રે, વિ, or , તે પુરે ઘવારીરૂ) તેમજ જે પુરૂષ આપે પણ છે અને સમ્યક આલાપવડે સંતોષ પણ ઉત્પન્ન કરે છે તે પુરૂષ વ્યવહારી છે. (તરબળ રિસે જો ળો સાફ રે ?િ if જવાહાર) તેમજ જે પુરષ આપતું નથી તેમજ સમ્યક આલાપ પણ કરતા નથી એટલે કે સારા સંભાષણથી સંતોષ ઉત્પન્ન કરતો નથી તે પુરુષ અવ્યવહારી છે. (gવાર 1 વિ વવહારી છrt a તમં પાણી ! ભવવહારી) આ પ્રમાણે હે પ્રદેશિન્ તમે પણ વ્યવહારી છે. ચતુર્થ ભંગમાં કહ્યા મુજબ તમે અવ્યવહારી નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે હે પ્રદેશિન્ ! તમેએ સમ્યક્ આલાપરૂપ સારો વ્યવહાર મારી સાથે કર્યો નથી છતાંએ મારા વિષયમાં ભક્તિ અને બહુમાન તે તમે કર્યા છે. એથી તમે આદર્ભોક્ત પુરૂષની જેમ વ્યવહારી જ છે. અવ્યવહારી નથી. ટીકાર્યું–જ્યારે કેશી કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે પ્રદેશિન્ ! તમે જાણો છો કે વ્યવહાર કેટલા પ્રકાર હોય છે? આ પ્રમાણે જે પ્રશ્ન કરવામાં આવે છે તેનું કારણ એ છે કે પ્રદેશી રાજાએ ૧૪૯ મા સૂત્રમાં જે જાતનું આચરણ કર્યું છે તેના સંબંધમાં સપષ્ટીકરણ કરવામાં આવ્યું છે. કેશી કુમાર શ્રમણના પ્રશ્નને સાંભળીને તેણે કહ્યું હાં ભદંત ! જાણું છું. વ્યવહાર ચાર પ્રકારના હોય છે. પ્રથમ વ્યવહારમાં દાનકર્તા પુરુષ કોઈના માટે કઈ વસ્તુ આપે છે, પણ પિતાના સમ્યફ આલાપથી–સારી મીઠી વાતચીતથી તે સામેના માણસને સંતેષ આપતે નથી દ્વિતીય વ્યવહારમાં દાનકર્તા પુરૂષ પોતાની મીઠી વાણીથી બીજાને શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ સતાષ આપી દે છે પણ પાતાની વસ્તુ સામેવાળા માણસને આપતા નથી. તૃતીય વ્યવહારમાં દાનકર્તા પેાતાની વસ્તુ આપી પણ દે છે અને પોતાની મધુર ભાષણરૂપ પ્રવૃત્તિથી તે સામેના માણસને સંતુષ્ટ પણ કરી દે છે. ચતુર્થાં વ્યવહારમાં તે કોઇ પણ વસ્તુ યાચકને આપતા પણ નથી અને મધુર સંલાપથી સામેના માણસને સ ંતુષ્ટ પણ કરતા નથી. આ પ્રમાણે આ ચાર ભંગ છે. એના સંબંધમાં કેશી કુમારશ્રમણ પ્રદેશી રાજાને પ્રશ્ન કરે છે કે હું પ્રદેશિક્। તમે જાણા છે કે આ ચાર–દાન તઃસ'જ્ઞાપન, સ'જ્ઞાપન, દાને સંજ્ઞાપન ઉભય અને તદુભવ રહિતરૂપ વૃત્તિ સૌંપન્ન પુરૂષામાં કાણુ વ્યવહારી છે ? ત્યારે પ્રદેશીએ કહ્યું-હાં ભદત ! જાણુ છું. આ ભગ ચતુષ્ટયમાં જે પ્રથમ ભંગ/કત પુરૂષ છે તે આપે તે છે પણ મિષ્ટ ભાષણવડે સાષ ઉત્પન્ન કરતા નથી તે દાન તદસંજ્ઞાપન સમ્પન્ન પુરૂષ યવહારી કહેવાય છે, એટલે કે જે ાતિ નો સંજ્ઞાપતિ' આ ભાંગવાળા છે તે વ્યવહારી છે આ પ્રમાણે જે દ્વિતીય ભંગ કહેલ છે ‘સંજ્ઞાતિ, નૌ વાતિ' તે સંજ્ઞાપના અદાન સંપન્ન પુરુષ વ્યવહારી છે. આ પ્રમાણે જે તતીય ભંગમાં કહેલ છે—ાપિ સંજ્ઞાનચર્ચા' એવા તે દાન તત્સ’જ્ઞાપના સમ્પન્ન પુરૂષ વ્યવહારી છે. પણ જે ચતુર્થ ભંગાકત પુરૂષ છે. ો ાતિ નો સંજ્ઞાતિ' તે આદાન અસ'જ્ઞાપના રૂપ ઉભયવૃત્તિ સ ́પન્ન પુરૂષ ઉભયવિધ વ્યવહાર રહિત હોવાથી અવ્યવહારી છે. આ પ્રમાણે હૈ પ્રદેશિન ! આ ત્રણ ભગેામાં કહેલ પુરૂષોમાં પ્રથમ ભ ંગાત પુરૂષ વિશેષની જેમ તમે પણ છે. ચતુર્થાં ભંગાકત પુરુષની જેમ તમે અવ્યહારી નથી. તમે સમ્યક આલાપદ્વારા મને સાષ આપીને પ્રવૃત્તિરૂપ વ્યવહાર કર્યો નથી છતાંએ મારા વિષયમાં ભકિત અને બહુમાન તે તુમાએ કર્યા જ છે. એથી તમે આદ્ય ભંગાકત પુરૂષની જેમ વ્યવહારી જ છે, અવ્યવહારી નથી. ાસૢ૦ ૧૫૦ના શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ 'तए णं पएसी राया' इत्यादि । (સૂત્રાર્થ—(તt ii) ત્યાર પછી (ggણી રાયા) પ્રદેશી રાજાએ (ણિકુમાર સમf gવં વાd) કેશી કુમાર શ્રમણ ને આ પ્રમાણે કહ્યું તમે if મં?! अइच्छेया दक्खा जाय उवएसलद्धा समत्था णं भंते ! ममं करयलंसि વા ગાનાં ની શરીરને ચમિનિવદિત્તા ઉં વનિત્તા) હે ભદંત! આપ અવસરને સરસ રીતે જાણવામાં અતિ નિપુણ છે, કાર્યના સંપાદનમાં કુશળ છો, થાવત્ ઉપદેશ લબ્ધ છો, ગુરૂના ઉપદેશને બસ કરેલ છે. એથી જ હે ભદન્ત ! શરીરમાંથી જીવને બહાર કહાડીને શું તને હસ્તામલકત મને બતાવી શકે છે? (ते णं कालेणं तेणं समएणं पएसिस्स रणो अदृरसामंते वाउयाए संवुत्ते) તે કાળે અને તે સમયે પ્રદેશી રાજાની પાસે ન અતિ દૂર અને ન અતિ પાસેના સ્થાન પર વાયુકાય પ્રવૃત્ત થયો. (તwવારસાઈ , વરૂ, વરુ, , ઘદ, ૩ી, સં સં માતં વળામ) એનાથી તૃણવનસ્પતિકાય સામાન્યતઃ અને વિશેષત: કંપિત થવા માંડે. આમથી તેમ નમવા માંડે, પરસ્પર સંઘર્ષિત થવા માંડે, અને કેઈક જમીન પર જ નમી ગયે. આ પ્રમાણે તે તૃણ વનસ્પતિ કાય એજનાદિરૂપ ભિન્ન ભિન્ન જાતના વ્યાપાર માં પરિણત થઈ ગયે. (તણ केसी कुमारसमणे पएसिं रायं एवं क्यासी-पाससि ण तुमं पएसि राया। aarHડું જીવંતં નાવ સં સં માવં પરિણમંત્તિ) ત્યારે કેશી કુમાર શ્રેમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે હે પ્રદેશિન ! તમે આ તૃણવનસ્પતિકાયને સામાન્ય ન્ય વિશેષરૂપથી કંપિત થતાં યાવત્ એજનાદિરૂપ ભિન્ન પ્રકારના વ્યાપારમાં પરિપુત જુઓ છો ? ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું હંતા પાસાબિ) હાં ભદંત! જોઈ રહ્યો છું (जाणासि ण तुम पएसी! एयं तणवणस्सइकायं किं देवो चालेइ, असुरो वा चालेइ, णागो चा चालेइ, किन्नरो वा चालेइ, किपुरिसो वा चालेइ, મહોરનો વા વાડ, ધવો વા વારે) ત્યારે કેશીકુમાર શ્રમણે તેને કહ્યું કે હે પ્રદેશિન ! તમે જાણો છો કે આ તૃણવનસ્પતિકાયને કોણ ચલાવે છે? શું દેવ ચલાવે છે? કે અસુર ચલાવે છે? કે નાગ ચલાવે છે? કે કિનર ચલાવે છે? કે કિં પુરૂષ ચલાવે છે, કે ગંધર્વ ચલાવે છે? પ્રદેશી રાજાએ કહ્યું-(દંતા, વાર) હાં ભદંત ! જાણું છું. ( વ વારુ, નાવ નો ધંધો રાફ, વાયly શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૨ ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ રા) આને ન દેવ ચલાવે છે, યાવત્ ન ગંધર્વ ચલાવે છે. વાયુકાય ચલાવે છે. (पाससि ण तुम पएसि! एयरस वाउकायस्स सरूविस्स सकम्मस्स સમરણ પણ સાક્ષ શારીરરસ ) કેશીકુમાર શ્રમણે ત્યારે તેને કહ્યું- હે પ્રદેશિન! તમે આ સરૂપી, સકર્મા, સરાગ, સમોહ, સદ, સલેશ્ય સશરીર, વાયુકાયના રૂપને જુઓ છો? (mો શુળદે રન) ત્યારે પ્રદેશીએ કહ્યું– હે ભદંત ! આ અર્થ સમર્થ નથી. એટલે કે વાયુકાયના રૂપને હું જોતો નથી. ત્યાર પછી ફરી કેશી કુમાર શ્રમણે તેને કહ્યું. (વરુ તુ પર જાવ ! - स्स वाउकायस्स सरूविस्स जाव ससरीरस्स रूवन पाससि त कह ण पएसी! तव करयलंसि वा आमलगं जीवं उवद सिस्सामि) प्रशि રાજન્ ! જ્યારે તમે આ સરૂપી યાવતું સશરીર વાયુકાયનારૂપને જોઈ શક્તા નથી તે પછી તે પ્રદેશિન હું કેવી રીતે તમને કરતલ સ્થિત આમળાની જેમ જીવને દેખાડી શકું છું. (૬ વસ્તુ ઘણી! તારું જીવન મધુરે સવમારે ગાળ પાસ) કેમકે હે પ્રદેશિન ! છઘસ્થ જીવ આ દશ સ્થાને સર્વભાવથી જાણતા નથી અને જેતે નથી. (તં ના) તે દશસ્થાને આ પ્રમાણે છે (धम्मस्थिकायं १, अधम्मस्थिकायं २, आगासत्थिकायं ३, जीव असरीरबद्धं ४, परमाणुपोग्गल ५. सद्द६ गंधं ७. वाय८. अय जिणे भविस्राइ વાળો મરિદારૂ ૧, ગાં સવકુવા સંતો વારિસ ૦.) ધર્માસ્તિકાય ૧, અધર્માસ્તિકાય ૨, આકાશાસ્તિકાય ૩, અશરીર બદ્ધ જીવ ૪, પરમાણુ પુદ્ગલ ૫, શબ્દ ૬, ગંધ ૭, વાત ૮. આ જિન થશે કે નહિ થશે. ૯. અને આ સમસ્ત દુ:ખને અન્ત કરશે કે નહિ કરશે. ૧૦. (ઘણા વ યુવાનાફૂંસા યાદ નિ જેવી દવમાજ વાળ વાનર) એમને તે ઉત્પન્ન જ્ઞાન દર્શનધારી અહંત જિન કેવલી સર્વભાવથી જાણે છે અને જુવે છે. (તં વહ धम्मस्थिकायं जाव नो वा करिस्सइ त सद्दहाहि णं तुमं पएसी! जहा अन्नो ની તં વ) એથી જ્યારે અહત જિન કેવલી ધર્માસ્તિકાય વગેરે ૧૦ સ્થાને ને જાણે છે જુવે છે અને છઘરથ એમને જાણતા નથી તેમજ જેતા પણ નથી. તે હે પ્રદેશિન ! તમે શ્રદ્ધા કરે કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ઈત્યાદિ. શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ સ્પષ્ટ જ છે. “સુવરવા જાવ તપાદ્રા માં જે યાવતું પદ આવેલ છે તેથી અહીં “જાનાર્થી યુદ્ધા, શા. મહામતા, વિનોતા. વિજ્ઞાનમાણ, આ પદનો સંગ્રહ થયેલ છે. આ પદેની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. તે કાળે અને તે સમયે જે કહેવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા આ પ્રમાણે છે કે જ્યારે પ્રદે શી રાજાએ કેશી કુમાર શ્રમણને શરીરમાંથી બહાર કાઢીને જીવને હસ્તામલકત બતાવવાની વાત કહી ત્યારે (તં જાવ ત તં) માં જે યાવત્ પર છે તેથી અહીં “વનાનં. વાત, ઘનાન', ઘટ્ટનાનE” આ પદોને સંગ્રહ થયો છે. આ પદની વ્યાખ્યા આ જ સૂત્રમાં પહેલાં કરવામાં આવી છે. આ પદોમાં પ્રત્યયકૃત જ વિશેષતા છે. ધાત્વર્થ કૃત વિશેષતા નથી વાયુકાય એકેન્દ્રિય જીવ છે. એથી તે રૂપયુકત જીવ છે. કર્મ સહિત છે, રાગસહિત છે, મેહસહિત છે, નપુંસક વેદ સહિત છે, દારિક, વૈક્રિય, તેજસ અને કાર્મ આ ચાર શરીરવાળો છે. કૃષ્ણ નીલ અને કાપત આ ત્રણ લેશ્યાઓવાળો છે. એ જ વાત સરૂપી વગેરે વિશેષણો વડે વાયુકામાં પ્રકટ કરવામાં આવી છે. બાકી રહેલા પદોને અર્થ સ્પષ્ટજ છે ૧૫ના ‘તા પણ જીવ રૂલ્યાા સૂત્રાર્થ–(as i) ત્યાર પછી તે પાણી પાવા જેઉ ગુમાણમi ga વાણી) તે પ્રદેશ રાજાએ કેશી કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું. તેણે મંરે ! રિચય પુH ર ર ની) હે ભદંત ! હાથીને જીવ કુંથુને જીવ શુ તુલ્ય પરિણામ વાળે છે કે ન્યૂનાધિક પરિમાણવાળે છે? ત્યારે કેશી કુમાર શ્રમણે તેને કહ્યું-(દંતા, પાણી ! રૂરિયa , શુરસ સરે રે વીવે) હાં પ્રદેશિન ! હાથને અને કુંથુને જીવ તુલ્ય પરિણામવાળે છે. જૂના વિક પરિણામવાળે નથી. (જે છૂi મંતે ! થર થર્દૂ અsumતરાણ રે, ગgનિરિવતરાઈ જેવ, ૩ciાવતા જેવ) હે ભદત ! હાથીની અપેક્ષાએ શું કુંથુ અલ્પકર્મવાળું જ હોય છે? અત્ય૫કાયિક વગેરે ક્રિયાવાળું હોય છે? અત્પલ્પ આવયુકત હોય છે ! ( gવું ગgiારનીહારકામની સાસવિતરણ, અપકુતર19 વ) અલ્પતર આહારવાળું જ હોય છે અલ્પ. તર નિહારવાળું જ હોય છે કે અપતર ઉચ્છવાસ નિશ્વાસ યુકત હોય છે ! (g कुथुओ हत्थी महाकम्मतराएचेव, महाकिरियतराए चेव जाव महज्जु રાતરાણ જેવ) આ પ્રમાણે કુંથુની અપેક્ષાએ શું હાથી મહાકમતર હોય છે. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૨ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ મહાફિયાતર હોય છે ? યાવત્ મહાતિતર જ હોય છે? પ્રદેશના આ પ્રશ્નના ઉત્તરમાં કેશ કુમાર શ્રમણે કહ્યું- (દંતા ggણી ! થીબો જૂ કg - तराए चेव, कुंथुओ वा हत्थी महाकम्मतराए चेव महाकिरियतराए चेव તર) હાં, પ્રદેશિન ! વાત એવી જ છે. હાથી કરતાં કુંથુ અલ્પતર કર્મકર્તા હોય છે. વગેરે. આ પ્રમાણે કુન્થ કરતાં હાથી મહાકર્મ કર્તા હોય છે, મહાકિયા યુક્ત હોય છે. વગેરે. (કરાળં મને ! દરિધર ઇ લુંગુર જ સ ની) હવે પ્રદેશી આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે હે ભદંત! તમે જે હાથી અને કુંથુના જીવને સમાન પરિણામવાળો કહ્યો છે તે એનું શું કારણ છે? કેશી કુમાર શ્રમણે તેને કહ્યું– (पएसी ! से जहानामए कूडागारसाला सिया जाव निवायगंभीरा) હે પ્રદેશિન ! જેમ કે કોઈ એક કૂટકારવાળી–પર્વતના શિખરની આકૃતિ જેવી– શાળા હોય અને યાવત્ તે નિર્વાત-વાયુ પ્રવેશ રહિત હોવાથી ગંભીર હોય, (મ णं केइ पुरिसे जोईच पइव च गहाय तं कडागारसालं अंतो २ अणुવિસર) હવે કઈ પુરૂષ અગ્નિ તેમજ દીપક લઈને તે કૂટકારશાળાની અંદર પ્રવિણ થઈને એકદમ તેના મધ્યભાગમાં જઈને ઉભો થઈ જાય છે. (તીરે કૃriાજાd सव्वओ समता घणनिचियनिरंतराई णिच्छिड्डाइ दुवारवयणाई पिहेइ) પછી તે માણસ તે કુટાકાર શાળાના ચારે તરફના બધા દ્વારેને એવી રીતે બંધ કરી દે છે તેના પરસ્પર એકદમ બંધ થયેલા કમાડેમાંથી નાનું સરખું પણ કાણુ રહેતું નથી. (તીરે હરણાત્રા, વરમ સમg તં પક્વં પછી ) પછી તે માણસ તે કૂટકારશાળાના બહુમધ્ય દેશભાગમાં તે દીપકને પેટાવે છે. (તe in gવે તં વારણારું સંતો ૨ મોમાસરુ) આ પ્રમાણે તે દીપક તે કૂટાકાર શાળાના અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે, (, તાવ; જમાવવું) ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને ઘટપટ વગેરે પદાર્થોને બતાવીને તેમને પ્રતિભાસિત કરે છે હળ ઝેર [ વાર્દિ) તે કુટાકાર શાળાના બહારના ભાગને તે પ્રકાશિત કરતું નથી, ઉદ્યોતિત કરતો નથી, સંતાપિત કરતું નથી અને શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૨ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ ઘટપટ વગેરે પદાર્થીને ખતાવીને તેમને પ્રતિભાષિત પણ કરતા નથી. (અર્ ન છે पुरिसे तं पत्रं इडरएणं पिज्जा, तए णं से पर्वत इड्डरय अंतो २ ોમાસેફ ) હવે જો તે પુરૂષ તે દીપકને માટા ઢાંકણાથી ઢાંકી દે તે તે દીપક તે માટા ઢાંકણાના અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે, યાવત્ તેને પ્રતિભાસિત કરે છે. (જો સેવ નું ફટ્ટુરસ વાર નો ચેવનું कूडागारसालाए बाहि) તે મોટા ઢાંકણાના બહારના ભાગને તેમજ તે ફૅટાકાર શાળાના બાહ્ય પ્રદેશને પ્રકાશિત યાવત તેને પ્રતિભાસિત કરતા નથી. (ä ગોવિહિનેળ પદ્ધિવિરળ, [s• મળિયાર, બાઢડુળ, અદ્વાદળ, વસ્થા, અદ્રુપપળ, રુવેન, ચાકુમાડ્યા, અક્રમાડ્યાપુ, સોહમિયાણ) આ પ્રમાણે તે માણસ તે દીપકને ગાકિ લિંજથી—ગાયને જેમાં ખાણ મૂકવામાં આવે છે. એવી કુંડીથી, તેમજ પક્ષીના આકારવાળા વશ શલાકાનિર્મિત પાત્ર વિશેષથી, ગંડ મણિકાથી-ધાન્ય માપનિકાથી, આઢકથી, અાંઢકથી, પ્રસ્થકથી, અપ્રસ્થકથી, કુડવથી, અકુડવથી, આ બધા દેશ વિદેશમાં પ્રસિદ્ધ ધાન્યમાપક પાત્ર વિશેષોથી તેને ઢાંકી દે છે તેમજ ચતુર્ભાગીકાથી, અષ્ટ ભાગીકાથી, ષોડશ ભાગીકાથી (વત્તીનિયાણ, ૨૩ઢિયાપ, ટીવસ વળ) ખત્તીસિકાથી, ચતુષ્ટિકાથી, આ બધી ચતુર્થાંગિકાથી ચતુષ્ટિકા પન્તના મધ દેશ પ્રસિદ્ધ રસમાપક પાત્ર વશેષાથી ઢાંકી દે છે તેમજ દીપચંપકથી—દીપકના ઢાંકણાથી ઢાંકી દે છે, (ત ળ'ને ફેને ટ્રીય વનÇ તો રોમાન્સેફ) તા તે પ્રદીપ જે જે વસ્તુથી ઢાંકવામાં આન્યા છે તે તે વસ્તુના અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે. તેમના બહારના ભાગને પ્રકાશિત કરતા નથી. આ પ્રમાણે તે દીપચ’પકના અ ંદરના ભાગને જ પ્રકાશિત કરે છે. (ળો ચૈવ ફીવર વનસ बाहिं, नो चेव ण' चउसद्विय, नो चेवणं चउसट्टियाए वाहिं णो व ण' कूडागारसाल, णो वेव णं कूडागारसालाए बाहिं ) દીપચ’પકના ખહારના ભાગને નહીં, કે દીપક ચ ંપકના બહારના પ્રદેશને નહીં, ચતુષ્ટિકાને નહીં', ચતુષ્ટિકાના મહારના પ્રદેશને નહીં, ફૂટાકાર શાળાને નહીં, અને ફૂટાકારશાળાના બહારના પ્રદેશને પ્રકાશિત કરતા નથી. ામેવ-પક્ષી! નીવેવને ના સ' શુન્યમ્નનિષદ્ધ. કૌદ્દેિ નિવૃત્તે) આ પ્રમાણે હે પ્રદેશિન્ જીવ પણ પૂર્વ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભોપાર્જિત કર્મ દ્વારા નિબદ્ધ શરીરને ઉત્પન્ન-પ્રાપ્ત કરે છે. (રં ચહેજો વીવાપરેટિં ણનિત્ત વારે gf વા મહાાિં વા) પછી ભલે તે પછી નાનું હોય કે મોટું-લઘુ હોય કે મહાન તેને પિતાના અસંખ્યાત પ્રદેશથી સચિત્ત જીવયુકત કરી લે છે. (તં સાહિi તને igણી ! = યoળોની સં જોર ii ૨૦) એટલા માટે હે પ્રદે શિન ! તમે મારી આ વાત પર વિશ્વાસ કરો કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. વગેરે ! ટીકાઈ—આ સૂત્રને ટીકાર્થ મૂલાર્થ પ્રમાણે જ છે. પણ સવિશેષ સ્પષ્ટતા આ પ્રમાણે છે--કુંથુ-એ ત્રણ ઈનિદ્રા યુકત-તે ઈન્દ્રિય જીવ છે. અને હાથી પાંચ ઇન્દ્રિયે યુકત પંચેન્દ્રિય જીવ છે. જ્યારે કેશી કુમાર શ્રમણે ૧૫૧ મા સૂત્રમાં પ્રદે. શીને આ પ્રમાણે કહ્યું કે વાયુકાયિક જીવમાં અને તમારા જીવમાં સમાનતા છે તે પ્રદેશને ચિત્તમાં એવી આશંકા ઉદ્ભવે કે કુંથુના જીવમાં અને હાથીના જીવમાં સમાનતા છે કે અસમાનતા? એ વાત સ્વાભાવિક છે. એટલા માટે જ તેણે આ જાતને પ્રશ્ન કર્યો છે, એના સમાધાનમાં કેશીએ તેને આ પ્રમાણે કહ્યું કે હે પ્રદેશિન્ ! જીવમાં–પછી ભલે તે કુળ્યું ન હોય કે હાથીને સમાનતા છે. એક જીવમાં અસં. ખ્યાત પ્રદેશ હોય છે. આ પ્રદેશની અપેક્ષાએ આપણે વિચાર કરીએ તે બધા જ સમાન જ છે. કોઈ પણ આ નથી કે જેમાં આ પ્રદેશોની સમાનતા હોય નહિ પૂર્વોપાર્જિત શરીર નામકર્મ વગેરે વડે જે જીવને જેવું શરીર પ્રાપ્ત થાય છે તે જીવ તેમાં પોતાના પ્રદેશોને સંકેચ વિસ્તારયુકત બતાવી લે છે, દાખલા તરીકે દીપકને એક ઘરમાં મૂકવામાં આવે છે તે સંપૂર્ણ ઘરને જ્યાં સુધી તેને પ્રકાશ જઈ શકે ત્યાં સુધી પ્રકાશિત કરે છે અને તેજ દીપકને જે માટીના નાના વાસણની અંદર મૂકવામાં આવે છે તે તેના અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે. વગેરે વગેરે, શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ તે. જેમ દીપકના પ્રકાશમાં સંકોચ વિસ્તાર કરવાને સ્વભાવ છે તેમજ જીવમાં પણ પિતાના પ્રદેશને સંકુચિત કે વિસ્તૃત કરવાને સ્વભાવ છે. આ બધી વાતે આ સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવી છે. “ રથી કું” એને અર્થ “હાથીની અપેક્ષાએ એવે છે. ત્રાદ્ધિ શબ્દથી અહીં પરિવારાદિરૂપ બદ્ધિનું ગ્રહણ થયું છે. સૂત્ર ૧૫રા તy i પાણી પી રહ્યાદ્રિ સૂત્રાર્થ –(ત ) ત્યારબાદ (quી રાણા) પ્રદેશી રાજાએ (હિં મીસમ વાલી) કેશીકુમાર ક્ષમણને આ પ્રમાણે કહ્યું-(વં રહુ મને ! मम अज्जगस्स एसा सन्ना जाव समोसरणं जहा तज्जीवो तं सरीरं, नो બન્નો લવ બર્ન કરી) હે ભદંત ! મારા આર્યક-પિતામહની આ સંજ્ઞા હતી યાવત્ સમવરણ હતું કે તેજ જીવ છે, તેજ શરીર છે, જીવ શરીર કરતાં ભિન્ન નથી. (તયાાંતરે જ મમ પિsો વ ાસા સT નાવ સમોસરપ) ત્યાર પછી મારા પિતાની પણ એવી જ સંજ્ઞા યાવતુ એવું જ સમવસાણ રહ્યું. (तयाणंतरं च णं मम वि एसा सण्णा जाव समोसरणं तं नो खलु बहुपुरिसપરંપાયં સુનિસિયં તિરું સામ) ત્યાર પછી મારી પણ એવી જ સંજ્ઞા થાવત્ સમવસરણ છે. એટલા માટે અનેક પુરૂષ પરંપરાથી ચાલી આવતી આ કુલાધીન માન્યતા ને હું ત્યજીશનહીં એથી જીવ અને શરીર એકજ છે ભિન્નભિન્ન નથી. ટીકાથ–સ્પષ્ટ જ છે. “સના નવ સસરળ માં જે યાવતું પદ છે તેથી અહીં “pg તિજ્ઞા દર ૪ ૩૫શ : સંવાદ / તુા, તિત માનદ્ દ્િ પ્રમાણ” આ પદોને સંગ્રહ થયો છે. આ સર્વ પદની વ્યાખ્યા ૧૩૦ મા સૂત્રમાં કરવામાં આવી છે. એથી હું જીવ તેમજ શરીરની અભિન્નતાને જ સ્વીકારીશ ભિન્નતાને નહિ. માસૂ ૧૫૩ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ ‘ત સીરામાસમ' રૂત્યારા સૂત્રાર્થ– (ત ) ત્યાર પછી (સમારસમ) કેશી કુમારશ્રમણે (qvf{ રાજં વં વાસી) પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું. તેમાં જે તમં પૂસી! જાણુતાવિદ મન્નાન્િનધીત્ર સે પુષેિ વયમાઈ) હે પ્રદેશિન્ ! તમે પેલા અાહારક-લેહ વણિકની જેમ, પશ્ચાત્તાપ ન કરે. હવે પ્રદેશી તેના સંબંધમાં બધી વિગત જાણવા માટે આ પ્રમાણે પૂછે છે-(વિંદ i મતે ! જે શયદા) હે ભરંત તે અહારક લેખંડને વેપારી કોણ હતો? તેના જવાબમાં કેશી કુમાર શ્રમણ કહે છે-(quસી! સે નહામ પે રિક્ષા વાસ્થત્વિયા કલ્યगवेसिया अत्थलद्धया, अस्थकंखिया, अत्थपिवासया, अत्थगवेसणयाए विउलं पणियभंडमायाए सुबहुं भत्तपाणपत्थयणं गहाय एगं महं अग्गामियं છિન્નાવાયં દમ લાવ લyપવિ) હે પ્રદેશિન્ ! અનિર્દિષ્ટ નામવાળા કેટલાક પુરૂષ કે જેઓ ધનાથી હતા, ધનના ગવેષક હતા, ધનનાં લેલુપ હતા ધનની કાંક્ષાથી યુક્ત હતા, ધનની તરસવાળા હતા, ધનની ગવેષણ માટે વિપુલ ક્રિયાણક વસ્તુ સમૂહને લઈને તેમજ સાથે પર્યાપ્ત અશનપાનરૂપ પાથેય લઈને એક વિશાળ અટવીમાં–કે જે એકદમ નિર્જન હતી, હિંસક જંતુઓના ભયથી માણસોની અવરજવર જેમાં સદંતર બંધ હતી અને દીર્ઘ માર્ગ યુકત હતી જઈ પહોંચ્યા. (mi તે પુરક્ષા તમે શમિયા ધ હિં કપુપરા સમાજ viાં માં કયા પક્ષત્તિ) ત્યાર પછી તે માણસને અગ્રામિકા, છિન્નાપાત યુકત અને દીર્યાધ્યાવાળી અટવીની અંદર ખૂબ આગળ જતા રહ્યા ત્યાં તેમણે લેખંડની માટી ખાણ જોઈ. ( સમંત ચારૂnor વિસ્થિur aછ૪ ૩૨છાં હું ઘણુHદ્ર તિ) આ ખાણ ચોમેર લોખંડથી આકીર્ણ હતી. બહુ જ વિસ્તાર યુક્ત હતી. સમીચીન છુટા એટલે કે ચાકચિક્ય વાળી હતી, જટાયુકત હતી. સ્પષ્ટરૂપથી દેખાતી હતી અને એક પુંજ રૂપમાં હતી. છિન્નભિન્ન રૂપમાં ન હતી. (શિરા દતદા નવ દિશા અન્નમન સાર્વત્તિ) તે લેખંડની ખાણને જોઈને બહુજ વધારે હતુષ્ટ યાવત્ હૃદયવાળા થયા અને પછી તેમણે પરસ્પર એકબીજાને બોલાવ્યા. (ર્ણ વાલી) બોલાવીને આ પ્રમાણે કહ્યું. (एस ण देवाणुप्पिया ! अयागरे इटे, कंते, जाव मणामे) શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ તે લેખ ડની ખાણ ઈષ્ટ છે, કાંત યાવતું મને છે. (સં સેવ રવજુ વાળુप्पिया ! अम्हं अयभारगं बंधित्तए त्ति कटु अन्नमन्नस्स एयमई पडिसुणे ति) એથી અમારા માટે આ વાત બરાબર છે કે અમે બધા આ લેખંડના ભારને અહીંથી લઈ જઈએ આ પ્રમાણે વિચાર કરીને તેમણે પરસ્પર કરેલ આ વિચારને નિશ્ચયાભકરૂપ આપ્યું. (શયમ વર્ષાતિ) અને લેખંડને ત્યાંથી લઈ લીધું. (હાઇપૂર્થિT amસ્થિ) અને લઈને ત્યાંથી ક્રમશઃ આગળ ચાલતા થયા. (તY છે पुरिसा अगामियाए जाव अडवीए कंचिदेस अणुपत्ता समाणा एग मह તડવારં વાર તિ) ત્યાર પછી તેઓ જતાં જતાં જ્યારે ખૂબ દૂર નીકળી ગયા ત્યારે તેમણે અગ્રામિકા વગેરે વિશેષણોથી યુક્ત અટવીમાં એક બહુ વિશાળ ત્રપુ રાંગા (કથીરની ખાણને જોઈ. (ત [ સત્રો સબંતા લાફugi તૂ જેવવાર સદારા વુિં વાવ) તે રાંગાની ખાણ મેર રાંગાથી આકણ રહી, યાવતુ એક પુંજ રૂપમાં હતી. આ ખાણને જોઈને તેઓ સર્વે ખૂબજ હૃષ્ટ અને સંતુષ્ટ યાવત્ હદયવાળા થયા. ત્યાર પછી તેમણે એક બીજાને લાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું- ૪ લેવાનુપિયા! તડકામા છે વાવ મળીને) હે દેવાનુપ્રિયે ! આ રાંગાની ખાણ ઈષ્ટ યાવત્ મન આમ-અતિહર હોવા બદલ મનગમ્ય છે. ( વ તાળ સુવર્દ કા દમ) ડા રાંગાથી અમને ઘણું લોખંડ મળી શકે છે. (તં સર્ષ વહુ વહૂં તેવાણુવિયા ! માર, છત્તા તીયभारगं बंधित्तए त्ति कट्ट अन्नमन्नरस अंतिए एयमद्वं पडिसुणेति) मेवी અમારા માટે એ જ સારું છે કે અમે લેખંડના ભારને ત્યજીને આ રાંગાને અહી થી બાંધી લઈએ. આ પ્રમાણે વિચાર કરીને તેમણે પરસ્પર કૃત આ વિચારને નિશ્ચયત્મક રૂપ આપી દીધું. (શયમાં ઇતિ, તમારે વંયંતિ) અને લોખંડના ભારને મૂકીને તાંબાના ભારને સાથે લઈ લીધે. (તસ્થ ni gm gરિલે સંg, ગપમા ઇત્તા, તડ મા પિત્તા) પણ તે બધામાં એક માણસ એવો પણ હતું કે જે લેખંડના ભારને ત્યજીને રાંગને ગ્રહણ કરવાની વાતને ઉચિત માનતો ન હતે. (તi તે પુરક્ષા તં પુરિસ ) ત્યારે તે પુરૂષોએ તેને આ પ્રમાણે કહ્યું(ga T તેવાણપિયા! ત૩ વાવ વદ શg હમણ) હે દેવાનુપ્રિય ! આ રાંગાની ખાણ છે, ઇષ્ટ કાંત વગેરે વિશેષણોથી યુકત છે. થોડા રાંગાથી પણ આપણે ઘણું લેખંડ મેળવી શકીએ તેમ છીએ. (જીજે દિ સેવાજિ! શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ શામ, તડઘમ વંધાદિ) એટલા માટે તમે હે દેવાનુપ્રિયે ! આ લેખંડના ભારને મૂકી દે અને રાંગાના ભારને બાંધી લે. (a gf સે પુરિ પર્વ વઘાસી) ત્યારે તે પુરૂષે આ પ્રમાણે કહ્યું—( મા વાળુfuપા! ગg, વિર મg, देवाणुप्पिया अए गाढवंधणबद्धे मए देवाणुप्पिया! अए, धणिअबंधणबद्धे मए देयाणुप्पिया ! अए, णो संचाएमि अयभारग छडेता तउयમારાં વઘત્તg) હે દેવાનુપ્રિયે ! આ લેખંડના ભારને હું બહુ જ દૂરથી લાવ્યો છું, ઘણા સમયથી મેં આને ઉપાડી રાખે છે હે દેવાનુપ્રિયે ! આને મેં સખત ગાઢ બં ધન બાંધ્યું છે એટલે કે મેં આને કસીને બાંધ્યું છે. હવે ખોલી શકાય એવા બંધનથી બાંધે નથી પણ હે દેવાનુપ્રિયે ! મેં આ લેખંડના ભારને પ્રચુર બંધનથી બાંધ્યો છે. એટલા માટે હવે હું આ લેખંડના ભારને ત્યજીને ત્રપુકભારને ગ્રહણ કરવામાં સમર્થ નથી. એટલે કે લેખંડના ભારને મૂકીને રાંગાના ભારને હવે હું ઉપાડીશ નહીં. (તg તે પુષિા તં રિë નાદે ળને સંવાતિ વધુ आध णाहि य पण्णवणाहि य, परु णाहि य आधवित्तए वा पण्णवित्तए वा પવિત્તા વા, તથા બહાપુપુષ્ય સ્થિય) ત્યાર પછી તે પુરૂષોએ ઘણાં દષ્ટાંત રૂપ આખ્યા૫નાઓ દ્વારા, હે પાદેય પ્રતિબંધક પ્રજ્ઞાપનાઓ દ્વારા, તેમજ યથાર્થ સ્વરૂપ નિરૂપક પ્રરૂપણુઓ દ્વારા સમજાવ્યો, પણ તે માન્યો નહિ, ત્યાંથી બધાએ ક્રમશઃ ચાલવા માંડયું. (યં તવાર, પા, સુવuાર, રથાર, વાગર) જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ તેમણે તાંબાની ખાણાને, ચાંદીની ખાણોને, સુવર્ણની ખાણને, રત્નની ખાણોને અને હીરાઓની ખાણોને જોઈ. (तए ण ते पुरिसा जेणेव सया जणवया जेणेव साई साई नगराई तेणेव લવાજીંત) ત્યાંથી અલેપમૂલ્યની તે તામ્રાદિ વસ્તુઓને મૂકીને અને લેહભાર ગ્રહણ કરવામાં જ પ્રવૃત્ત થયેલા તે માણસને તેઓએ મૂલ્યવાન વસ્તુઓને લેવા માટે આગ્રહ કર્યો છતાંએ તેના હઠાગ્રાહિતાને છોડાવવામાં અંતે નિષ્ફળ ગયા. અને આમ તેઓ બધા જ્યાં પિતપિતાને જનપદ-દેશ હતો અને તેમાં પણ જયાં પિતપતાનું નગર હતું ત્યાં ધજામણિઓ વગેરે લઈ પહોંચી ગયા, ( વ વિIT તિ) શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ ત્યાં પહોંચીને તેમણે વાણિઓનું વેચાણ કર્યું (વાસીદાસ મહિલવેરાં હૃત્તિ) અને જે દ્રવ્ય મળ્યું તેનાથી ઘણા દાસી દાસ, ગે, મહિષ તેમજ ગવેલકેની ખરીદી કરી. એટલે કે એમને સંગ્રહ કર્યો. (લતસમૃતિ – પાણીથafીં તિ) અને આઠ માળાઓથી સુશોભિત ઊંચા ઊંચા શ્રેષ્ઠ પ્રાસાદનું નિર્માણ કરાવ્યું. (છૂપા સિમ્મા, ઉમાપરિછત્તા) સ્નાન કરીને, બલિકમ-કાગડા વગેરેને અન્ન વગેરેનો ભાગ આપીને અને કૌતુક મંગલ રૂપ પ્રાયશ્ચિત્ત કરીને તેઓ તે (૩fજ પાસવાય) પ્રાસાદેની ઉપર જ રહેવા લાગ્યા. (માર્દિ, શુ મલ્યg, વાસદરં નાણgf, વર તળા સફ) અને ત્યાંજ રહીને તેઓ અતિવેગથી પ્રતાડિત કરેલા મૃદંગેના નિનાદોથી તેમજ સુંદર સુંદર તરૂણ સ્ત્રીઓ દ્વારા અભિનીત કરાયેલ બત્રીસ પ્રકારના નાટકથી (૩વપત્તિમાT) ઉપનૃત્યમાન (ઉવઝિમાળા, હવામી ) ઉપગીયમાન અને ઉપલાવ્યમાન થતા ( સ રિસર-વ-પે ઘજવિદે માણુ વામમોને પૂરાણુમમા વિ7િ) ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, બંધ આ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભેગેને ઉપભેગ કરતા આનંદપૂર્વક પિતાને સમય પસાર કરવા લાગ્યા. તy પુરિસે વયમરેપ પર સંg નરે તેવા સવાછર)હવે તે પેલે લોખંડના ભારવાળે માણસ કે જેણે બીજા લેકેના હિત વચન સાંભળ્યા નહિ અને લેખંડના ભારને ઉત્તમ માન્ય હતો--- નગરમાં આવ્યું. (ઘમારH Tદાય વયવિધિ છે) ત્યાં આવીને તેણે તે લખંડના ભારને લઈને વેચાણ પ્રારંભ કર્યું હતંરિ કળમોર્ટાસિ નિદિયસિ हीणपरिव्यए ते पुरिसे ऊप्पि पासायवरगए जाब विहरमाणे पासइ) જ્યારે તે લોખંડને ભાર વેચાઈ ગયે ત્યારે તેનાથી જે દ્રવ્ય મળ્યું હતું તે અત્ય૫ હતું કેમકે તે લોખંડ અ૫ મૂલ્યમાં જ વેચાયુ હતું. તેનાથી જે અલ્પધન પ્રાપ્ત થયું હતું. તે તે આહાર વસ્ત્ર વગેરેની ખરીદીમાં જ પૂરું થઈ ગયું હતું. આ પ્રમાણે તે ક્ષીણ પરિતાપવાળા તે પુરૂષો તે વજી વિક્રમી પુરૂષોને કે જેઓ પિતપિતાના રમ્ય પ્રાસાદમાં રહીને યાવત્ અતિવેગથી પ્રતાડિત થયેલ મૃદંગના નિનાદથી અને ૩ર પ્રકારના સુંદર સુંદર તરૂણ સ્ત્રીઓ દ્વારા અભિનીત કરાયેલા નાટકથી ઉપમઢ્યમાન હતા, ઉપગીયમાન હતા, અને ઉપલાવ્યમાન હતા અને ઈષ્ટ, શબ્દ, સ્પર્શ રસ, રૂપ, ગંધ, આ પાંચ જાતને મનુષ્ય ભવ સંબંધી કામ ભોગોની ઉપભોગ કરતા આનંદપૂર્વક પિતાને સમય પસાર કરી રહ્યા હતા જોયા. (સિત્તા વાલી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ अहो ण अहं अधन्नो, अपुन्नो अकयत्थो, अकयलक्खणो हिरिसिरिवન્નિશો પુછવા સુરત તાવ) તેમને જોઈને આ પ્રમાણે વિચાર કર્યો કે અરે ! હું કેટલે અભાગિયો છું. અધન્ય છું. પુણ્યહીન છું, અકૃતાર્થ છું શુભલક્ષણ રાહિત છું, લજજા લક્ષમી બનેથી વર્જિત છુ હિનપુણ્યચાતુર્દશ છું, એટલે કે હીન પુણ્યવાળ છું. એથી જ કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે જન્મ પામ્ય , દુરંત પ્રાન્ત લક્ષણવાળો છુ, દુષ્ટાવસાવવાળા અમનેઝ લક્ષણોથી યુકત છું. (जइण अह मित्ताण वा णाईण वा णियगाण वा वयण सुणे तओ तो ण अह' nિ ga વેવ ૩fજ વસિાયવર નાર વિદતો) જે હું સાથવાળા મિત્રેના કે ષિવ્યાદિ જ્ઞાતિજનોના કે પિતાના હિતેચ્છુઓના વચને માની લે તે હું હું પણ મારી સાથે આવેલ વજાવિકેતા પુરૂષની જેમ જ પ્રાસાદામાં રહીને વિવિધ સુખ સંપન્ન બનીને પિતાના સમયને આનંદ પૂર્વક પસાર કરત. (સે શેખ જો पएसी ! एवं बुच्चइ, मा तुमं पएसी ! पच्छाणुताविए भविज्जासि, जहाव से gરિસે બથમાT) એથી જ હે પ્રદેશિન્ ! મેં આ પ્રણમાકહ્યું છે કે જેમ અહોરિક પુરૂષ પશ્ચાત્તાપ-યુકત થયે છે–તેમ તમારી પણ સ્થિતિ થાય નહિ, એથી તમે મારી વાત પર શ્રદ્ધા રાખે અને મારી વાત માની લે કે જીવ અને શરીર ભિન્ન ભિન્ન છે. ઈત્યાદિ. ટીકાળું—આ મૂલાર્થ છે. પણ જયાં વિશેષતા છે તે આ પ્રમાણે છે. દદ વાવ ક્રિયા પદ છે તેથી “વિજ્ઞાનતિ , પરમનશ્વિત શિવિસર્ષ' આ પદોને સંગ્રહ થયો છે. આ પદોની વ્યાખ્યા પહેલાં મુજબ જ છે. “દે, તે નવ” માં જે યાવત્ પદ છે તેથી અહીં “fast, મનોજ્ઞા, મનઃ સામ” આ પદનું ગ્રહણ થયું છે. ઈષ્ટ શબ્દનો અર્થ મનોરથ ને પૂરનાર છે. કાંત શબ્દને અર્થ સહાયકારી હોવાથી અભિલષણીય છે, પ્રિય શબ્દને અર્થ-હિતકારી હોવાથી પ્રેમને ઉત્પાદક છે, તથા મને જ્ઞ શબ્દને અર્થ-હિતકારી હવાથી મનહર એ થાય છે. મન: આમ શબ્દનો અર્થ આહિર હેવાથી મને ગમ્ય એ થાય છે. જામિયા, નાવ માં આવેલ આ યાવત્ પદથી છિનાપરાવાદીવાલા, આ પદેને સંગ્રહ થયે છે. “સંવ' આ પાઠથી “વિસ્તી सच्छटम् , उपच्छटम्, स्फुटं, गाढं पश्यन्ति, दृष्टा हृष्टतुष्टाः, चित्तानन्दिताः, પરમસીમનસ્વિતા, વિવિસઈદયા અન્યોન્ય શબ્દયત્તિ” આ પાઠ ગ્રહણ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ થયે છે. “દે નાવ મM માં આવેલ યાવતુ પદથી ‘વત્તા, બિયા, મનોજ્ઞઃ આ પદોને સંગ્રહ થયો છે. ઉત્તરભારે વાવ’ પદથી પણ “પુષ્ટ, અન્ન, વિય, મનોજ્ઞ, મન શાન” આ પદોનું ગ્રહણ થયું છે. પણ આ શબ્દ દેશીય છે અને પ્રચુર અર્થને વાચક છે. સૂ. ૧૫૪ 'तए णं से पएसी राया' इत्यादि। સૂત્રાર્થ—(તમાં પાસી રાયા સંપુ) આ પ્રમાણે બહુ જ સમજાવવાથી તે પ્રદેશ રાજાને બોધ પ્રાપ્ત થયે ! (રિ માસમાં નવ વંs gવં વાર્ષિ) પછી તેણે કેસી કુમારશ્રમણને વંદનાકરીયાવતું કેશિકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું-( વહુ મતે ! પછાણુતાવિ વિરસામિ, લ વ શે રિસે યહાW) હે ભદંત ! તે અહારક લેહવણિક પુરૂષની જેમ પશ્ચાદનુતાષિક થઈશ નહિ. (તં રૂછામિ if સેવાથિયા ચંતિg વનિત્ત ધર્મ નિમિત્તા) એથી હું આપ દેવાનુપ્રિય પાસેથી કેવલિ પ્રજ્ઞા ધર્મને સાંભળવાની અભિલાષા રાખું છું. (બહાનું સેવાનુષિા ! મા વહિવે વારે) ત્યારે કેશીકુમાર શ્રમણે તેને કહ્યું હે દેવાનુપ્રિય! તમને જેમાં આનંદ થાય તેમ કરો. પણ આ વિષયમાં વિલંબ ઉચિત નથી. (ધHદ) પ્રદેશ રાજાને ત્યારે કેશી કુમાર શ્રમણે મુનિધર્મ અને ગૃહસ્થ ધર્મને ઉપદેશ આપ્યો. (કહા વિસિ તક નિધિન્ન પવિત્રફ) અહીં તે ધર્મકથા ૧૧ મા સૂત્ર પ્રમાણે કહેવામાં આવી છે. ત્યારે પ્રદેશી રાજાએ દ્વાદશ વિધરૂપ ગહીધર્મને સ્વીકાર કર્યો. (નેવ સેવિયા રે તેવ પાલ્ય મળT) આ પ્રમાણે ગૃહીધર્મ ધારણ કરીને તે પ્રદેશી રાજા જ્યાં તાંબિકા નગરી હતી તે તરફ રવાના થઈ ગયા. ટીકાર્થ–સ્પષ્ટજ છે. ચંદ્ર વાવ જુવં વાસી' માં જે યાવતું પદ આવેલ છે. તેથી “નમતિ-સંપતિ સમાનપત્તિ જ્યા– –વતં––થવાતે આ પદોને સંગ્રહ થયેલ છે. તાત્પર્ય આમ છે કે જ્યારે પ્રદેશી રાજાને બોધ પ્રાપ્ત થઈ ગયે. ત્યારે તેણે કેશ કુમાર શ્રમણની સ્તુતિ કરી. તેમને નમસ્કાર કર્યા, તેમને સત્કાર કર્યો, સન્માન કર્યું અને કલ્યાણરૂપ, મંગલરૂપ અને દેવસ્વરૂપ તે રીત્યજ્ઞાન પ્રદાતા ગુરૂદેવની તેમણે પર્યું પાસના કરી. ત્યાર પછી તેમણે ભવસાગરમાં ડૂબતા પ્રાણીઓના ઉદ્ધારમાં સમર્થ એવા શ્રત ચારિત્રરૂપ ધર્મને સાંભળવાની પિતાની ઇચ્છા પ્રકટ કરી. સૂ, ૧૫પા શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ તi સ્લેમરસમ' રૂક્ષ્યદ્ધિા સૂત્રાર્થ– ર” ત્યાર પછી સી માસમ' કેશી કુમાર શ્રમણે “ ના વઘારી’ પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું વારિ તુ પણી ! ! વાઘરિયા Yog/ત્તા” હે પ્રદેશિનું તમે જાણે છે કે આચાર્યો કેટલા પ્રકારના કહેવાય છે? પ્રદેશીએ કહ્યું-“દંતા? ગામિ- આરિણા પુWત્તા હાં ભદત જાણું છું-ત્રણ આચાર્યો કહેવાય છે. “તું વદ- gિ fસપારિ ધર્માgિ તે આ પ્રમાણે છે-કલાચાર્ય ૧ શિલ્પાચાર્ય ૨ અને ધર્માચાય ૩, “ Timસિ | तुमं पएसी तेसिं तिण्हं आयरियाण कस्स का विणयपडिवत्तो पउंजियव्या" હે પ્રદેશિનું તમે જાણો છો કે આ ત્રણ આચાર્યોમાં કયા આચાર્યને કઈ જાતને વિનય પ્રકાર કરવા કહેવામાં આવ્યું છે. ૧, પ્રદેશીએ કહ્યું –“1 ? નાનામિ” હાં, ભદન્ત ? જાણું છું. “નારિયસ સિરિયસ વચ્ચેવા સમm वा करेज्जा पुरओ पुष्पाणि वा आणवेजा भंडावेजा भोयावेजा वा विउलं जीवियारिहं पीइदाण दलएज्जा पुत्ताणु पुत्तियं વિત્તિ પેન્ના' કલાચાર્ય અને શિલ્પાચાર્યના શરીરમાં તેલની માલીશ કરવી, તેમને સ્નાન કરાવવું તેમજ તેમની સામે પુપની ભેટ મૂકવી, પુષ્પમાળા વગેરેથી તેમને અલંકૃત કરવા ભેજન કરાવવું, તેમની આજીવિકા માટે એગ્ય સહર્ષ પ્રીતિદાન આપવું અને પુત્ર-પૌત્ર વગેરેના ભરણ–પિષણ ગ્ય આજીવિકાની વ્યવસ્થા શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૨ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ કરવી. આ પ્રમાણે આ કલાચાર્ય કે જે ૭૨ પ્રકારની કલાઓનું શિક્ષણ આપે છે અને શિલ્પાચાર્ય વિજ્ઞાનનું શિક્ષણ આપનારની વિનયપ્રતિ પત્તિ “ઝઘેર ધમાયरियं पासिज्जा, तत्थेव वदेज्जा, णमंसेज्जा सक्कारेज्जा, सम्माणेज्जा, कल्लाण મંગ તેવાં રેફાં પડ્ઝવાના તેમજ ધર્માચાર્યની વિનયપ્રતિપત્તિ આ પ્રમાણે છે-જ્યાં ધર્માચાર્ય દેખાય કે તરતજ ત્યાં તેમને વન્દન કરવા, નમસ્કાર કરવા સત્કાર કરવો, સન્માન કરવું, કલ્યાણ-મંગળ દેવસ્વરૂપ તે જ્ઞાનદાયકની પાયું પાસના કરવી તેમજ “HUળને વધારવામાફમેળ પરિમેન્ન, વિહાર સિન્ન સંથારા નિતિજ્ઞા પ્રાસુક એષણીય અશનપાન ખાદિમ સ્વાદિય રૂ૫ ચાર પ્રકારના આહારથી તેમને પ્રતિલાભિત કરવા, સમપણીય પીઠફલક, શય્યાસંસ્તાર ને ગ્રહણ કરવા માટે તેમને વિનંતી કરવી ૩, આ જાતની આ ધર્માચાર્યની વિનય પ્રતિપત્તિ છે. ““pવે તાવ તમે guસી? [ā HTणासि तहावि ण तुमं मम वामं वामेण जाव वट्टित्ता मम एयम अक्वामित्ता जेणेव સેવિકા જવી તેવ સ્વાસ્થ મMIT” હે પ્રદેશિન્ ! જ્યારે તમે આ પ્રમાણે વિનય પ્રતિપત્તિ ને જાણે છે છતાં એ તમે એ મારા પ્રત્યે પ્રતિકુલ રૂપ વ્યવહારથી યાવત્ પ્રવૃત્તિ કરીને પ્રતિકૂલ વ્યવહાર જનિત અપરાધને ક્ષમા કરાવ્યા વગર જ્યાં વે તાંબિકા નગરી છે ત્યાં જવાને તમે નિશ્ચય કર્યો. એ સૂ. ૧૫૬ છે ટીકાથ–સ્પષ્ટ છે. “શાળ મંગારું ફ gyવાજ્ઞા” આ પદની વ્યાખ્યા ચેથા સૂત્રમાં આવી છે. “વામં વા”િ માં આવેલ યાવત્ પદથી “e ન તકૃતિન રોમ ઇતિoોમેન વિવાં વિપસન આ પદને સંગ્રહ થયો છે. આ પદની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. ૧૫૬ !! શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ 'तएणं से पएसी गया' इत्यादि। સૂત્રાર્થ—‘તpi સે વાસી અયા ર્સિ માસમvi gવે વથાણી ઉકળા ત્યાર પછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું “વ મતે ! મમ યા અસ્થિ વાવ સમુofસ્થા ” હે ભદંત ! એ આધ્યાત્મિક યાવતુ સંક૯પ ઉત્પન્ન થયા. “વાળુવિયાપ વા વાપિ વાવ वट्टिए तं सेथं खलु मे कनल पाउप्पभाया ए रयणीए फुल्लुप्पलकमलकोमलुम्मिलियम्मि अहापांडुरे पभाए रतासोाकिंसुयसुयमुहगुजद्धरागसरिसे મકાર નજિસિંહો !” મેં આપી દેવાનુપ્રિયની સાથે પ્રતિકૂળરૂપથી યાવતું વ્યવહાર કર્યો છે. તેથી મારા માટે એજ વાત શ્રેયસ્કર છે કે હું આવતી કાલે જયારે રાત્રિ પ્રભાત યુકત થઈ જશે, એટલે કે રાત્રિ પૂરી થઈ જશે, અને કમળ તથા હરિણ વિશેષના નેત્રે વિકસિત થઈ જશે, એટલે કે કમળ જયારે વિકસિત થઈ જશે અને હરિણ વિશેષની આખે નિદ્રા ત્યાગ કર્યા બાદ ઉઘડી, જશે તેમજ પ્રભાતને રંગ જયારે પીત ધવલ (પીળે અને સફેદ) થઈ જશે, રકતાશક, કિંશુક પલાશ, શુકમુખ અને ગુંજાના નીચેના અર્ધા ભાગ જેવો લાલ તેમજ સરોવરમાં કમલીની કુલનો વીનાશક ‘ક્રિમિ રે સદક્ષિ િાિરે તેના ગઢ એવા સહસ્ત્ર કીરણવાળે અને દીનક્ત સૂર્ય જ્યારે પિતાના તેજથી પ્રજવલીત થતો આકાશમાં ઉદય પામશે, ત્યારે વાતે પરિણાસદ્ધિ સંરિવુ હેવાનુષ્યિા દ્રિત્તા નબં सित्तए एयमट्ठ भुज्जो २ सम्म विणएण' खामित्तए त्ति कटु जामेव दिसिं પાડ તાવ કિસિં પરિng” ત્યારે અંતઃપુર પરિવારની સાથે આ૫ દેવાનુપ્રિયને વંદન અને નમસ્કાર કરવા માટે અને પૂર્વોકત અપરાધરૂપ અર્થને સવિનય પ્રશસ્ત નમ્ર ભાવથી વારંવાર ક્ષમાપના માટે આવીશ. આ પ્રમાણે કેશીકુમારને વિનંતી કરીને તે જે દિશા તરફથી આવ્યું હતું તેજ દિશા તરફ જતો રહ્યો. "तएण से पएसी राया कल्ल पाउप्पभायाए रयणीए जाव तेयसा जलते" ત્યાર પછી બીજા દિવસે જ્યારે રાત્રિ પૂરી થઈ અને પ્રભાત થયું યાવતુ સૂર્ય પિતાના તેજથી પ્રકાશિત થઈ ગયા. ત્યારે તે “કાદ વાવ દિg ગવ ઠ્ઠા તહેવ નિચ્છ” હુઈ તુષ્ટ યાવત્ હદયવાળો થઈને કુણિક રાજાની જેમ પોતાના સ્થાનથી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ નીકળ્યા. અ ંતે યાતાદ્ધ સીવુઢે વળગમિનમેળ હોય ત નમસ′′ નીકળતાં જ તે પાતાના અંત:પુર પરિવારથી વીંટળાઇ ગયે. આ પ્રમાણે તૈયાર થયેલા પ્રદેશી રાજાએ કેશી કુમારશ્રમણની પાસે જઇને પાંચ પ્રકારના અભિગમથી કેશી કુમારશ્રમણની વન્દના કરી તેમની સ્તુતિ કરી, નમસ્કાર કર્યાં. ‘‘યમદ મુન્નો ર્ સમેં વિળ વામે” સ્તુતિ તેમજ નમસ્કાર કરીને પછી તેણે પાતાના પ્રતિકૂળ આચરણથી થયેલ અપરાધની વારંવાર સારી રીતે વિનમ્ર ભાવથી યુકત થઈને ક્ષમા માંગી. ટીકા પ્રદેશી રાજાએ કેશીકુમારશ્રમણને આ પ્રમાણે કહ્યુ હે ભદત! હવે મને આ જાતના આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયા છે કે હું મારા પ્રતિકૂળ આચરણથી થયેલ અપરાધ બદલ આપશ્રી પાસેથી વારવાર ક્ષમા માંગું. આ વિચાર આત્મગત હાંવાથી પહેલાં તા અંકુરની જેમ ઉત્પન્ન થયા. એથી તેને આધ્યાત્મિક રૂપે પ્રકટ કરવામાં આન્યા છે. ત્યાર પછી યાવતુ પદ્મથી “વિન્તિતઃ, સ્પિતઃ, માર્જિતઃ મનોગત', આ વિશેષોાથી યુકત થયા છે, વિચારને જે ચિ ંતિત પદથી વિશેષિત કરવામાં આવ્યા છે. તેનુ કારણ આ છે કે તે વિચાર મરણુરૂપ થઇ ગયા હતા. એટલે કે મને મારા અપરાધની આપશ્રીના પાસેથી ક્ષમા કરાવવી છે, એવી સ્મૃતિ વારંવાર આવવા લાગી, એથી આ વિચાર દ્વિ પત્રિત અંકુરની જેમ પ્રથમ અવસ્થા કરતાં કંઇક વિશેષ પુષ્ટ હેવાથી ચિંતિત રૂપમાં પ્રકટ કરવામાં આવ્યા છે. તથા તેજ વિચાર જયારે વ્યવસ્થાયુકત થઈ ગયા−કે મારે ચાક્કસ આવિને ક્ષમા યાચના કરી છે તે દ્વિતીય અવસ્થા કરતાં વધારે તે વિચાર પુષ્ટ થઈ જવાથી એ પલ્લવિત થયેલા અકુરની જેમ કલ્પિત પદથી વિશેષિત કરવામાં આવ્યા છે. તેમજ જ્યારે તે જ વિચાર ઈષ્ટ રૂપથી સ્વીકૃત થઇ ગયા તે તે પુષ્પિત થયેલ અકુરની જેમ થઇ ગયા અને જ્યારે તે વિચાર મનમાં રૂપથી નિશ્ચયની સ્થિતિમાં પરિણત થઇ ગયા કે એવુ જ મારે કરવુ છે તા ફલિત થયેલ અંકુરની જેમ તે થઇ ગયા. શે વિચાર ઉત્પન્ન થયા ? એજ વાતને હવે સ્પષ્ટ કરતાં કહે છે કે-હ ભદત ! મેં આપ દેવાનુપ્રિયની સાથે બહુજ પ્રતીકૂળ રૂપથી યાવત્ દંડ દંડ રૂપથી-અતિશય પ્રતીકૂળરૂપથી અતિશય પ્રતિલામરૂપથી અને અતિશય વિપરીત રૂપથી વ્યવહાર કર્યાં છે, એથી મારા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ માટે હવે એજ છે યસ્કર છે કે હું આવતી કાલે જ્યારે રાત્રે પ્રભાતમાં પરિણત થઈ જાય એટલે કે સવાર થઈ જાય, કમળ ઉત્પલ અને હરિણ વિશેષેની આંખે નિદ્રા રહિત થઈને પ્રકુટિલત થઈ જાય. કમળો વિકસિત થઈ જાય અને હરિણીના ને સારી રીતે ઉઘડી જાય તથા પ્રભાત સમંતાતૂ પીતધવલ પ્રકાશયુકત થઈ જાય અને સહસ્ત્ર કિરણેથી સંપન્ન તેમજ દિવસ વિધાયક સૂર્ય કે જે કમલાકર સરોવર માં નલિની કુલને વિકસિત કરનાર છે. રકતાશક, કિંઠ, શુક મુખ અને મુંજાઈની સદશ તે ઉદિત થઈ જાય તેમજ તેને પ્રકાશ સારી રીતે પ્રસરી જાય, ત્યારે હું અંતઃપુર પરિજનોથી પરીવૃત્ત થઈને આપ દેવાનુપ્રિયને વંદન તેમજ નમસ્કાર કરવા માટે અહીં આવું. અને પૂર્વોકત અપરાધ બદલ આપશ્રી પાસેથી વિનમ્ર થઈને વારંવાર ક્ષમા યાચના કરૂં. આ પ્રમાણે તે પ્રદેશ રાજા કેશીકુમારશ્રમણને વિનંતી કરીને સ્વસ્થાને ગો. બીજા દિવસે જયારે પૂર્વોકતરૂપથી પ્રભાત પૂર્ણરૂપે વિકસિત થઈ ગયું ત્યારે તે હૃષ્ટ તુટુ યાવત્ ચિત્તાનંદિત થયા, પરમસીમનાસ્મિત થયા, હર્ષ વિસતિ હદયવાળે થયે. ઔપપાતિકસૂત્રમાં વર્ણિત શ્રેણિક રાજપુત્ર કૃણિક નરેશની જેમ પોતાના ભવનથી તે નીકળે. કૃણિક નરેશના નીકળવાનું વર્ણન ઔપપાતિક સત્રમાં કરવામાં આવ્યું છે. બહાર નીકળતાં જ તે અન્તઃપુર પરિવાર જનોથી વીંટળાઈ ગયે-ઘેરાઈ ગયે અને પાંચ પ્રકારના અભિગમથી યુકત થઈને તે પ્રદેશ રાજા કેશી કુમારશ્રમણની વંદના વગેરે કરવામાં માટે નીકળી પડયો. ત્યાં પહોંચીને તેણે તેમને વંદન અને નમસ્કાર કર્યા અને રવકૃત પ્રતિકૂળ આચરણજ જનિત અપરાધે બદલ તેણે વિનમ્રભાવ યુકત થઈને ક્ષમા માંગી. પાંચ પ્રકારના અભિગમ આ પ્રમાણે છે ૧, સંચિત્ત દ્રવ્યને પરિત્યાગ કરવો, ૨, અચિત્ત દ્રવ્યને પરિત્યાગ નહિ કરે, ૩ એક શાટિકા ઉત્તરાસળ કર, ૪ વગર સીવેલા વચ્ચે થી ઉત્તરાસડગ કર. જેતાની સાથે જ હાથ જોડી લેવા અને ૫, મનની એકાગ્રતા કરવી છે સૂ. ૧૫૭ સૂત્રાર્થ—“તU સીકુમારસમ રૂાતિ” મૂલાઈ–“a gr” ત્યાર પછી “શી મારમ” કેશ કુમાર શ્રમણે "पएसिस्स रणो सूरिकप्प मुहाण देवीण तीसेय महइ महाकयाए परिसाए" પ્રદેશ રાજાની સામે તેમજ તેની સૂર્યકાન્તા વગેરે પ્રમુખ રાણીઓની સામે તે વિશાળ પરિષદામાં “વાકઝાનું ઇનં? અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહરૂપ ચાતુર્યામ ધર્મને ઉપદેશ આપ્યું. “તાં તે ઘણી રાણા ધર્મ સૌરચા નિસ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ ટ્રાઈ કરે ત્યાર પછી પ્રદેશ રાજા ધર્મ સાંભળીને અને તેને હદયમાં ધારણ કરીને પિતાની મેળે જ ત્યાંથી ઉભે થે. “સીવારતમr વં નસરું ઉભા થઈને તેણે કેશી કુમારશ્રમણની વંદના કરી તેમને નમસ્કાર કર્યા. “સેવ સેવા નારી તેત્રેવ પાથ જળા” વંદના તેમજ નમસ્કાર કરીને પછી તે પિતાની નગરી તરફ રવાના થઈ ગયે. ટકાર્થ–સ્પષ્ટ છેકેશકુમારશ્રમણે ચાતુર્યામ ધર્મને ઉપદેશ અને તેની સાથે સાથે ૧૨ પ્રકારરૂપ ગૃહિધર્મને પણ ઉપદેશ આજે હતે, એવું કથન ઉપલક્ષણથી જાણી લેવું જોઈએ. સૂ. ૧૫૮ છે સૂત્રાર્થ–“તણ જે સીમરસ' રૂટ્યારિ II . ૧ છે. મૂલાઈ–“તUT” ત્યાર પછી રિસીમાણ” કેશ કુમાર શ્રમણે “ઘાણી વાયં ” પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું-“1 જુ તુ' qvફા ! રમી મવિત્તા પછી રમણ મવજ્ઞાસ” હે પ્રદેશિન્ ! તમે પહેલાં રમણીય થઈને પછી અરમણીય બનશે નહિ, એટલે કે ધાર્મિક થઈને અધાર્મિક બનશે નહિ, “રે વાસ ડેફ વાળરાવા રજુવાહvgવા વસ્ત્ર વાહar” જેમ પહેલાં રમણીય થઈને વનખંડ પછી અરમણીય થઈ જાય છે. અથવા નાટયશાળા કે ઈક્ષુપડનસ્થાન કે ઈક્ષનાટક પહેલા રમણીય થઈને પછી અરમણીય થઈ જાય છે. હવે પ્રદેશી પ્રશ્ન કરે છે. મને ! વળસિંહે gવ રમણિ મણિ છી શામળને મg" હે ભદંત! વનપંડ પહેલા રમણીય થઈને પછી અરમણીય કઈ રીતે થઈ જાય છે ૩, ઉત્તરમાં કહે છે “પક્ષી નાળું વાસં વત્તિ પુજા फलिए हरिए हरियगरेरिज्जमाणे सिरीए अईव उचसोमेमाणे तयाण वणસિંહે મણિને મા' હે પ્રદેશિન્ વનખંડ જ્યારે પોથી યુકત હોય છે, પુષ્પ સંપન્ન હોય છે, ફળ યુક્ત હોય છે. હરીતિમાથી યુકત હોય છે તેમજ લીલા પાંદડાઓ વગેરેથી આ અતિશય સહામણા હોય છે, ત્યારે તે વનખંડ પિતાની શોભાથી સુશોભિત થતે રમણીય હોય છે. એટલે કે આ પ્રમાણે વનખંડ રમણીય કહેવાય છે. શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ "जयाणं वणसंडे नो पत्तिए-न' पुष्फिए-नो फलिए नो हरिए-नो हरियगरेरिज्जमाणे, णो सिरीए अईव उवसोभमाणे चिट्टई" પણ તેજ વનખંડ જ્યારે પત્રિત રહેતું નથી, પુષ્પિત રહેતું નથી, ફલિત રહેતું નથી, લીલું રહેતું નથી અને લીલા લીલા પાંદડાઓ વગેરેથી અતિશય શોભાયમાન રહેતું નથી ત્યારે તે પિતાની શોભાથી રહિત થઈ જાય છે તથા "जया णं जुन्ने झडे पडिसडियपंडुपत्ते सुक्करुक्खे इच मिलायमाणे चिट्टई" જ્યારે તે વન જીર્ણપત્રાદિકથી યુકત થઈ જાય છે, પાંદડાઓ વગેરે બધા ખરી પડે પડે છે, તેમાં પાંદડાઓ વિકૃત તેમજ પાંડુવર્ણવાળા થઈ જાય છે તેમજ શુષ્ક વૃક્ષની જેમ જ્યારે તે પ્લાન થઈ જાય છે “શાળ વસંહે શમ્ભળિ ને મારૂ” ત્યારે તે વનખંડ અમરણીય થઈ જાય છે. “જ્ઞાન ક્િલાજા વિભિન્ન વનસ્ નગ્નિન્ન નિરુ મિન તથા દક્ષાિં રમજિજ્ઞા મg' આ પ્રમાણે છે પ્રદેશિન જયાં નાટયશાળામાં સંગીત ચાલતું રહે છે, તેમાં વાજિંત્રે વાગતા રહે છે, તેમાં નાચ થતું રહે છે, પાત્રોના હાસ્યથા જયાં સુધી તે મુખરિત થતી રહે છે અને વિવિધ પ્રકારની કીડાઓની તે ક્રીડા સ્થલી રહે છે. ત્યાં સુધી તે નાટયશાળા સહામણી લાગે છે "जयाणं णसाला णो गिज्जइ, जाव णो रमिज्जा तयाणं णसाला अरमणि ન્ના મવડું ર” અને જ્યારે નાટયશાળ ગીતરહીત થઈ જાય છે, વાજિ ની તુમુલ તુમુલ ધ્વનિ રહિત થઈ જાય છે યાવત વિવિધ પ્રકારની ક્રીડાઓથી શૂન્ય થઈ જાય છે, ત્યારે તે જ નાટયશાળા અરમણીક થઈ જાય છે. ૨ “નયા રુકુવાડે છે जइ भिजइ, पीलिजइ खन्नइ पिजइ, दिज्जइ, तयाण इक्खुवाडे रमणिज्जे भवइ, નવા વાડે જો છિન્ન જાવ તા લુવા કરણબિન્ને મવડું રૂ” આ પ્રમાણે હે પ્રદેશિન્ ! જ ત્યાં સુધી ઇક્ષુ શેરડીના ખેતરમાં શેરડી કપાતી રહે છે, પાંદડાઓ વગેરેની સાફસૂફી થતી રહે છે, યંત્રમાં નાખીને તેમાંથી રસ નીકળતો રહે છે, તૈયાર થયેલ ગોળ ત્યાં લેકે વડે ચખાતે રહે છે, ત્યાંથી પસાર થતા લેકે શેરડીમાંથી નીકળેલ રસ પીતા રહે છે, તથા મળવા માટે આવનારાઓને શેરડી અપાતી રહે છે ત્યાંસુધી તો તે ઈક્ષવાટ રમણીય રહે છે અને જયારે તે ઈક્ષવાટમાં પૂર્વોકત શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ બધી ક્રિયાઓ બંધ થઈ જાય છે ત્યારે તે ઈક્ષુવાટ અરમણીય લાગવા માંડે છે. નથાળ રવસ્ત્રવાડે સંસ્કૃતમ–ઝિરૂ, ઉત્તિરૂ, વરૂ, ગિરૂ, તથા નવवाडे रमणिज्जे भवइ, जयाण खलवाडे णो उच्छब्भइ, जाव-अरमणिज्जे भवइ ४' આ પ્રમાણે છે પ્રદેશિન્ ખળામાં જ્યાં સુધી ધાન્યના ઢગલાઓ રહે છે, કણસલાં ગૂંદીને અનાજ કઢાતું રહે છે, અનાજ ઉપણાતું રહે છે, ત્યાંના રખેવાળ માટે ત્યાં પહોંચાડેલું ભેજન જમાતું રહે છે, બીજાઓને ત્યાં જ્યાં લગી અનાજ વગેરે અપાતાં રહે છે ત્યાં સુધી તે ખળું રમણીય લાગે છે. અને જ્યારે આ બધું કામ બંધ થઈ જાય છે, ત્યારે તે અરમણીય લાગવા માંડે છે. ૪ અને તેજ પૂરી ! વુિં बुच्चइ-मा ण तुम पएसी ! पुाव्य रमणिज्जे भवित्ता पच्छा-अरमणिज्जे भविजासि ન વાસવા ગાર વધારે વા” એટલા માટે પ્રદેશિન્ ! મેં આમ કહ્યું છે કે તમે પહેલાં રમણીય થઈને પછી અરમણીય બનશે નહિ. જેવી રીતે વનખંડ યાવત ખળું થઇ જાય છે. ટીકાર્થ–સ્પષ્ટ છે. અહીં “ ના સ્થાને “ આદેશ થયે છે. સંસ્કૃત માં એની છાયા “શન્ન હોય છે. કેશીએ આ સૂત્ર વડે પ્રદેશી રાજાને પહેલાં રમણીય થઈને પછી અરમણીય થઈ જનારા વનખંડ વગેરેને દષ્ટાંત રૂપમાં આપીને આ સમજાવવામાં આવ્યુ છે કે તમે એવા થશે નહિ. સૂ. ૧૫લા શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ “તy i સી ઉં” રૂસ્થતિ ભારદ્દબા. સૂત્રાર્થ– an r” ત્યાર પછી “Uપ્રદેશી રાજાએ કિં ઉમામi વં વાસ" કેશ કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું. “ળો રવ મતે ! રહું पुचि रमणिज्ज भवित्ता पच्छा अरमणिज्जे भविस्सामि जहा वणसंडेइ वा जाव વિવારે વા' હે ભદંત ! હું પહેલાં રમણીય થઈને હવે વનખંડ કે યાવત્ ખળાની જેમ અરમણીય થઈશ નહિ. “બë સેવિયા નથી પરંવાડું સંક્ષિસારું વત્તાર માને રિસામિ” હું વેવિકા નગરી પ્રમુખ સાત હજાર ગામને ચાર ભાગમાં વિભાજિત કરીશ, “ મા વાણસ હસ્ત્રફસામ” આમાંથી એક ભાગ બેલ (સેના) અને વાહન માટે આપીશ. “જે મજેદારે મિક્સમ” બીજો ભાગ કોઠાગારમાં પ્રજા પાલન માટે જુદે રાખીશ. “ મા વિતેરસ પુજ્ઞામિત્રીજા એક ભાગને હું અન્તઃપુરની રક્ષા માટે આપીશ. “mi માગે મમીયં મારા વરસામિ” ચોથા એક ભાગથી હું એક વિશાળ ફટાગાર શાળા બનાવડાવીશ. “તત્યે વર્દિ પુર્દિ નિમરૂમवेयणेहिं विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेत्ता बहूणं समणमाहणમિપુયા વંથિથરિયા પરમાણમા” તેમાં ઘણા પુરૂષોને હું પગાર આપીને નીમીશ. તેઓ ત્યાંજ જમશે. તે માણસ પાસેથી હું વિપુલ માત્રામાં અશન-પાનખાદિમ-સ્વાદીમરૂપ ચારે પ્રકારના આહારે તૈયાર કરાવડાવીશ. પછી ઘણુ શ્રમણ માહણ ભિક્ષુક માટે તેમજ પથિકરૂપ પ્રાણિકને તે આહાર આપતે ઘઉં હું सीलव्वयगुणव्वयवेरमणव्वयपच्चक्रवाणपोसहोंववासेहिं अप्पाणं भावेमाणे વિરામ ત્તિ વ નામેવ વિલં પમ્પ તામેવ વિસં ઘણુ શીલવતેથી ગુણવ્રતાથી, પ્રત્યાખ્યાન અને પૌષધપવાથી આત્માને હું વાસિત કરતા રહીશ. આ પ્રમાણે કહીને પ્રદેશી રાજા જે દિશા તરફથી આવ્યા હતા તે દિશાએથી જ જ રહ્યો. 1 ટીકાર્થ–સ્પષ્ટ જ છે. પ્રદેશ રાજાએ આ સૂત્રવડે જે પિતાને અભિપ્રાય પ્રકટ કર્યો છે તે વનખંડ જેમ પહેલાં રમણીય થઈને પછી અરમણીય થઈ જાય છે તેમ તે થશે નહિ એ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે. પિતાના સાત હજાર ગામોને ચાર ભાગોમાં જે રાજાએ વિભાજિત કર્યા છે તે પણ એ વાતને જ પુષ્ટ કરે છે એમાં શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ દરેકે દરેક વિભાગમાં પિણા બે-બે હજાર ગામ છે. સૈન્યનું નામ બલ અને હાથી ધડા વગેરેનું નામ વાહન છે. પ્રજાનું સારી રીતે પાલન થઈ શકે તેટલા માટે તેણે એક ભાગ કેશ-ભંડારમાં મૂકી છે. “મિસજિ” ની સંસ્કૃત છાયા ક્ષેર્યામિ' છે. ક્ષિપ ને પ્રાકૃતમાં છુભાદેશ થયે છે ભૂતિ શબ્દનો અર્થ જીવિકા ભકત શબ્દને અર્થ આહાર અને વેતન શબ્દનો અર્થ પગાર છે. પથિક પ્રાથૂર્ણ(અતિથિરૂપ મહેમાન)થી પથિકરૂપથી પ્રાપૂર્ણ (મહેમાન) લેવામાં આવ્યાં છે. સંબંધને આશ્રિત કરીને પ્રાપૂર્ણ લેવામાં આવ્યાં નથી. સુ. ૧૬ "तएणं पएसी राया' इत्यादि સૂત્રાર્થ–‘તpu' ત્યાર બાદ (પૂરી રક્ષા કરી પ્રદેશ રાજાએ બીજા દિવસે ગાવ તેવા ગરું તે યાવતુ તેજથી જ્યારે સૂર્ય પ્રકાશિત થઈ ગયા ત્યારે “સેવિ પવાડું સત્તામિલદારું વત્તરિ મU વીરુ વેતાંબિકા પ્રમુખ સાત હજાર ગામને ચાર ભાગોમાં વહેંચી નાખ્યા. “ મા વઢવાણ gઆમાં એક ભાગ-બલ-વાહન માટે આ બનાવ કારસારું વર” યાવત્ ચોથો ભાગ કૂટાગારશાળા બનાવવા માટે આવ્યું. “તત વહેં पुरिसेहिं जाव उवक्खडावेत्ता बहण समण० जाव परिभाएमाणे विहरई" જ્યારે કૂટાગારશાળા તૈયાર થઈ ગઈ ત્યારે તેમાં તેણે ઘણા પુરૂષે વડે વાવત ચારે જાતને અશન આહાર બનાવ ાવ્યા અને તેનાથી ઘણું શ્રમણ વગેરેને પ્રતિલાભિત કર્યા. "तए ण से पएसी राया समणावास ए जाव अभिगयजीवाजीवे जाव विहरइ" ત્યાર પછી તે પ્રદેશ રાજા શ્રમણોપાસક થઈ ગયે, જીવતત્વ અને અજીવત્ત્વના સ્વરૂપને સારી રીતે જ્ઞાતા થઈ ગયે વગેરે. “Mમિડું ર જ પસી રાધા સમોवासए जाए तप्पभियं च ण रजच रटुं च, बलं च वाहणं च, कासं च, कोहागारं च, पुरं अंतेउरं च, जणवयं च अणाढायमाणे यावि विहरई" હવે તે પ્રદેશી રાજાએ જે દિવસથી શ્રમણે પાસક થયે, તે જ દિવસથી પિતાના રાજ્ય તરફ, રાષ્ટ્ર તરફ, સેના તરફ, વાહન તરફ, ભંડાર (કેષ) તરફ કેષ્ઠાગાર પ્રતિ, અંતઃપુર પ્રતિ અને જનપદ પ્રતિ ઉપેક્ષા ભાવ ધારણ કરી લીધો. ટકાથ-આ સૂત્રને સ્પષ્ટ જ છે. અહીં યાવત્ પદથી “ર નવ” ના આ યાવતુ પદથી ૧૫૯ મા સૂત્રમાં જે પાઠ એના વિષે ગૃહીત થયે છે તે જાણો, શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ “ના નરસા માં આવેલ યાવત્ પદથી ૧૬૨ માં સૂત્રમાં જે પાઠ છે તેનું ગ્રહણ કરવામાં આવું છું. આ પ્રમાણે “ર નાવ માં આવેલ યાવત પદથી ૧દરમાં સૂત્રમાં કથિત આ વિષયના પાઠનું ગ્રહણ થયું છે. ૧૬૧ "तएण तीसे सूरियकताए देवीए” इत्यादि। મૂલાઈ–“તY T” ત્યાર પછી “તીસે રિપતા ” તે સૂર્યકાંતા દેવીને “ઘારે ગડસ્થિg Hવ સમુપ્પનિરથા” આ જાતને આધ્યાત્મિક યાવત વિચાર ઉત્પન્ન થયે. “ષમાં પર 1 સમાવાસા =” જે દિવસ થી પ્રદેશી રાજા શ્રમણોપાસક થયા છે, “તપૂમિ ર ' નું ” તે જ દિવસથી તેમણે રાજય પ્રતિ, રાષ્ટ્રના પ્રતિ, યાવત અંતપુર પ્રતિ તેમજ મારા પ્રતિ અને જનપદ–દેશના પ્રતિ ઉપેક્ષા ધારણ કરી લીધી છે. “તેં સેંશ રજુ ને પnf૪ રા केण वि सत्थप्पओगेण वा अग्गिप्पआगेण वा-मंतप्पआगेण वा विसप्पओમેળવા દત્તા રિત મા વિત્ત” એથી મારા માટે હવે એજ ઉચિત છે કે હું પ્રદેશી રાજાને કોઈ શસ્ત્રના પ્રયોગથી કે અગ્નિના પ્રયોગથી કે મંત્રના પ્રગથી કે વિષના પ્રયોગથી મારી નાખીને સૂર્યકાંત પુત્રને રાજપાલને બેસાડીને “સવ ઉન્નસિf Rારેમાળા પાના વિત્તિઃ ત્તિ શું વુિં સંપદે પિતેજ રાજ્ય લક્ષમીને ઉપભોગ કરીને તેનું રક્ષણ કરતાં આનંદપૂર્વક સમય પસાર કરૂં. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. “ફિત્તા રિશd ગુમાર સદ્દો” આ જાતનો વિચાર કરીને પછી તેણે પિતાના સૂર્યકાંત પુત્રને બોલાવ્યા. સદાવિત્તા પર્વ વઘાસી” બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું. “ઘમિડું છું पएसी राया समणोवासए जाए तप्पभिई च ण' रज्जं च जाव अंतेउरं च નાવ૬ ૨ માસ જામમોજે મહાથમાણે વિદર જે દિવસથી પ્રદેશી રાજા શ્રમણોપાસક થયા છે તે દિવસથી તેમણે રાજય તરફ, યાવત્ અંત:પુર તરફ જનપદ તરફ, મનુષ્યભવ સંબંધી કામગ તરફ ધ્યાન આપવું બંધ કર્યું છે. શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ એટલે કે તેઓ હવે આ બધી વસ્તુઓને આદરની દષ્ટિએ જોતા નથી. “તેં સે खलु वि पुत्ता ? पएसिं राय केणइ सस्थप्पओगेण वा जाव उद्दवित्ता सयમેવ જ્ઞાસિર જારેમાસ પામીસ વરિત્તા” એથી હે પુત્ર ! હવે એજ ઉચિત જણાય છે કે તમે પ્રદેશી રાજાને કઈ પણ શસ્ત્રના પ્રવેગથી કે યાવત્ વિષ પ્રયોગથી મારી નાખ્યો અને પિતે રાજયલક્ષ્મીને ઉપલેગ કરે, તેનું રક્ષણ કરે. "तए ण सूरियकंते कुमारे सरियकताए देवीए एवंवुत्ते समाणे सूरियकंताए देवीए एयमढे णो आढाइ, णो परियाणाइ, तुसिणीए संचिट्टइ" આ પ્રમાણે સૂર્યકાન્તા દેવી વડે કહેવાયેલ સૂર્યકાંત કુમારે તેની વાત પ્રત્યે આદર બતાવ્યો નહિ અને તેની વાતની તેણે અનુમોદના પણ કરી નહિ પણ તે તેની સામે મૂંગો થઈને ઉભે જ રહ્યો. “તg તીખ શરિરાજી મેરા વર્ષારિનાવ સપુષ્કષ્કિારથા? ત્યાર પછી તે સૂર્યકાંતા દેવીને આ જાતને આધ્યાત્મિક યાવત સંકલ્પ-વિચાર ઉત્પન્ન થયે કે “માળે રિતે ફુમારેपएसि स रणो रहस्सभेयं करि सइ त्ति कटु पएसिस्स रणो छिद्दाणिय मम्म:णिय रह साणिय, विवराणिय अंतराणिय पडिजागरमाणी पडिजागरमाणी વિદg" સૂર્યકાંત કુમાર પ્રદેશ રાજ્યની પાસે એટલે કે પ્રદેશ રાજાને મારી આ વાત કહી દે નહિ એથી તે પ્રદેશી રાજાના છિદ્રોને, દેને, મને, કુકૃત્યરૂપ લક્ષણને, રહસ્યને, એકાન્ત સ્થાનમાં સેવિત નિષિદ્ધિ આચરણને, વિવરેને, નિર્જન સ્થાને અને અવકાશ લક્ષણરૂપ અન્તરેને બહુજ સાવધાનીપૂર્વક વારંવાર જોવા લાગી. એટલે કે બધી હિલચાલ પર દૃષ્ટિ રાખવા માંડી. ટકાર્થ–સ્પષ્ટ જ છે. “ગરિચT નાવમાં આવેલા યાવત્ પદથી “જિનિતા. વસ્થિત ચિંતા મનોકાતઃ સંજ” આ પદોને સંગ્રહ થયો છે, આ પદને અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. “નં ર નાર ” માં આવેલ યાવત પદથી શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨ ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ ‘વર્લ્ડ વાહન જોષ જોઇાનાર પુરું આ પદોના સંગ્રહ થયા. અન્ત:પુર શબ્દથી અન્તઃપુરસ્થ પરિવારનુ ગ્રહણ થયું છે. તેમજ જનપદથી વિજિત (જીતેલા)દેશના અથ લેવામાં આવ્યા છે. આ સૂત્રના ભાવાર્થ આ પ્રમાણે છે કે જયારે સૂર્યકાંતા દેવીએ આ વાત જાણી લીધી કે પ્રદેશી રાજા શ્રમણેાપાસક થઈ ગયા છે અને પેાતાના ખલવાહન વગેરેની સભાળ રાખતા નથી અને મારી તરફ પણ તેનું ધ્યાન નથી ત્યારે તેના મનમાં તે કાંટાને દૂર કરવાના વિચાર ઉત્પન્ન થયા કે ગમે તે રીતે અગ્નિપ્રયાગથી, કે શસ્ત્રાદિ પ્રયાગથી આ રાજાને મારી નાખવા જોઇએ તથા તેની ખાલી પડેલી જગ્યાપર સૂર્યકાંત પુત્રને ગાદીએ બેસાડવા જોઇએ. આમાં જ હવે રાજયની ભલાઈ છે, આમ વિચાર કરીને તેણે પુત્રને ખેલાવ્યા. અને પેાતાના આ જાતના વિચાર। તેની સામે સ્પષ્ટ કર્યા. પણ પુત્રે આ વાતને સારી માની. નહિ ત્યારે સૂર્યકાન્તાના મનમાં આ જાતના વિચાર થયા કે મારી આ વાત એ પ્રદેશી રાજા સામે પ્રકટ કરી દેશે તે શુ થશે ? એટલા માટે તે હવે પ્રદેશી રાજાના છિદ્રો વગેરે જોવા લાગી. ાસ. ૧૬૨ા “તણ ઊંઘરિયજંતા દેવી” રૂસ્થતિ । મૂલાં—‘તન” ત્યાર પછી “પૂરિયજંતા તેના સૂર્યકાંતા દેવીએ– ‘“અનવાયાર્ ” કોઇ એક દિવસે ‘‘સરસ રત્નો” પ્રદેશી રાજાને “અંતર નાળરૂ" ષષ્ઠ પારણાને અવસર રૂપ અંતર (તક) જાણી લીધે અને વ્રતાવાળવામસાઇમસવ થયાંધમા તેનુ વિસગો પ ં.' અશન, પાન, ખાદ્ય અને રવાદ્યરૂપ આહારોમાં તેમજ વસ્ત્ર ગન્ધ માલા અલકારામાં વિષ સ’પ્રયાગ કરી દીધેા. "पए सिरस रणो व्हायरस जाव सुहासणवरगयस्स ते विससंजुत्ते असणवाणखाइमसाइमसव्ववत्थग धमल्लाल कारे નિતિરેક' પ્રદેશી રાજા જ્યારે સ્નાન કરીને યાવત્ સુખદરૂપ શ્રેષ્ઠ આસન પર આસીન હતા ત્યારે તેમના માટે તેણે તે વિષસ'પ્રયુકત અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ આહાર પીરસ્યું, તેમજ પહેરવા માટે વસ-ગન્ધ-માળા અને અલંકારો આપ્યાં. ‘લઘુ ” તફ્સ પત્તરસ ફળો તે વિસ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ संजुत्तं असण पाणखाइम साइम आहाग्माणस्स समाणस्स सरिरंसि वेयणा पाउब्भू उजला विउला पगाढा कक्कसा- डुया-परुसा-नि-चंडा तिवा-दुक्खाકુમા–હિરાણાં- વિનરરિસરી હાર્વતે વાવં વિહરૂ” ત્યાર પછી તે પ્રદેશી રાજાના શરીરમાં તે વિષ સંપ્રયુક્ત આહાર કરવાથી વેદના ઉત્પન્ન થઈ ગઈ. આ વેદના ઉજજવળ હતી,દુ:ખદ હોવાથી સુખ રહિત હતી, વિપુલ હતી, સમરત શરીરમાં વ્યાપ્ત હેવાથી વિસ્તીર્ણ હતી, પ્રગાઢ હતી; કર્કશકઠેર હતી જેમ કઠેર પથ્થરની રગડ શરીરના સંધિ ભાગોને તેડી નાખે છે, તેમ તે વેદના પણ આત્મ પ્રદેશેને તેડતી હતી. એથી જ એને કર્કશ કહેવામાં આવી છે. અપ્રીતિજનક હોવાથી એ કટુક હતી, મનમાં અતિ રૂક્ષતાજનક હેવાથી પુરૂષ હતી, ૨ નિષ્ફર હતી, અશક્ય હતી, ચંડ રોદ્ર તીવ્ર તીણ હતી, દુખદ સ્વરૂપ હોવાથી દુ:ખરૂપ હતી, ચિકિત્સાથી પણ દુર્ગમ હતી એથી તે દુર્ગ હતી, ઇંસહ હેવાથી દુરધ્યાસ હતી, આ જાતની વેદના ઉત્પન્ન થઈ હોવાથી તે રાજા પિત્તજવરાકાન્ત શરીરવાળો થઈ ગયા. અને તેના આખા શરીરમાં બળતરા થવા માંડી. ટીકાથ–સ્પષ્ટ જ છે. આ સૂ. ૧૬૩ "तए णं से पएसी राया' इत्यादि મૂલાર્થ ‘તti’ ત્યાર પછી “જે સી ' તે પ્રદેશ રાજા “સૂરિ | રે લત્તાજ તપતું ગણિત્તા' સૂર્યકાના દેવીએ આ બધું કર્યું છે. આમ જાણવા છતાંએ “રાજતા લg મviા વિ અથવુસમાપ નેવ સહેંસારા તેવ વવચ્છ તે સૂર્ય કાંતા દેવી પ્રત્યે મનથી પણ દ્વેષભાવ ન કરતાં જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયે. (સારું મન્ને) ત્યાં જઈને તેણે પિષધશાળાની પ્રમાર્જના કરી. “ફરારા મ િવૃદિરેક ઉચ્ચાર-પ્રસવણ ભૂમિની શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રતિલેખના કરી. “દમાંથા સં ” અને પછી દર્ભનું આસન ત્યાં પાથર્યું. મસંથા તુ તેને પાથરીને તે તેના પર ઉસે થઈ ગયે. “પુરામિરે સંઘથિંનિત ને ત્યાં આરૂઢ થઈને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને પર્યકાસનથી બેસી ગયો. “રયપરિટ્ટિ સિરસાવ જ થઈ લા િ gવં વાસી અને બંને હાથની અંજલિ બનાવીને અને તેને મસ્તક પર ફેરવી તે આ પ્રમાણે કહેવા લાગ્યો. “નધુ સદંતર ઘr નાવ સંપત્તા નમોજુ સિક ર લુમારસમસ મમ ધર્મરાક્ષ ધમોરાર” અ ત ભગવંતને મારા નમસ્કાર છે, મારા ધર્મોપદેશક ધર્માચાર્ય કેશીકુમાર શ્રમણને મારા નમસકાર છે. “વંતરિ જે માવતે તથi ” અહીં રહીને હું ત્યાં વર્તમાન ભગવાનને વંદન કરૂં છું. "grણ૩ જે અર્વ તથાઈ જયં ત્તિ વ વંg, ન રૂ” ત્યાં રહેતાં ભગવાન મને અહીં જુએ. આ પ્રમાણે કહીને તે પ્રદેશી રાજાએ તેમને વંદન કર્યા, નમસ્કાર કર્યા. “પુત્ર પિ જ મા વેદિકુમારસમणस्स अंतिए थूलपाणाइवाए पञ्चक्खाए, जाव थूल परिग्गहे पञ्चक्खाए" પ્રમાણે વિચાર કરીને ‘વાસોચકિતે માહિરે માણે જ રિચા લો છે રિયામે વિમા ૩વવાયરમ વત્તાપ કરવ-ને” તેણે પહેલાં ગુરૂની સામે જે અતિચારોનું પ્રત્યાખ્યાન કર્યું હતુ હવે તેમને ફરી એકરણ વિષયથી અતિક્રાંત કરીને-એટલે કે “આલેચનાપૂર્વક મિથ્યા દુષ્કૃત આપીને ચિત્તની સમાધિ પ્રાપ્ત કરું છું. અને આવી સ્થિતિમાં તે કાલમાસમાં કોલ કરીને સૂર્યાભવિમાનમાં ઉપપાત સભામાં દેવ પર્યાયથી જન્મ પામ્યા. ટીકાથ–પ્રદેશી રાજાએ જ્યારે આ વાત જાણું કે મારી રાણી સૂર્યકાન્તાએજ મને મારવા માટે વિષ આપ્યું છે અને મારી આ દશા કરી છે. તે તે પરિસ્થિતિ માં પણ સૂર્યકાન્તા પ્રત્યે અઢષભાવથી વ્યવહાર કરીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પૌષધશાળાની પ્રાર્થના કરી. ઉચ્ચારપ્રસવણ ભૂમિની પ્રતિ લેખના કરી અને દર્ભ સસ્તારક પાથર્યો ત્યારપછી તે તેની ઉપર પૂર્વ દિશા તરફ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે વિચાર કરીને 'आलोय पडिकंते समाहिपत्ते कालमासे कालं किञ्चा સૌદર્ભે વળે સરિયામે વિમાળે વવાયત્તમા તૈવત્તા જીવને તેણે પહેલાં ગુરૂની સામે જે અતિચારોનું પ્રત્યાખ્યાન કર્યું હતુ હવે તેમને ફરી અકરણ વિષયથી અતિક્રાંત કરીને-એટલે કે ‘આલોચનાપૂર્વક મિથ્યા દુષ્કૃત આપીને ચિત્તની સમાધિ પ્રાપ્ત કરૂ છું.' અને આવી સ્થિતિમાં તે કાલમાસમાં કાલ કરીને સૂર્યભવિમાનમાં ઉપપાત સભામાં દેવ પર્યાયથી જન્મ પામ્યા. ટીકા પ્રદેશી રાજાએ જ્યારે આ વાત જાણી કે મારી રાણી સૂર્યકાન્તાએજ મને મારવા માટે વિષ આપ્યુ છે અને મારી આ દશા કરી છે. તે તે પરિસ્થિતિ માં પણ સૂર્યકાન્તા પ્રત્યે અદ્વેષભાવથી વ્યવહાર કરીને જયાં પૌષધશાળા હતી ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પૌષધશાળાની પ્રમાના કરી.ઉચ્ચારપ્રસવ ભૂમિની પ્રતિ લેખના કરી અને દસ'સ્તારક પાથર્યાં ત્યારપછી તે તેની ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને પ કાસનની મુદ્રામાં બેસી ગયા ત્યાર બાદ તેણે બન્ને હાથેાની અંજલિ અનાવી અને તેને મસ્તક પર ફેરવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. અહીં તેાને નમસ્કાર છે, અહીં યાવત્ પદથી “નમોશુ” પૂરાપાઠ તે એલ્યે એ વાત સમજવી જોઇએ. આ પ્રમાણે કહેતાં કહેતાં તેણે આ પ્રમાણે કહ્યું કે મને ધર્મોપદેશ આપનાર મારા ધર્માચા કેશીકુમાર શ્રમણને મારા નમસ્કાર છે. તેએ અહીં હમણા વિદ્યમાન નથી છતાંએ તેઓશ્રી જયાં વિરાજતા હાય હું અહીં રહીને તેમને નમસ્કાર કરૂ છું. ત્યાં રહેતા તે ભગવાન કેશીકુમારશ્રમણ અહીં રહેલા મને જુવે. આ પ્રમાણે કહીને તેણે તેમને વંદન કરી નમસ્કાર કર્યાં. વંદન તેમજ નમસ્કાર કરીને તે આમ કહેવા લાગ્યા કે મે' પહેલાં પણ કેશીકુમારશ્રમણની પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું" છે. ચાવત સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કર્યું છે, થૂલ અદાત્તાદાનનુ” પ્રત્યાખ્યાન કર્યું" છે અને સ્થૂલ પરિગ્રહનુ' પ્રત્યાખ્યાન કર્યું છે. હવે હું તેજ કેશી કુમારશ્રમની પાસે તેમની આજ્ઞાને વશ હોવાને લીધે તેઓ મારી પાસે જ છે એમ માનીને સમસ્ત પ્રાણાપિતતનું પ્રત્યાખ્યાન કરૂ છું. સમસ્ત મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરૂં છું. સમસ્ત અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરૂં. છુ અને સમસ્ત પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરૂ' છું. તેમજ ક્રોધનુ યાવત્ માન માયા લાભ રાગ દ્વેષ કલહનું પ્રત્યા ખ્યાન કરૂ છે, પૈશૂન્ય પરિવાદ અરતિ માયા મૃષા અને મિથ્યાદશનશલ્યનું પ્રત્યાખ્યાન કરૂ છુ. તેમજ સમસ્ત અશનનું પાનનુ', ખાદ્યનું, સ્વાઘનું, યાવત્ જીવન પ્રાણ ધારણ પન્ત વિસર્જન કરૂ છુ, તેમજ કાન્ત ઇત્યાદિ વિશેષણાથી યુકત જે શરીરની મે શીતેાધ્યુ વગેરે પરીષહાથી સર્પાદિકૃત ઉપસોથી અને કશ કઠાર વગેરે સ્પર્શોથી-એએ આ શરીરને સ્પર્શે નહિ એ ઇચ્છાએ રક્ષા કરી’ આના પણ હવે 'તિમ શ્વાસેાછવાસ સુધી પરિત્યાગ કરૂ' છું. તાત્પર્ય આ પ્રમાણે છે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ કે મેં આ શરીરને કાંત, પ્રિય, મનેઝ, મન આમ, ધર્યસ્વરૂપ, વિશ્વાસ એગ્ય, સંમત-અનુત્તમ તેમજ બહુમત જા અને રત્ન મૂકવાની પેટીની જેમ બહુ મૂલ્યવાન માન્યું એથી જ આની મેં બધી રીતે સંભાળ રાખી. આને ઠંડીથી પીડા ન થાય, ઉષ્ણતાથી સંતાપ ન થાય, સુધાથી કષ્ટ ન થાય, તરસથી વ્યાકુળ ન થાય સર્પાદિકૃત ઉપદ્રવથી આ પીડિત ન થાય રે વડે આ આફતમાં ન ફેંસાઈ પડે, દેશ-મશક આને કષ્ટ ન આપે વાત સંબંધી રેગાતક-જ્વરાદિ રોગ, સઘોઘાતિ ચૂલાદિકથી આ શરીર દુ:ખિત ન થાય, પૈતિક સ્લમ્બિક, સાનિપાતિક રાગાતંક આ શરીરને મલિન ન કરે, કર્કશ કઠોર વગેરેના સ્પર્શથી એના સૌન્દર્યનું અપહરણ ન કરે આ પ્રમાણે મે બધી રીતે આ શરીરની ખૂબ રક્ષા કરી હતી પણ હવે હું આ એવા પ્રિય શરીરની સાથે પિતાને સંબંધ જીવનના અંતિમ ક્ષણ સુધી છોડી દઉં છું. આમ વિચાર કરીને તે પ્રદેશી રાજા આચિત પ્રતિકાત થઈને સમાધિમાં તલ્લીન થઈ ગયા અને કાલ માસમાં મરણ પામીને સૂર્યાભવિમાનમાં ઉપપાત સભામાં દેવ પર્યાયથી ઉત્પન્ન થયે. સૂ.૧૬૪ પ્રદેશ રાજાનું વર્ણન સમાપ્ત. પ્રદેશી રાજાના જીવ-સૂર્યાભદેવનું આગામી ભવનું વર્ણન.” "तएणं से सरियामे देवे अहुणोववन्नए" इत्यादि. મૂલાર્થ–“તws રિલામે ” ત્યાર પછી ઉત્પન્ન થતાં જ તે સૂર્યાભદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી યુકત થઈ ગયે. “તં કદા–, સાર પ. પિઝા, શાળા જ પત્ત, મમUપss” તે પાંચ પપ્તિઓ આ પ્રમાણે છે-આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પ્રર્યાપ્તિ, શ્વાસ ૨છવાસ પર્યાપ્તિ અને ભાષા મન: પર્યાપ્ત “R Uર્ષ વહુ મો! રિયમે વેળ ઢિવાવિ-દ્વિવ્યાઃ વઝુરિ દેવાળુમાર મિસ ના આ પ્રમાણે તે સૂર્યાભદેવે પ્રદેશ રાજાના ભવમાં આસ્તિક ભાવપૂર્વક શ્રાવક ધર્મની આરાધના કરી હતી અને પછી આલોચિત પ્રતિકાત થઈને તે સમાધિ પ્રાપ્ત થયો હતો. આ બધા કારણોથી તેણે સૂર્યાભદેવના પર્યાયમાં દિવ્ય દેવદ્ધિ વિમાનાદિ દિવ્યદેવદ્યુતિ શરીરાભરણાદિ કાંતિ અને દિવ્ય દેવાનુભાવ દેવપ્રભાવ ઉપાર્જિત કર્યા છે, મેળવ્યાં છે. સ્વાધીન બનાવ્યાં છે. અને તેને ભાગ્યરૂપ હોવાથી સારી રીતે તેનો ઉપભેગ કર્યો છે. ટીકાર્થ સ્પષ્ટ છે. પાંચ પ્રકારની પર્યાસિઓનું સ્વરૂપ પહેલા ૮૩ માં સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યુ છે. ૧૬પા શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ "सरियाभस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता" इत्यादि. મૂલાથ–પ્રશ્ન “રિયામ સ i મતે ! (વસ વિશે જા દિડું પumત્તા હે ભદન્ત ! સૂર્યાભદેવની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે ? ઉત્તર–“નોરમા ? વારિ પરિવમા ટિ guત્તા-” હે ગૌતમ! સૂર્યાભદેવની સ્થિતિ ચાર૫લ્ય પમ જેટલી કહેવામાં આવી છે. પ્રશ્ન-સે મેતે ! રિયા સેવે તાળો દેવો आउक्वएण भवक्रवएण ठिइक्खएण अणं तर चयं चइत्ता कहिं गमिहिइ #fહું હવાન્નિફિ” હે ભદત ! તે સૂર્યાભદેવ તે દેવકથી આક્ષય-ભવક્ષય અને સ્થિતિશય પછી દેવ શરીરને ત્યજીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ? ઉત્તર"गोयमा ! महाविदेहे वासे जाणि इमाणि कुलाणि भवंति, तं जहा-अढाई दित्ताई विउलाहिं वित्थिन्न विउलभवणसयणासणजाणवाहणाइंबहुधण बहुजायरूव रययाई" હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જે કુલે છે-જે આલ્ય છે, દીપ્ત છે, વિપુલ છે, વિસ્તીર્ણ ભવવાળા છે, વિસ્તીર્ણ વિપુલ શયનાસનવાળાઓ છે, વિરતીર્ણ વિપુલ યાન-વાહન વાળાઓ છે, બહુધન સંપન્ન છે, બહુતર જાતરૂપવાળા છે, બહુરજતવાળા છે. "आओगपओगसंपउत्ताइ विच्छड्डियपउरभत्तपाणाई, वहुदासीदासगो મહિસાગgયાણું, વકાસ શારિ મૂકાર” તેમનાથી આગ પ્રગ વ્યાપૃત થતો રહે છે, દીનજને માટે જ્યાંથી પ્રચુર માત્રામાં ભક્ત-પાન પ્રાપ્ત થતાં રહે છે, જેમની પાસે દાસીદાસ ઘણી સંખ્યામાં સેવા–ચાકરી કરવા ઉપસ્થિત રહે છે, જ્યાં પુષ્કળ માત્રામાં ગાય મહિષ અને અન્ય, મેષ વગેરે પશુઓ વિદ્યમાન રહે છે, તેમજ કાંઈ પણ માણસ જેમને અનાદર કરી શકતો નથી. “તત્ય અને સિ ઉગ્નિ પુત્તત્તાપ પચાવીરૂH” તે કુલેમાંથી તે કોઈ પણ એક કુલમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ટકાર્થ ગૌતમ સ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદંત ! સૂર્યાસ દેવની સ્થિતિ કેટલા કાલની કહેવાય છે? એના ઉત્તરમાં પ્રભુએ કહ્યું-ગૌતમ! સૌ ધર્મ દેવલેકમાં સૂર્યાભદેવની સ્થિતિ ચાર પલ્યોપમ જેટલી કહેવામાં આવી છે. ત્યારપછી ગૌતમે ફરી પ્રભુને પ્રશ્ન કર્યો કે હે ભદંત ! જ્યારે સૂર્યાભદેવના દેવ સંબંધી આયુકર્મના દલિકેની નિર્જરા થઈ જશે. ભવક્ષય-દેવભવરૂપ ગત્યાદિ કમની નિજર થઈ જશે, તેમજ સ્થિતિક્ષય સૌધર્મ ક૯૫માં સૂર્યાભવિમાનમાં કેટલાક દેવેની ચારપત્રેપમ જેટલી સ્થિતિમાં કહેવાય છે, તેમાં સૂર્યદેવની પણ ચાર૫ત્રેપમ જેટલી સ્થિતિ કહેવાય છે તે પણ જ્યારે પીત થઈ જશે, ત્યારે તે દેવ શરીર ત્યજીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? એના જવાબમાં પ્રભુએ કહ્યું હે ગૌતમ! સૂર્યાભદેવને જીવ સૌ ધર્મ દેવ લેકથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે કુલે આવ્ય-સમૃદ્ધ છે, શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૨ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ દીસ-પ્રશંસનીય હાવાથી ઉજ્જવળ છે, વિપુલ–પરિવાર વગેરેના લાકોની દૃષ્ટિએ વિશાળ છે. ક્ષેત્રની અપેક્ષાએ વિસ્તી છે, સંખ્યાની દૃષ્ટિએ પ્રચુર ગ્રહાવાળા છે, વિસ્તણુ વિપુલ શયન શય્યા અને આસના વાળા છે, પીઠ લક વગેરેવાળા છે, ગજ અશ્ર્વ વગેરે રૂપ વાહના વાળા છે, તેમજ પ્રચુર ગરિમ ધરિમ મેય પરિચ્છેદ્યરૂપ ધનવાળા છે, પ્રચુર જાતરૂપ-સુવર્ણવાળા છે, પ્રચુર રજત-ચાંદીવાળા છે, તથા અલાભરૂપ પ્રયાગ જેમનાથી વ્યાવૃત થયેલ છે, ઉદાર બુદ્ધિથી જેઓ પુષ્કળ અન્નપાન બનાવડાવે છે અને જમ્યા પછી પણ ત્યાં અવશિષ્ટ રહે છે એટલે કે ગરીમાને આપવા માટે જેઓ પ્રચુર અન્નપાન તૈયાર કરાવડાવે છે જેમની પાસે ઘણાં દાસી દાસે છે, ઘણી ગાય તેમજ મહિષ, ગવેલક અજા, મેષ છે અને જે ઘણા માણસે વડે પણ અપારિભૂતછે એવાં કુલામાંથી તે કોઇ એક કુળમાં પુત્રરૂપે જન્મ પામશે ાસૢ૦૧૬૬૫ "त एणं तेसिं दारगंसिं गव्मगय सि चेव समासि इत्यादि । મૂલાણ —‘ત જળ તમ ાનંતિ મયત્તિ ચૈવ સમાળતિ” જ્યારે તે દારક ગર્ભમાં આવશે-ત્યારે તેને ગર્ભમાં આવતાં જ ‘મ્માવિયાં ધર્મે ઢઢા પળ માવિક્સ” માતાપિતાને ધર્માંમાં દૃઢ પ્રતિજ્ઞા થશે. “તળું તમ દ્વાનरस माया नवहं मासाणं बहुपडिपुण्णाण अद्धट्टमाण राई दियाण विइक्कंताणं મુળભાજીપાળિયાયં” નવ માસ અને સાઢા સાત દિવસા જયારે પૂરા થઇ જશે ત્યારે તે દારકની માતા સુકુમાર હાથપગવાળા ‘‘ફ્રીળહિળુળવંચિલિય સીર’ અહીન પરિપૂર્ણ પાંચે ઇન્દ્રિયોથી યુકત શરીર વાળા ‘વયંગળમુખોવવેયું, माणुभ्माण प्यमाणपडिपुण्णसुजायसव्वंगसु दरगं सिसामा कार कंत વિયેત સળ મુખ્ય નાય પયદિત્તિ" લક્ષણ વ્યંજન ગુણાવાળા, માનાન્માન પ્રમાણ પ્રતિપૂર્ણ સુજાત સર્વાંગ સુંદર શરીરવાળા ચન્દ્ર જેવા સૌમ્ય આકારવાળા, કાંત—પ્રિયદર્શન યુકત અને સુરૂપ સપન્ન એવા પુત્રને જન્મ આપશે. ' ટીકા સ્પષ્ટ છે. પ્રસૂ॰ ૧૬૭ણા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૫૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવ કા આગામિભવ કાવર્ણન "तए णं तस्स दारगम्स अम्मापियरो" इत्यादि। મૂલાર્થ—“તર ” ત્યાર પછી “તH વારાણ” તે દારકના “કવિર’ માતાપિતા “જે દિવસે પ્રથમ દિવસે “ટિપટિ” કુલ પરંપરાગત પુત્રજન્મોત્સવ રૂપ વિધિઓ “ઈતિ” કરશે. “તારાવિષે ત્રીજા દિવસે “ર દંarif fi વિસંતિ” ચન્દ્રદર્શન રૂપ અને સૂર્યદર્શનરૂપ ક્રિયાઓ કે જે પુત્ર જન્મત્સવ સમયે કરવામાં આવે છે કરશે, “છ દિવસે નાગરિક નારિ ત્તિ છઠ્ઠા દિવસે રાત્રિ જાગરણ કરશે. “#સમે વિશે વફતે સંપન્ન વારણ વિશે famશ્ચિત્તે વસુ નામ #ા” ગ્યારમો દિવસ જ્યારે પૂરો થશે અને બારમે દિવસ પ્રારંભ થશે ત્યારે તે દિવસે જન્મ સંબંધી અશુચિતાની નિવૃત્તિ થઈ જશે તે પછી “વણે સમન્નિશ્ચિત્ત વિકસાવાઇરવીરૂમ સાઉ# વડા વિસતિ ઘરને શુદ્ધ કરવાનાં કાર્યો કરશે. પહેલાં તેઓ સમ્માર્જની-સાવરણું–થી કચરો સાફ કરશે અને પછી તેને ગોમય વગેરેથી લીપીને સ્વચ્છ બનાવશે. આ પ્રમાણે શુદ્ધિ ક્રિયા થઈ જવા બાદ પછી તે અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર પ્રકારના આહારને બનાવરાવશે. મિત્તળs જિય સT संबंधि परिजणं आम तेत्ता, तओ पच्छा ण्हाया कयवलिकम्मा कय कोउय मंगल Tઇત્તા” ત્યાર પછી તેઓ મિત્રજને જ્ઞાતિજનોને, માતાપિતા વગેરેને, પિતાના પુત્રાદિકને, પિતૃવ્યાદિક સ્વજનેને, સ્વશુર-પુત્ર-વસુર વગેરેને, દાસી દાસ વગેરે પરિજનોને આમંત્રિત કરશે. પછી સ્નાન કરીને બલિકર્મ-કાગડા વગેરે પક્ષીઓને અન્ન વગેરેનો, ભાગ આપશે. કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કરશે. સારું શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ मगल्लाइ वत्थाई पवरपरिहिया अप्पमहग्धाभरणालंकियसरीरा भोयणमडवं सि" પછી રાજયસભામાં જવા માટે પહેરવા ગ્ય શુદ્ધ માંગલિક વસ્ત્રો ધારણ કરશે. ત્યાર બાદ અ૫ભારવાળાં અને વિશેષ કીમતી એવાં અલંકારો ધારણ કરશે. આ પ્રમાણે સર્વ રીતે સુસજજ થઈને પછી તેઓ ભેજન મંડપમાં-ભેજનશાળામાં“Fાસવરના પિતા પોતાના શ્રેષ્ઠ આસને પર બેસીને “તે i મિત્તUT Mયसयणसंबंधिपरिजणेणं सद्धिं विउलं असणं पाणं खाइमं साइम आसाएमाणा વિસના રિમુરેમાળા પરિમાઇHMા વં ચૈવ વિíિત્તિ તે મિત્ર, જ્ઞાતિ, નિજક, રવજન સં બંધિજને અને પરિજનોની સાથે તે વિપુલ અશન પાન ખાદ્ય અને સ્વાદરૂપ ચતુર્વિધ આહારનાં પહેલાં આસ્વાદન કરશે પછી વિશેષ અને સ્વાદન કરશે. તેને સુરૂચિપૂર્ણ થઈને જમશે. પરસ્પર એક બીજાઓને આપશે. जिमियभुत्तुत्तरागया वि य णं समाणा आयंता चोक्खा, परमसुइभूया तमित्तणाइणियग सयणसंबंधि परिजणं विउलेणं वत्थगंधमल्लालंकारेणं सक्कारिस्संति, સંમાણિતિ ભજન બાદ તેઓ પોતપોતાના ઉપવેશન સ્થાન પર બેસીને શુદ્ધ જળથી આચમન કરીને પવિત્ર થશે. આ પ્રમાણે પરમશુચિભૂત થયેલા તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી પરિજનોને વિપુલ વસ, ગંધ, માલ્ય અલંકારથી સંસ્કૃત કરશે. અને સન્માનપૂર્વક તેમને આદર કરશે “સેવ ઉનત્તાક્ષણિક સયાધિપરિવાસ પૂરો પુર્વ વફરિ” પછી તેઓ તે મિત્ર-જ્ઞાતિ નિજક સ્વજન-સંબે ધી પરિજનની સામે આ પ્રમાણે કહેશે–“ના વાણુણઘા ! अम्हं इमंसि दारगसि गभगयसि चेव समाणंसि धम्मे दृढा पइण्णा जाया." હે દેવાનુપ્રિયે ! આ દારક જયારથી અમારા ગર્ભમાં આવ્યું છે ત્યારપછી અમારી મનમાં ધર્મ પ્રત્યે દઢ પ્રતિજ્ઞા જામી છે. “હોય જે લખ્યું પણ તારા દdપણ મેળ” આથી અમારો આ દારક દૃઢ પ્રતિજ્ઞ આ નામવાળે થાય. “ari તરફ રાસ Hiવિજ નામ ઋરિસંસિ પmત્તિ” આ પ્રમાણે તે દારકના માતાપિતા તેનું દઢપ્રતિજ્ઞ એવું નામ રાખશે. “તાળ તરત ગમેपियरो अणुपुव्वेणं ठिइवडियं च १ चंदररियदसणावणियं च २ धम्मजागरिय શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ च ३ नामधिज्जकरणं च ४, परंगमणं च ५, पचंकमणं च ६, पञ्चक्वाणय च ७, जेमणग च ८, पडिबद्धावगणं च ९, पजंपावणगं च १०, कन्नवेहणं ૧૨, સં પત્તિના ૨૨,” અનુક્રમે જયારે તેઓ સ્થિતિ પ્રતિજ્ઞ ૧ ચન્દ્ર સૂર્યદર્શન ૨, ધર્મજાગરણ ૩, નામકરણ ૪, આ ઉત્સવ ઉજવી લેશે ત્યાર બાદ પરગમન ૫, પ્રચંડક્રમણ ૬, પ્રત્યાખ્યાન ૭, અન્ન પ્રાશન ૮, પ્રતિવર્યાપન ૯, પ્રજ૫નક ૧૦ કર્ણવેધન ૧૧, સંવત્સર પ્રતિલેખનક ૧૨, “નૂવUgo ૨૩, ૩રणयणं च १४, अन्नाणिय बहूणि गम्भाहाण जम्मणाइयाइं कोउगाई महया इड्डि સરસપુi સિરિ" ચૂડાપનયન અને ૧૪ ઉપનયન આ અવશિષ્ટ ઉત્સ ઉજવશે તેમજ બીજા પણ ઘણા ગર્ભાધાન સંબંધી સત્કાર કરવારૂપ કાર્યો પોતાની સદ્ધિ અનુસાર કરશે. ટીકાર્થ –તે દારકના માતાપિતા જન્મને પહેલે દિવસે કુલપરંપરાગત પુત્ર જન્મસવ ક્રિયાઓ કરશે. એ નિમિત્તે જ ત્રીજા દિવસે તેઓ ચન્દ્ર-સૂર્યદર્શન કરશે. એટલે કે નવજાત શિશુને ચન્દ્ર-સૂર્યના દર્શન કરાવશે. જ્યારે અગિયારમે દિવસ પૂરે થશે અને બારમે દિવસ પ્રારંભ થશે ત્યારે તેઓ જાતકર્મ વિધિ કરશે. આ વિધિમાં નવજાત શિશુના જન્મથી કુટુંબના લોકોમાં જે અશુચિતા મનાય છે તેને સાફ-સફાઈ વગેરે કરીને દૂર કરવામાં આવે છે. એટલે કે જન્મ સંબંધી અશુચિતા આ દિવસે મટી જાય છે, ઘર વગેરે લીપવામાં આવે છે. વસ્ત્રો ધોવડાવી સ્વરછ કરવામાં આવે છે. આ પ્રમાણે અશુચિ વ્યપર પણ કરીને પછી તેઓ અશન-પાન વગેરે રૂપ ચાર પ્રકારના આહાર બનાવડાવશે અને પિતાના મિત્ર સહુદુ જન, માતા પિતા, ભાઈ વગેરે રૂપ જ્ઞાતિજનોને, પુત્રાદિરૂપ નિજજનેને, પિતૃવ્ય વગેરે રૂપ સ્વજનને, પિતાના શ્વશુર અને પુત્ર વિશુર વગેરે સંબંધીજનને અને દાસીદાસ વગેરે પરિજનેને જમવા માટે આમંત્રિત કરશે. પછી સ્નાનથી, કાગડા વગેરેને અન્ન ભાગ આપવાથી મીતિલક વગેરરૂપ કૌતુકેથી મંગલ કરીને સ્વપ્ન વગેરે અવાંછનીય ફળની નિવૃત્તિ માટે સરસવ, દધિ, અક્ષતરૂપ પ્રાયશ્ચિતથી નિવૃત્ત થઈને રાજસભામાં જવા યોગ્ય વસ્ત્રો સારી રીતે પહેરીને અને અ૫ભારયુકત બહુ કીમતી અલંકારોથી શરીરને સુશોભિત કરીને પછી તે ભોજનશાળામાં જશે, અને ત્યાં પોતાને યોગ્ય સ્થાપિત શ્રેષ્ઠ આસન પર બેસીને આમંત્રિત મહેમાને-મિત્ર-જ્ઞાતિ-નિજક સ્વજનસંબંધીજન અને પરિજનની સાથે રૂચિપૂર્વક જમશે. મને વિનોદ કરતાં એકબીજાને પીરસાવશે. આ પ્રમાણે આનંદપૂર્વક જમવાનું કામ પૂરું થઈ જશે. ત્યાર પછી તેઓ હાથ, મુખ ધોઈને પિતાપિતાના સ્થાન પર આવીને વિરાજમાન થઈ જશે. ત્યાં શુદ્ધોદ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ દકથી આચમન કરીને પરમશુચિ થયેલા તે પેાતાના મિત્રજનાને, નિજકજનાના સ્વજનાના, સબ ચીજનાના અને પરિજનાના વિપુલ-પ્રચુર વસ્ત્રોથી, રેશમી અને સૂતી વસ્ત્રોથી, પુષ્પરસના આમદ પરિમલથી; પુષ્પમાલાએથી, કટક કુંડળરૂપ અલકારાર્થી સત્કાર કરશે, અને સન્માનપૂર્વક તેમના આદર કરશે. પછી તેઓ પેાતાના મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી પરિજનાની સામે આ પ્રમાણે કહેશે કે હે દેવાનુંપ્રિયે ! મિત્રવરે ! યારી આ દારક ગર્ભમાં આન્યા છે ત્યારથી અમારી ધમ માંજિન પ્રરૂપિત માર્ગમાં મતિ દૃઢ નિશ્ચલ થઇ ગઇ છે. આથી અમારા આ પુત્ર દૃઢ પ્રતિજ્ઞ નામથી સમાધિત થાય. આમ કહીને તે લેાકેા ‘ટપ્રતિજ્ઞ’ એ પ્રમાણે તેનુ' નામ રાખશે. તે દૃઢ પ્રતિજ્ઞદારકના માતાપિતા અનુક્રમે સ્થિતિ પતિતા ૧, ચન્દ્રસૂર્ય દનિકા ૨, ધર્મ જાગરિકા ૩, નામકરણ ૪, પર’ગમણુ ૫, પરગમન—પડે મન-પોતાના ધરથી ખીન્દ્ર ઘેર જવું તે પગમન, અથવા અ ંગુલિ ગ્રહપૂર્વક ભવનાં ગણમાં જ કરવું તે પયગમન, પ્રચ`ક્રમણ-સ્વત:ભ્રમણ ૬, પ્રત્યાખ્યાન આરગ્ય વગેરે માટે તાક્રિકરણ ૭, જેમનક અન્નપ્રાશન ૮, પ્રતિવર્ષાષનક આશીર્વાદ આપનારાઓને દ્રવ્ય વગેરે આપવું. ૯; પ્રજપન-માતાપિતા વગેરે શબ્દોનું ઉચ્ચારણ કરવુ. ૧૦, કર્ણવેધન ૧૧, સંવત્સર પ્રતિલેખનક જન્મ દિપોત્સવ—વર્ષગાંઠ, ચૂડાપનયન, મુ ંડનેાત્સવ ૧૩ અને ઉપનયન અધ્યયન કલાચા પાસે લઇ જવું તે ૧૪, આ ચૌદ પ્રકારના ઉત્સવાને તેમજ એમનાથી ભિન્ન બીજા પણ ઘણા ગર્ભાધાન સંબ ́ધી કૌતુકાને ઉત્સવને ઋદ્ધિ સત્કાર સમુદાયપૂર્વક કરશે. શાસૢ૦ ૧૬૮ “સ” | સે ૩૪૫ો વારો' હત્યાવિધ મૂલા’—‘ તદ્ ા” ત્યાર પછી ‘મે પપૈં” તે દૃઢપ્રતિજ્ઞ ખાળક ધારૂં નિવત્તે” આ પાંચ ધાય માતાએથી “તું ના-વાયા-મન્ત્રાધારૂપ— મહાધારૂ′′—બંધાણ, જિાવા' જેમકે ક્ષીરધાય માતાથી ધવડાવનાર ઉપમાતાથી, મજ્જનધાય માતાથી, સ્નાન કરાવનાર ઉપમાતાથી, મડનધાયમાતાથી, શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ 66 મષીતિલક વગેરે દ્વારા મંડન કરાવનાર ઉપમાતાથી, અ`કધાત્રી માતાથી, ઉત્સંગ ખેાળામાં બેસાડીને રમાડનાર ઉપમાતાથી યુકત થયેલા બનારિય હિં જુના हिं चिलाइयाहि वामणियाहिं asभियाहिं ब्राहि बउसियाहिजोहियाहि पल्हवियाहि ईसिणियाहि वासिणियाहिं लासियाहिं" तेभन ીજી પણ અનેક પ્રકારની વક્રપૃષ્ઠવાળી અને અનાર્ય દેશેાત્પન્ન ઢીગણી ૧; વટમિકા ૨, હીન એક પાર્શ્વ ભાગવાળી, ખરા ૩ ખર દેશોપન્ના, બકુશિકા ૪ યૌનિકા ૫, પત્તુવિકા ૬, ઇસનિકા ૭, વાસિનિકા ૮, લાસિકા ૯. શિયાĚિ” લકુશીકા ૧૦, ‘વિřિ” દ્રાવિડી ?, “સિદ્ઘાäિ બારવીર્દિ પવીદિ-મહાäિમુકિર્દિ મુવીનું પારસીĚિ” સિહિલી ૧૩. આરખી. પકકણી ૧૪. વહલી ૧૫. મારૂડી ૧૬. શા ૧૭. પારસી ૧૮. ‘‘સીદિ” પેાતપાતાના દેશોમાં ઉત્પન્ન થયેલી. તથા ‘વિસરીમહિાર્દિ” વીદેશી વેશભૂષામાં સુસજજ ‘‘ફેસ नेवत्थगहियवे साहि इंगिय चितिपत्थियवियाणियाहिं, निउणकुसलाई, વિળીયરૢિ ' અને પોતપાતાના દેશમાં વસ્ત્રાભૂષણે જે રીતે પહેરાય છે તે રીતે વેષધારણ કરનારી તથા ઇગિત ચિ'તિત અને પ્રાતિ ને સારી રીતે જાણનારી. સ્ત્રી વમાં કુશળ, વિનય સપન્ન. સ્ત્રીએથી તેમજ વૈવિયા વાહતહળવદ્ परियालपरिवुडे, રસધર પુનમદત્ત ચંદ્રપતિવિજ્ઞ” બીજી પણ દાસી એના સમૂહથી અને યુવતીઓના સમૂહથી પરિવેષ્ટિત થયેલા મુજ વધર ક ચુકી અને મહત્તરક એમના સમૂહોથી પરિવેષ્ટિત થયેલા અને ત્યાનો ત્યં સાત્તિज्जमाणे २ उपलालिज्जमाणे २, उवगूहिज्जमाणे २, अवपाहिज्जमाणे २, ftयदिज्जमाणे २ परिचुं विज्जमाणे २, रम्मेसु मणिकुट्टिमतलेसु पर गिज्जाणे २” એક હાથેથી બીજા હાથમાં વારવાર જતા એકના ખેાળામાંથી બીજાના ખાળામાં વાર વાર લઇ જવાતા, વારંવાર નૃત્ય ક્રિયા બતાવીને સંતુષ્ટ કરાયેલેા, વારંવાર મધુર વર્ષના વડે લાડ કરીને, વારવાર ષ્ટિ દોષને દૂર કરવા માટે વસ્ત્રાદિકાથી ઢાંકેલા, શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ વારંવાર હૃદયને ચાંપીને આલિંગન કરેલ “ઘણું ” આ જાતના શુભાશીર્વાદથી વધામણી આપલે વારંવાર ચુંબિત કરેલે, “મેમુ નિમિતપરંfમ7માણે २ गिरिकंदरमल्लीण विव चंपगबरपायवे निव्वाधायंसि सुहंसुहेणं परिवङ्किस्सइ" તેમજ રમ્ય-રમણીય મણિકુદ્ધિમતલોમા, રત્નજડિત આંગણાઓમાં વારંવાર ચાલને, ગિરિગુહામાં સ્થિત ચંપક વૃક્ષની જેમ સુખપૂર્વક મેટ થતું ગયો ટીકાથ–મૂલાર્થ પ્રમાણે જ છે. પણ છતાંએ જે વિશેષતા જણાય છે તે આ પ્રમાણે છે. “રયાઈ પરિવર” અહીં “વધા પદ લખતૃતીયા વિભકિતયુક્ત છે. એથી “પંરપત્રમિ” એવી છાયા કરવી જોઈએ. “ વિશકિષ્કિતામિક માં જે વિદેશ શબ્દ આવેલ છે તે “વિદેશ વેષ” અર્થમાં વપરાયેલ છે. ઈગિત-તે તે ચેષ્ટા વિશેષ છે. જે નિપુણમતિ વડે જ જાણી શકાય છે. આ પ્રવૃત્તિ નિવૃતિ સૂચક હોય છે. તથા એમાં ધીમેધીમે શિરકમ્પનાદિ કરવામાં આવે છે. હદય ગત અભિપ્રાય ને ચિંતિત કહે છે. તથા અભિલષિતને પ્રાર્થિત કહે છે. અંતઃપુરમાં જે કામ કરે છે અને જે નપુંસક હોય છે તે વર્ષધર છે. અંત:પુર સંબંધી પ્રજનો ને જે નિવેદક હોય છે, અથવા અંતઃપુરમાં જે પ્રતિહારનું કામ કરે છે તે કંચુકી કહેવાય છે. અંતઃપુરમાં શું શું કામ થવાનું છે, તેની વિચારણા કરનારા મહત્તરક કહેવાય છે. જે સૂ૦ ૧૬૯ છે "તા જં પરૂ રૂાદ્રિ મૂલાળું—“g ' ત્યાર પછી પુરુi’ દઢપ્રતિજ્ઞ ‘ટા દારેક બાળકને ‘શર્મા વિશ્વ માતાપિતાએએ સાદાઝવાના ’ આઠ વર્ષ કરતાં શેડો મટે થયેલ જાણીને “સમરિ સિદ્ધિવિરામુસિ ડ્રાય” શોભનતિથિ નક્ષત્ર મુહૂર્તમાં તેને સ્નાન કરાવશે, “જયસ્ટિકર્મ, મંગાપાછિત્ત, સચ્ચાર્જ વિસિય રેરા’ તેના વડે બલિકર્મ-કાગડા વગેરેને અન્ન વગેરેને ભાગ અપાવડાવીને, કોતક મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરાવીને અને તેને સમસ્ત અલંકારેથી વિભૂષિત કરીને “મા ફેંકવવાપસમુદ્ર કાયરિયસ કafહૃત્તિ પિતાને વિશાળ અદ્ધિના અનુરૂપ સત્કારપૂર્વક કલાચાર્યની પાસે મોકલશે, શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ भोशे, 'तए णं से कलायरिए तं दढपइण्णं दारगं लेहाइयाओ गणिय पहाणाओ सउणरुय पज्जवसाणाओ वावन्तरिं कलाओ सुत्तओय अत्थओय गंथओय करणओय सिक्नावेहिइय सेहावेहिइय' ते साथाय ते दृढप्रतिज्ञहारने से गणित પ્રધાન કલાથી માંડીને શકુનત સુધીની ૭૨ કલાએને સૂત્ર અર્થ અને તદ્રુભય अने ४२३५थी शीअवशे अने खेभने सिद्ध वशे 'तं जहा लेह १९ गणियं २, रूवं ३, नहं ४, गीयं ५, वाइयं ६, सरगयं ७, पुक्खरगयं ८, समतालं ९,' ते ७२ उसाओ। याप्रमाणे छे बेन १, गणित २, रु५ 3, नाट्य ४, गीत यं, वाहत्र ६, स्वरगत ७, पुण्डरगत ८, समतास ८, 'जूयं ' छूत १० जणवायं' ४नवा६ ११, 'पासगं' पाश, 'अट्ठावयं' अष्टापद 'पोरेवच' ' पौरत्य 'द्गमट्टियं ' मृत्ति, 'अन्नविहिं ' अन्नविधि, 'पाणविहिं ' पानविधि 'वत्थविहि ' वस्त्रविधि, 'विलेवणविहिं ' विलेपनविधि, 'सयणविहिं' शयनविधि, 'अज्जं ' आर्या, ' पहेलियं ' प्रसि, 'मागहियं ' भागधिअ, 'जिद्दाइय'' निद्रायिक्ष, 'गाहं ' गाथा, गीइथं जीति, , , 6 'सिलोग ४, 'हिरण्णज्जुनिं हिरण्ययुक्ति 'सुवण्णजुन्ति' सुवार्थयुक्ति, आभरणविहिं' मालरविधि, 'तरुणीपडिकम्म' त३शी प्रतिभ' 'इस्थिलक्खणं' स्त्रीलक्षण 'पुरिस लक्खणं' ५३षसक्षणु 'हयलक्खणं' इयसक्षणु. 'गयलक्खणं' गन्सक्ष 'कुक्कुडलक्खणं' हुम्डुटलक्षण. 'छत्त लक्खणं' छत्र लक्षण. 'चक्क लक्खणं' यसक्षाशु. 'दं'डलकखणं' ४३ लक्षण 'असिलक्खणं' असि लक्षण. 'मणिलक्खणं' मणिक्षक्षण 'कागणिलक्खणं' अडिए लक्षण. 'वत्युविज्जं' वास्तुविद्या. 'णगरमाणं' नगरमान. 'खंधावारमाणं' २४ धावार मान. 'चारं पडिचारं वूह चक्क वूह' यार - प्रतियार - व्यूह -थ४व्यू. 'गरुडवूह'- सगडवूहं - जुद्धं - निजुद्धं - जुद्ध जुद्ध - अडिजुद्ध - मुट्ठिजुद्धवाहुजुद्ध लयाजुद्ध - इसत्थे - छरुप्पवाय गाइड व्यूह. शइट व्यूह युद्ध नियुद्ध. युद्ध-युद्ध. अस्थि युद्ध. मुष्टियुद्ध, बहुयुद्ध, सतायुद्ध. छष्टवस्त्र प३ प्रवाह. " धणुव्वे हिरण्णपागं सुवण्णपागं मणिपाग धाउपाग सुत्तखेडं बट्टखेडं गालियाखेडं पत्तच्छेज्जं” धनुर्वेह हिरण्यचा सुवार्थ भाऊ. मशियाउ सूत्रफेस वर्त શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ܕܕ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ખેલ. નાસિકા ખેલ પત્રચ્છેદ્ય હાર્જીન સીનિઝીવ સાઢ્ય ૭૨ તિ કટકચ્છેદ્ય, સવનિ અને શકુન રૂત ૭ર. ટીકા :—જ્યારે પ્રતિજ્ઞદારક આઠ વર્ષ કરતાં માટે થઇ જશે ત્યારે તેના માતાપિતા તેને શુભતિથિમાં નંદા જયા પૂર્ણરૂપ તિથિમાં, શુભકરણમાં, સ્થિર નામના શુભકરણમાં, તથા વિદ્યાધ્યયન ચેાગ્ય જ્ઞાનવૃદ્ધિકારક મૃગશીર્ષ આર્દ્રા પુષ્ય અશ્વોઢા મૂલ-પૂર્વાફાલ્ગુની પૂર્વાષાઢા પૂર્વાભાદ્રપદ હસ્ત અને ચિત્રા એ નક્ષત્રદશકમાં અને શુભવેલામાં ક્લાચાય ની પાસે લઈ જશે. અને પહેલાં તે તે બાળકને સ્નાન કરાવશે, વાયસ વગેરેને આપવા માટે તેની પાસેથી અન્નવિભાગ કરાવીને વિતરિત કરશે. તે મષીતિલક વગેરે રૂપ કૌતુકને તેમજ દુ:ખસ્વપ્ન વગેરે રૂપ અમ ગલના વિધાતક હોવાથી અવશ્યકરણીય એવા દધ્યક્ષતાદિ રૂપ પ્રાયશ્ચિત્તને કરશે અને પછી તે સમસ્ત અલંકારોથી કટક કુડલાદિ રૂપ આભરણાથી પોતાના શરીરને સુસજ્જિત કરશે. ત્યાર પછી તે શુદ્ધ વસ્ત્રો ધારણ કરશે. આ પ્રમાણે સુસજિત થયેલા તે દૃઢપ્રતિજ્ઞ કુમારને તેના માતાપિતા પોતાની ઋદ્ધિ મુજબ વસ્રસુવર્ણ વગેરે સપત્તિના અનુરૂપ આવેલ જનસમુદાયની સાથે સત્કારપૂર્વક, મહાત્સવપૂર્વક તેને કલાચાય પાસે લઇ જશે. ત્યારે તે ક્લાશિક્ષક તે પ્રતિજ્ઞદારકને ગણિત પ્રધાન લેખાદિક કલાઓથી શકુનિરૂતાત્ત સુધીની સમસ્ત કલાઓને યથાવત શીખવાડશે. આ બધી કલાએ ૭૨ છે. સૂત્રરૂપે, અશ્પદર્શનરૂપે, ગ્રન્થરૂપે અને પ્રયાગરૂપે તે કલાચાય તેને સમસ્ત કલાઓના અભ્યાસ કરાવશે. અભ્યાસ કરાવીને તે તેને ક્રિયાત્મક રૂપમાં પણ નિપુણ મનાવશે. તે ૭૨ કલાઓના નામ આ પ્રમાણે છે. લેખ-અક્ષરવિન્યાસ આ વિષયનુ જે વિજ્ઞાન હાય છે તે પણ લેખ' જ છે આ લેખમાં અક્ષર વગેરે લખવામાં કુશળતા મેળવવી તે લેખકલા છે. આ લેખ—લિપિ અને વિષયભેદથી એ પ્રકારના છે. આમાં બ્રાહ્મી વગેરેના ભેદથી ૧૮ પ્રકારની લિપિ છે. આ વિષય ‘સમવાયા:’ સૂત્રમાં ૧૮ મા સમવાયમાં આવેલ છે. અથવા લાટાદિના ભેદથી લિપિના ઘણા પ્રકારે છે. અને વલ્કલ, કાષ્ઠ, દત, લેાહ', તામ્ર, રજત, પાષાણુ વગેરે આધારા પર અક્ષરા લખવાં, તેમની ઉપર ટાંકણુથી ટાંકવુ વગેરે રૂપમાં અક્ષર વિન્યાસ લિપિ ઘણા પ્રકારની છે. વિષયની અપેક્ષાએ પણ સ્વામી, ભૃત્ય, પિતા, પુત્ર, કુલત્ર, પતિ, ગુરૂ, શિષ્ય, શત્રુ અને મિત્ર વગેરેને વિશય કરનારી જે લિપિ છે તે પણ કૃશતા સ્થૂલતા વગેરે રૂપથી વિન્યાસની અપેક્ષાએ અનેક પ્રકારની હેાય છે. ૧,ગણિતકલા ગુણા-ભાગ-ખીજ ગણિત; રેખા ગણિત વગેરે પ્રકારની હાય છે. ર,રૂપકલાલેખ્ય, શિલા, સુવર્ણ, રજત, વગેરેની ઉપર ચિત્રને ઉતારવા રૂપ કે લેખન રૂપ હોય છે. ૩ નાટયકલા અભિનય સહિત, વગર શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ અભિનય આમ બે પ્રકારની હોય છે. ગીતકલા-સંગીત વગેરેમાં નિપુણતા પ્રાપ્ત કરવી તે છે ૫. વારિત્રકલા તત, વિતત વગેરે વાજિત્રોને વગાડવા તે છે ૬. સ્વરકલા-ષડજ, 2ષભ વગેરેનું જ્ઞાન મેળવવું તે છે ૭. પુષ્કરગત કલા-મૃદંગ, મુરજ વગાડવા તે છે, જો કે આ કલા વાજિંત્રકલાની અન્તભૂત થઈ જાય છે પણ છતાંએ આને જે સ્વતંત્ર રૂપમાં જુદી કલા ગણે છે તેનું કારણ આ છે કે આ કલાનું સંગીત કલામાં અતીવ મહત્ત્વપૂર્ણ સ્થાન છે ૮. ગીત વગેરેને જે માનકાલ હોય છે તેનું નામ તાલ છે, આ તાલનું જે વિજ્ઞાન છે તે સમતાલ વિજ્ઞાન છે ૯ જુગાર રમવાની કુશળતાનું નામ ધૂતકલાઈ ૧૦. જનવાદ પણ એક જાતને વિશેષ જુગાર છે ૧૧. પાસાએથી જુગાર રમવામાં વિશેષ નિપુણતા મેળવવાનું નામ “પાશકલા છે ૧૨, સારિકલ ધ્રતરૂપ અષ્ટાપદકલા હોય છે૧૩. નગરની નિર્માણકલા પરિકૃત્યકલા છે ૧૪, ઉદક (પાણી)માં મળેલી માટીને જે દ્રવ્યથી જુદી પાડી શકાય તેનું જ્ઞાન થવું અને તેને સંબંધ કરાવીને પાણી અને માટીને જુદા જુદા કરવા આ દકમૃત્તિક કલા છે. જેમકે નિર્મલી-ફટકડી નાખીને ગંદા પાણીને સાફ કરવામાં આવે છે ૧૫. ભોજન તૈયાર કરવાની કુશળતાનું નામ અન્નવિધિ કલા છે ૧૬ જમીનને જોઈને અહીંથી પાણી નીકળશે આ જાતના વિજ્ઞાનનું નામ પાનવિધિ કલા” છે. ૧૭ વસ્ત્રોના નિર્માણની કુશળતાનું નામ અથવા તો વસ્ત્રને સુંદર ઢંગથી પહેરવાની કળાનું નામ વસુવિધિ કળા છે. ૧૮ શરીરની ઉપર ચન્દન વગેરેને લેપ કરવાની કુશળતાનું નામ વિલેપનવિધિ છે. ૧૯ પર્ઘકાદિ વિષયકજ્ઞાન થવું એટલે કે આ જાતને પલ્ય; શુભ હોય છે, આ જાતને પથંક શુભ નથી હોતે આવું જ્ઞાન થવું, આનું નામ શયનવિધિ કલા છે. ૨૦માત્રાવાળા છંદોનું નિર્માણ કરવું તે આર્યાકલા.૨૧ ગૂઢ આશયયુક્ત પદ્યની નિર્માણકળા પ્રહેલિકા–કલા છે. ર૨ ભાષા છન્દ વિશેષનું નામ માગધિકા છે. એની નિર્માણ કુશળતા માગધિક કલા છે. ૨૩ નિદ્રા આવવાની વિદ્યાનું જ્ઞાન થવું તે “નિદ્રાયિકા કલા છે. આ કલાને જાણનારને ખીજાને આ કલાના પ્રભાવથી નિદ્રામગ્ન કરે છે૨૪. ગાથા અને ગીતિકા આ બન્ને કલાએ આર્યાનાજ ભેદરૂપમાં છે. ૨૫-૨૬.શ્લેક રચનામાં કુશળતાનું નામ શ્લેક કલા છે. આનું બીજુ નામ કવિત્વકલા પણ છે ૨૭ હિરણ્ય યુકિત ચાંદી બનાવવાની કલા, ૨૮ સુવર્ણને યુકિત-સનું બનાવવાની કળા ૨૯ આભરણવિધિ-આભૂષણેને બનાવવાની વિધીને જાણવી તે આભરણવિધિ કલા છે ૩૦. સ્ત્રીઓના વર્ણાદિકમાં વૃદ્ધિવિધાન જાણવું તે તરૂણી પરિકર્મકલા છે૩૧. સ્ત્રીઓના શુભાશુભ લક્ષણો જાણવાં તે સ્ત્રીલક્ષણ કલા છે. પુરૂષ લક્ષણે જાણવા એ પુરૂષ લક્ષણ કલા છે ૩૩. એ બન્ને કલાએ સામુદ્રિકશાસ્ત્રની સાથે સંબંધ રાખે છે. ઘેડા-હાથી-કુકકુટ-છત્ર-ચક્ર-દંડ-આસિ–(તરવાર) એ સહિતના શુભાશુભ લક્ષણે જાણવા તેના નામે છે તે કલા વિશિષ્ટ સમજવા ૩૪-૪૦૨નાદિકની પરીક્ષા તે મણિલક્ષણ કલા છે૪૧. કાકિણી કલામાં–ચક્રવતીના રત્નવિશેષની પરીક્ષા તેના લક્ષણોના શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૨ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ આધારે કરવામાં આવે છે કર ગૃહભૂમિના ગુણદેનું જ્ઞાન થવું તે વાસ્તુવિદ્યાકલા છે.૪૩ નગરની દશ એજન લંબાઈ અને નવજન પહોળાઈ વિગેરે પ્રમાણનું જ્ઞાન થવું તે “નગરમાન કલા છે.૪૪ સેનાનિશના પ્રમાણુનું જ્ઞાન થવું તે સ્કધાવારમાન કલા છે.૪પ નક્ષત્રાદિક જયોતિષ્કની ગતિનું જ્ઞાન થવું તે ચાર કલા છે ૪૬ રેગોને મટાડવાના ઉપાયનું જ્ઞાન તે પ્રતિચાર કલા છે.૪૭ સામાન્ય રૂપથી રીન્યરચનાનું જ્ઞાન થવું તે ચક્ર ચૂડ કલા છે. ૪૮ચક્રાકારકરૂપમાં રીન્યરચના કરવી ચક્રમૂહ કલા છે. ૪૯ ગરૂડના આકારથી સૈન્યની રચના કરવી તેનું નામ ગરૂડધૂહ કલા છે. ૫૦ શકટના રૂપમાં રમૈન્યની રચના કરવાનું જ્ઞાન થવું તે શકટયૂહ કલા છે. ૫૧ યુદ્ધ કરવાનું જ્ઞાન થવું તે યુદ્ધ કલા છે.પર મલ્લયુદ્ધ કરવાનું જ્ઞાન થવું તે મલ્લયુદ્ધ કે નિયુદ્ધકલા છે. પ૩ તરવાર વગેરે ફેરવતાં ભયંકર યુદ્ધ કરવું તે યુદ્ધ યુદ્ધ કલા છે. ૫૪ અસ્થિ-ડેહની વગેરેથી પ્રહાર કરવાની કુશળતાનું નામ અસ્થિયુદ્ધ કલા છે. અથવા “દૃષ્ટિ યુદ્ધ” આ પાઠમાં શત્રુની આંખોને પિતાની દૃષ્ટિથી નિમેષ રહિત કરવી તે દૃષ્ટિટ્યુદ્ધ છે ૫૫. મુષ્ટિકાઓથી પ્રહાર કરીને લડવું તે મુષ્ટિ યુદ્ધ કલા છે. ૫૬ બાહથી લડવું તે બાહ યુદ્ધ કલા છે. પ૭ લતા જેમ વૃક્ષેને પરિવેષ્ટિત કરી લે છે તેમજ શત્રુને ચારે તરફ ઘેરીને ગાઢરૂપથી તેને વચ્ચે લઈને તેના પર હમલે કરવો તે લતાયુદ્ધ છે ૫૮. નાગબાણ વગેરે દિવ્યરત્નનું પ્રક્ષેપણ કરવું તેનું નામ ઈશ્વસ્ત્રકલા છે ૫ સરૂ શબ્દનો અર્થ તરવીરની મૂઠ છે. અહીં અવયવમાં સમુદાયના ઉપચારથી સરૂ શબ્દથી ખનું ગ્રહણ કર્યું છે. અને ચલાવવામાં કુશળતા મેળવવી તેનું નામ ત્સરૂપ્રવાદ છે ૬૦. ધનુષ ચલાવવામાં નિપુણતા મેળવવી તે ધનુર્વેદ કલા છે ૬૧. રજત અને સુવર્ણના રસાયણની ક્રિયા જાણીને રજત અને હિરણ્ય પાક કલા છે દર ૬૩. મણિઓના નિર્માણની કલા જાણવી તે મણિ નિર્માણકલા છે ૬૪. અથવા રજત તામ્ર વગેરે ધાતુઓનું નિર્માણ કરવું આ ધાતુપાકકલા છે ૬૫.નટની જેમ સૂત્રપરવર્ત પર અને નાસીકાપર ચઢીને રમવું એ તત્ તત્ નામવાળી કળાઓ છે. ૬૬-૬૮અનેક પત્રમાંથી કઈ ખાસ પત્રનું છેદન કરવું પત્રછેદ્યકલા છે. ૬૯ શત્રુની સેનામાં રહીને પછી કોઈ વિશેષ શણુને જ મારવું કટકચ્છેદ્ય કલા છે.૭૦ ભસ્મરૂપમાં પરિણત થયેલા સુવર્ણ દી ધાતુઓને નિરર્થી ભસ્મ હોવાથી પહેલાં પ્રયજન વિશેષને લીધે ફરી ભસ્મ ને સુવણ વગેરે બનાવવું તેમજ એક રાજ્યમાંથી બીજા રાજયમાં સુવર્ણને લઈ જવાને રાજકીય પ્રતિબંધ હોવા છતાં એ તે વાંછનીય સુવર્ણાદિ ધાતુઓને પ્રયોગ વિષયથી મારવી કે પારાને મૂછિત કરે એટલે કે અજીર્ણત્વ વગેરે અઢાર દોને પારામાંથી કાઢવા આ સજીવ નિજીવકલા છે.૭૧ પક્ષીઓની બેલીને સમજી લેવી એટલે કે વસંતરાજ વગેરે કત શકુન શાસ્ત્રની દૃષ્ટિએ બધા પક્ષીઓની બલીને સમજવી શુભાશુભ જાણવું તે શકુનરુત કલા છે. ઉર આ બોતેર કલાઓને કમ અને તેના નામ નિર્દેશ શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૨ ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ પણુ સૌંગ્રહ સમયના ભિન્નપણાથી જુદાજુદારૂપે પ્રાપ્ત થાય છે. જેથી જયાં જયાં જે જે રૂપથી પાઠ મળેલ છે ત્યાં ત્યાં તે તે રૂપથી તેની વ્યાખ્યા સમજવી. ાસૢ૦૧૭૦ના “તાં તે રારિણ-હત્યાવિ મૂલા —‘તદ્ ’ત્યાર પછી ‘ōા’િ કલાચાર્યે ‘તે પછી તે દૃઢ પ્રતિજ્ઞ કુમારને ‘હૃાાત્રો નળિયખાળાગો' ગણિત પ્રધાન લેખાદિક કલાએ 'सउणरुयपज्जवसाणाओ बाबतर्रि कलाओ सुत्तओ अत्थओ गंथओ य करणओ થ સિદ્ધાવેત્તા મેહાવેત્તા છમ્માવિકળ કવધિ” અંતિમ શકુનરુત કલા સુધીની સમસ્ત ૭૨ કલાઓને સૌથી પહેલાં સુત્ર રૂપમાં, ત્યારપછી અરૂપમાં ગ્રંથરૂપમાં અને કરણુરૂપમાં પ્રયાગરૂપમાં શીખવી અને તે કલાઓને પહેલાં તેના જ હાથવડે પ્રયોગરૂપમાં સિદ્ધ કરાવીને પછી તેને તેના માતાપિતાની પાસે લઇ જશે. ‘તદ્ જ્ तस्स दणस्स दारयस्स अम्मापिपरो तं कलायरियं विउलेणं असणपाणखाइमसाइमेणं વચનયમરાજા, સારસંતિ' ત્યારબાદ તે દૃઢપ્રતિજ્ઞ કુમારના માતાપિતા તે કલાચાર્યને વિપુલ અશન-પાન-ખાદિમ–અને સ્વાદિમરૂપ ચાર પ્રકારના આહારથી તેમજ વસ્ત્ર ગન્ય માલા અને અલકારોથી સ તકૃત કરશે. ‘‘સમ્માणेस्संति विउलं जीवियारिहं, पीइयाणं दलइस्संति, दलइत्ता पडिविसिज्जेहिंति" સમ્માનીત કરશે પછી તેમની જીવિકા માટે પર્યાપ્ત થાય તેટલું પ્રીતિજ્ઞાન તેમને આપશે. આ મધુ' કરીને પછી તેએ તેમને વિસર્જિત કરશે. ટીકા સ્પષ્ટ છે. ાસૂ॰ ૧૭૧૫ તત્ ાં તે દવફા તારી સ્થાવિ મૂલા—તથ્ ળ સે ઝુપ' ત્યાર પછી તે પ્રતિજ્ઞ કુમાર-કે જેમનુ ‘‘મુવારુમાવે વિજયનમિત્તે" બાળપણ પસાર થઇ ગયુ છે અને જેમનુ વિજ્ઞાન એકદમ પરિપકવાવસ્થા સુધી પહાચી ગયુ છે. ોલ્વ મળ્યુત્તે'' યુવાવસ્થા સપન્ન થશે. ‘‘વાવત્તર कलापंडिए णवंगसुत्तपडिवो हए - अट्ठारसविहदेसिप्प - ગામાસાવિસા ૭૨ કલાએમાં વિશેષરૂપથી નિષ્ણાત થયેલા તે પેાતાના સુસ નવાઙ્ગોને-એ કાન, એ નેત્ર, એ નાસિકાછિદ્ર, એક જીભ, એક સ્પેન ઇન્દ્રિય, અને શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ એકમત-વ્યકત જાગૃત કરતા અઢાર પ્રકારની દેશીય ભાષાઓમાં વિશારદ થશે. " गीयरई - गंधव्वणकसले सिंगारागारचारुवेसे संग यगयहसियभणियचे ट्ठिय વિજાતસહાનુષ્ઠાનિકળનુોવયા તછે” ગીત અને રતિમાં અનુરાગયુકત થયેલા, ગાંધર્વાંગાનમાં અને નાટયક્રિયામાં પારંગત થયેલેા તેમજ શૃંગાર ગૃહની જેમ સુદર વેષથી સુસજ્જ થયેલા તે દૃઢપ્રતિજ્ઞ સમુચિત ગમનમાં, સમુચિત હાલમાં સમુચિત ખેલવામાં વાતચીત કરવામાં, સમુચિત ચેષ્ટામાં, સમુચિત વિલાસમાં-નેત્રજનિતવિકારમાં, સમુચિત સલાપમાં અને સમુચિત કાકુ-ભાષણમાં પણ દક્ષ થઇ જશે. આ પ્રમાણે તે સમુચિત વ્યવહારામાં કુશળ થશે. તેમજ થનોદી-યજ્ઞોદી-ર૬जोही-बाहुजोही बाहुप्पमदी - अलंभोग समत्थे - साहस्सिए विशलवारी यानि भनि, સરૂ હયયુદ્ધ કરવામાં ગજ યુદ્ધ કરવામાં કુશળ થશે. તે રથયેાધી થશે, ખાડુયાધી થશે, બહુદી થશે, ખાડુથી અતિ કઠોર વસ્તુને ચું વિચૂર્ણ કરવામાં સમર્થ થશે. ભાગમાં સમથ થશે. એકલા જ તે સહસ્ર સંખ્યક ભાની સાથે યુદ્ધ કરવામાં સમ થશે. અથવા સાહસિક-અધિક સાહસયુક્ત થશે. આમ તે મધ્યરાત્રિમાં પણ વિચરણ કરનાર થશે. 19 આ ટીકા – ~~~આ સૂત્રના અર્થ સ્પષ્ટ છે. “નવા મુતપ્રતિયોષ :”ના અ છે કે બાળપણમાં શ્રોત્ર (કાન) વગેરે અંગેા સુપ્ત જેવાં હાય છે તેજ યુવાવસ્થામાં જાગૃત જેવાં થઈ જાય છે. તાત્પર્યં આ છે કે યુવાવસ્થામાં એ અંગેા પેતાતાના વિષયને ગ્રહણ કરવામાં સમથ થઈ જાય છે. વિહામો નેત્રનો જ્ઞેયઃ સંહાને માળ નિશા'' આ કથન મુજબ નેત્રજ વિકારનું નામવિલાસ અને ભાષણનું નામ સભળાય છે. ‘જાપાડમાષળમ્' મુજબ કાકુભામણુ સારગર્ભિત વ્યંગપૂ વચનાને કહે છે. અથવા બાળકો વડે કા-કા-કુ કુ વગેરે જે તેાતડી ખેાલીને પણ કાકુ ભાષણ કહે છે. સૂ. ૫ ૧૭૨ ॥ ‘તપ |ઢવાં વાળ” હત્યાતિ । મૂલા‘તદ્ નૅ'' ત્યાર પછી તે પફળ વાર ” તે પ્રતિજ્ઞ દારકને ‘‘અમ્માવિયરો” માતા પિતા ઉમુળવાજમાવ નાવ વિયાયાર વિયપિત્તા ઉન્મુકત બાલભાવ યુકત યાવત્ વિકાલચારી જાણીને વિહે હૈં બન્નમોોર્િં ય પાળમોનેિ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ વિપુલ અન ભેગેથી, વિપુલ પાન લેગથી ‘યમો ય વીમેટિંગ સમf વનિમતિff” વિપુલ લયન તનુજોગોથી, વિપુલ વસ્ત્રરૂપ ભોગ્ય પદાર્થોથી ઉપનિમંત્રિત કરશે એટલે કે તેને અન્ન વગેરે ભાગ્ય વિષયક પદાર્થોને ભેગવવાની છૂટ આપશે. ટીકાર્થ–સ્પષ્ટ છે. ‘મુજવામાાં નાવ માં જે યાવત્ પર આવેલ છે તેથી "विज्ञातपरिणतमात्र, यौवनकमनुप्राप्तम्, द्वादशप्रतिकलापंडितम् नवाङ्गसुप्तપ્રતિઘોષવા, અષ્ટદશવિધ દેશી પ્રકાર ભાષા વિશારદ, ગીતરતિ, ગન્ધર્વ નાટય કુશલમ્ શંગારાગાર ચારુષ, સંગતગતહસિત ભણિત ચેષ્ટિત વિલાસ સંલાપોલાપ નિપુણ યુકત પચારકુશલ, હયાધિનમ, ગોધિનમૂ, રથાધિનમ, બાધિનમ, બાહપ્રમાદિનમ, અલગ સમર્થમ, સાહસિકમ, સાહસિકમ્ આ પાછળનું ગ્રહણ થયું છે. ૧૭૩ | ઉત્પન્ન થશે, ભેગથી વદ્વિત થશે, છતાં એ કામથી લિપ્ત થશે નહિ, ભેગથી લિપ્ત થશે નહિ, મિત્ર જ્ઞાતિ, નિજક સંબંધિજન અને પરિજનમાં લિપ્ત થશે નહિ” "से ण तहारूवाणं थेराणं अंतिए-केवल बोहिं बुज्झिहिइ-मुंडे भवित्ता अगाराશો વારિવું પડ્યgg” તે તે ફક્ત તથારૂપ સ્થાવિરેની પાસે કેવલ બધિને પ્રાપ્ત કરશે. મુંડિત થશે એટલે કે અગારાવસ્થામાંથી અનગારાવસ્થા પ્રાપ્ત કરશે. से ण अणगारे भविस्सइ ईरिया समिए जाव सुहुययासणा इव तेयसा जलंते" આ અણગારાવસ્થામાં તે ઈર્યાસમિતિ વગેરે પાંચ સમિતિનું પાલન કરશે. યાવત સારી રીતે પ્રજવલિત અગ્નિની જેમ તે પોતાના તેજથી ચમકશે. “a i મraओ-अणुत्तरेणं णाणेणं एवं दंसणेण चरित्तेणं आलएणं विहारेणं अज्जवेणं मद्दवेणं लाघवेण खंतीए गुत्तीए मुत्तीए अणुत्तरेणं सव्वसंजमसुचरिय तव फल णिव्वाणમmળ શા મહેમાનને અનુત્તર જ્ઞાનથી, અનુત્તર દર્શનથી, અનુત્તર ચારિત્રથી, અપ્રતિબદ્ધ વિહારથી, આર્જવથી, માર્દવથી, લાઘવથી, ક્ષમાથી, ગુપ્તિથી ત્યાગથી, અનુત્તર સર્વ સંયમથી, સુચરિત્રથી, તપથી, ફળથી, અને નિર્માણ માર્ગથી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ આત્માને ભાવિત કરતાં તે ભગવાન દકુમારને “સાતે રજુત્તરે કસિ હિપુ નિરાવર શિવાધાણ જેવઢવરનાઢય સમુકિહિ” અનંત અનુત્તર કૃત્ન પ્રતિપૂર્ણ નિરાવરણ નિર્ભાધાત એવાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થશે. તા રે મળવું શાહ વિ જેવી વિસ” ત્યારે તેદઢકુમાર ભગવાન અહંત જિન કેવલી થઈ જશે. સવામણુ સુરત પરિવાર્થ વાણિફિફ, તં નહીં લાગવું, ડું, દિડું, , વઢવા, તાવ, ઉં, મગામ સિય વિશે સુત્ત પરિસેવિ?? મજ, દેવ, અસુર સહિત લેકની પર્યાયને જાણી લેશે, એટલે કે આગતિને, ગતિને, સ્થિતિને, ચ્યવનને, ઉપપાતને, તને, કૃતને, મને માનસિક ખાદિતને, ભક્તને, પ્રતિસેવિતને પ્રત્યક્ષમાં કૃતને, એકાન્તકૃતને, આમ તે મનુજ દેવ, અસુર સહિત લેકની પર્યાયને જાણશે. “સા બત મારી તં માત્ર भणवयणकायजांगे वट्टमाणाण सबलाए सव्वजीवाण सव्वभावे जाणमाणे પરમાણે વિ”િ આ પ્રમાણે તે અનગાર કે જેમના માટે પ્રત્યક્ષ એવી કઈ વસ્તુ બાકી રહેશે નહિ સાવદ્યાચારથી વર્જિત હોવા બદલ સુસ્પષ્ટ સકલ આચારવાળા થઈને તે તે કાલમાં મનવચન, કાય, એગમાં વર્તમાન આ લેકના સમસ્ત જીવને સમસ્ત ભાવને જાણતાં અને જોતાં ભૂમંડલમાં વિહાર કરશે. ટીકાર્થ સ્પષ્ટ છે. પણ આમાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે. તે દઢપ્રતિજ્ઞા દારક તે વિપુલ અનૂભેગમાં યાવત્ પાનભોગમાં, લયભોગમાં, વસ્ત્રગેમાં તેમજ શયનભોગમાં આસક્ત થશે નહિ, ગૃદ્ધિયુક્ત બનશે નહિ, મૂચ્છભાવયુક્ત થશે નહિ અને તેમાં તલ્લીન પણ થશે નહિ. એજ વાતને દષ્ટાંત વડે આ પ્રમાણે સમજાવવામાં આવી છે કે જેમ પદ્મોત્પલ અથવા પદ્મ યાવત્ કુસુમ; અથવા નલિન કે સુભગ, કે સુગંધ, કે પુંડરીક, કે મહાપુંડરીક, કે શતપત્ર, કે સહમપત્ર આ બધા કમલ જાતિના કમળ કર્દમ (કાદવ)માં ઉત્પન્ન હોય છે, પાણીમાં વૃદ્ધિ પામે છે, શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ પણ છતાં એ કાદવથી લિપ્ત થતાં નથી. આમ તે દઢપ્રતિજ્ઞ દારક પણ કામથી ઉત્પન્ન થશે ભોગોથી સંવદ્વિત થશે છતાં તે કામરજથી ઉપલિત નહિ થશે, મિત્રજનેથી પુત્રાદિકથી સ્વજનોથી પિતૃભ્યાદિકથી સંબંધીજનેથી શ્વશુર, પુત્ર શ્વશુર વગેરેથી અને પરિજનથી, દાસીદાસ વગેરેથી સમ્બદ્ધ થશે નહિ, પણ તે દૃઢપ્રતિજ્ઞ અનગાર થશે. ઇર્યાસમિતિનું પાલન કરશે, યાવત ભાષા સમિતિનું, એષણ સમિતિનું, આદાન ભાંડમાત્ર નિક્ષેપણસમિતિનું ઉચ્ચાર પ્રસવણ-ખેલ, સિંધાણ જલ–પરિસ્થાનિકા સમિતિનું પાલન કરશે. મને ગુપ્તિનું, વચગુપ્તિનું, કાયમુમિનું પાલન કરશે. આમ અહીં સમજવું જોઈએ, હિત-મિત પ્રિય વચન બોલવું તેનું નામ “ભાષા સમિતિ છે. ભકત વગેરેની એષણામાં ઉદ્ગમાદિ દષવર્જનપૂર્વક સમિત થશે, તેનું નામ એષણા સમિતિ છે. એટલે કે વિશુદ્ધ આહાર વગેરે ગ્રહણ કરવા અને અન્વેષણ કરવામાં ઉપગ યુકત થવું તેનું નામ એષણ સમિતિ છે. ભાંડ-પાત્ર માત્ર-વસ્ત્રાદિ ઉપકરણના નિક્ષેપણમાં અને અવસ્થાનમાં સમિતિયુક્ત થવું તેનું નામ આદાનભાંડમાત્ર નિક્ષેપણ સમિતિ છે. એટલે કે પ્રતિલેખન, પ્રમાર્જનપૂર્વક, પ્રવૃતિયુકત થવું તે આદાન-ભાંડ માત્ર નિક્ષેપણું સમિતિ છે. પુરીષનું નામ ઉચ્ચાર મૂત્રનું નામ પ્રસ્ત્રવણ, કલેશ્માનું નામ ખેલ છે. ઉપલક્ષણથી થકનું પણ અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે. શિંઘાણ નામ અહીં નાસિકા મલ માટે પ્રયુક્ત થયેલ છે. (શિવાળ વવાત્રે ૨ હેંનાસિ મિ ત વિના :) સ્વદજમલનું નામ જલ છે, એમની પરીષ્ઠા પનિકામાં-ત્યાગમાં સમિત થવું તેનું નામ ઉચ્ચાર પ્રસ્ત્રવણ ખેલ શિંઘા જલ પરિઝાપન સમિત છે. મને ગુપ્ત ત્રણ પ્રકારની છે. આમાં આતરૌદ્રધ્યાનાકુબન્ધી કલ્પનાઓને પરિત્યાગ કરે તે પ્રથમ મનગુપ્તિ છે. શાસ્ત્રાનુસારિણી પરલેક સાધિકા ધર્મધ્યાનાનુબંધિની અને માધ્યસ્થ પરિણતિરૂપ દ્વિતીય માગુપ્તિ છે. ૨, મને વૃત્તિ ના નિરોધાવસ્થાભાવિની જે આત્મરક્ષણ ગુપ્તિ છે તે તૃતીય અનેગુપ્તિ છે. ગશાસ્ત્રમાં શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ કહ્યુ` છે કે જેમાં કલ્પનાજાલ વિમુક્ત હાય અને સમત્વમાં જે સુપ્રતિષ્ઠિત હોય એવુ' મન આત્મારામ છે. આત્મારૂપી ઉદ્યાન છે. આમાં રમણ કરવું તે મનેાગુપ્તિ છે. "विमुक्त कल्पनाजाल समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनरतज्ज्ञैर्मनेागुप्ति। હવાદતા ॥॥ આ જાતની ત્રણ ગુપ્તએથી મનયુકત થવું તેનું નામ મનેાગુપ્તિથી ગુપ્ત થવુ છે. આ પ્રમાણે વચનગુપ્તિથી યુક્ત થવુ' તે વચનગુપ્તિથી ગુપ્ત થવુ' છે. વચનગુપ્તિ ચાર પ્રકારની છે. સત્યામનેા ગુપ્તિ ૧, મૃષા મનેાપ્તિ ૨, સત્યાક્રૃષામનેગુપ્તિ ૩, અને અસત્યાક્રૃષામને ગુપ્તિ ૪. કહ્યું છે;--‘મુદ્દા તહેવ મોતાય સામેાસા તદેવ ય | चउत्थी असच्चमासाय वय गुत्ती च उव्विहा ॥१॥ (ઉત્ત૦ ૨૪–૨૨ ગાથા) કાયગુપ્તિથી યુકત થવું તેનું નામ કાયગુપ્ત છે. ૧, ગમનાગમન-વગેરે રૂપ પ્રચલન વિગેરે ક્રિયાઓનું ગેાપન કરવુ કાયગુપ્તિ છે. ૨. આ કાય-ગુપ્તિ ચેષ્ટા નિવૃત્તિરૂપ અને યથાગમ ચેષ્ટા નિયમનરૂપથી બે પ્રકારની હોય છે. આમાં પરીષહ અને ઉપસની સ્થિતિમાં પણ કાયાત્સકરણરૂપ ક્રિયાથી શરીરને નિશ્ચલ કરવામાં આવે છે. અથવા સચૈગ નિરાધાવસ્થામાં જે સર્વથા કાયચેષ્ટાના નિરાધ કરવામાં આવે છે. અથવા સચાગ નિરાધાવસ્થામાં જે સથા કાયચેષ્ટાના નિરોધ કરવામાં આવે છે તે ચેષ્ટા નિવ્રુત્તિરૂપ પ્રથમ કાયગુપ્તિ છે. ૧,ગુરુની આજ્ઞા મેળવીને શરીર સંસ્તારક, ભૂમિ વગેરેની પ્રતિલેખના, પ્રમાના વગેરેના સમયે ઉપર્યુકત ક્રિયાકલાપ પુરસ્કર જે શયન આસન વગેરે વિધેય હાય છે તે તે શયનાસકિાના નિક્ષેપમાં અને આદાન આફ્રિકામાં પેાતાની ઈચ્છાથી ચેષ્ટાના પરિહારથી નિતતા-શાસ્ત્રનિયમાનુસાણી જે કાયચેષ્ટા છે તે દ્વિતીય યથાગમ ચેષ્ટા નિયમનરૂપ દ્વિતીય કાયગુપ્તિ છે, ૨. કહ્યું છેઃ—જીવમાં પ્રસપિ યાસમેનુપોમ્રને स्थिरभाव: शरीरस्य कायगुप्तिनिंगद्यते || १|| શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ शयनासननिक्षेपादाऽऽनसकमणेषु च । स्थानेषु चेष्टा नियमः कायगुप्तिस्तु सऽपरा ॥२॥ આ પ્રમાણે તે દૃઢપ્રતિજ્ઞ અનગાર આ પૂર્વોકત સમિતિઓના તથા ગુપ્તિઓનું પાલન કરશે. તેમજ તેઓ ગુપ્ત થશે. અશુભગ નિગ્રહરૂપ ગુપ્તિથી યુકત બનશે. ગુપ્ત બ્રહ્મચારી થશે, નવ વાટિકા દ્વારા મથુન વિરમણરૂપ બ્રહ્મની રક્ષા કરશે ઉત્તમ મમત્વરહિત થશે, તે અકિંચન હશે. ધર્મોપકરણોતિરિક્ત વસ્તુઓથી રહિત થશે. જે આત્માને કર્મની સાથે બાંધે છે તે ગ્રન્થ છે. આ ગ્રંથ દ્રવ્યગ્રંથ અને ભાવગ્રંથના રૂપમાં બે પ્રકારનું છે. હિરણ્ય-સુવર્ણ વગેરે બાહ્ય ગ્રંથ છે અને મિથ્યાત્વ વગેરે ભાવગ્રંથ છે. આ બંને પ્રકારના ગ્રંથેથી તે રહિત થશે. જેમને સંસારપ્રવાહ નાશ પામ્યા છે એવા તેઓ થશે. નિરૂપલેપ થશે. કર્મબંધનના હેતુરૂપ રાગાદિક ઉપલેપથી તેઓ રહિત થશે.એજ વાતને સૂત્રકાર દષ્ટાંત દ્વારા પુષ્ટ કરે છે કે શાંશુપત્રિી મુખ્તાય” કાંસાના પાત્રમાં પડેલું પાણી જેમ તેમાં લિપ્ત થતું નથી. તેમજ સંસાર બંધન હિત રાગદ્વેષમાં તેઓ ઉપલિત થતા નથી શંખની જેમ તેઓ નિરંજન થશે. જેમ શંખમાં કાજલ વગેરે દ્રવ્ય સ્થિર થતાં નથી. તેમજ તેઓમાં રાગ દ્વેષાદિક સ્થિર થશે નહિ. જીવની જેમ તેઓ અપ્રતિહત ગતિવાળા થશે. જીવ જેમ પિતાની અવ્યાહત ગતિ દ્વારા સર્વત્ર ગતિશીલ હોય છે, તેમજ દેશનગરાદિકમાં અપ્રતિબંધ વિહારી હોવાથી અને વાદાદિકમાં કુતીર્થિકમત નિરાકરણમાં સામર્થ્યયુક્ત હોવાથી તેઓ અખલિત ગતિવાળા થશે. તેઓ જાચકનકની જેમ થશે. જેમ જાત્ય કનક–શ્રેષ્ઠ સુવર્ણ નિર્મળ હોય છે, તેમ તેઓ તપ સંયમ વગેરેથી સમુત્પન્ન નિર્મલતાયુક્ત થશે આદર્શ—દર્પણ જેમ સ્વપ્રતિબિંબિત મુખાદિ અવયવે તે યથાવસ્થિત પ્રકટ કરે છે તેમ તેઓશ્રીની ધર્મદેશનાથી મનુષ્યચિત્તરૂપ દર્પણમાં જીવાજીવાદિ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ રૂપ સકલ પદાર્થ પ્રકાશિત થશે, કૂ-કચ્છપ જેમ ભવ ઉપસ્થિત થાય ત્યારે પોતાના અંગાને સંકેચી લે છે તેમ તેઓ પણ સંસાર–પરિભ્રમણ ભયથી વિષયતાપાથી પેાતાની ઇન્દ્રિયાની રક્ષા કરનાર થશે. જેમ કમલપત્ર પાણીની સંચાગાવસ્થામાં પણ તેથી લિપ્ત થતું નથી તેમ તેઓ પાણીની જેમ સ્વજનેાની વચ્ચે રહેવા છતાંએ તેમના વિષયમાં સંબધ વિહીન થશે. ગગનની જેમ તેઓ નિરાલમ થશે. આકાશ જેમ અવલંબન વગર છે તેમ તેઓ કુલ, ગ્રામ નગર વગેરે અવલખથી રહિત થશે. અનિલવાયુની જેમ તેએ નિરાલય થશે. અનિલને જેમ કોઈ ઘર નથી તેમ તે પણ અપ્રતિખંધ વિહારી થશે. ચન્દ્રની જેમ એ સૌમ્ય લેશ્યાયુકત થશે. સૂર્યની જેમ તેએ દીપ્ત તેજવાળા થશે તેજ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ એ પ્રકારનુ છે. આમાં શરીરાદિની દીપ્તિરૂપ દ્રવ્યતેજ અને તપઃપ્રભૃતિ જાયમાન તેજ ભાવતેજ છે. સાગરની જેમ તેઓ ગંભીર થશે. હ શોક વગેરે કારણેા હાવા છતાં એ તેમના ચિત્તમાં કોઇપણ જાતના વિકાર ઉત્પન્ન થશે નહિં. તેએ નિર્વિકાર ચિત્તવાળા થશે, વિહગની જેમ તે સતઃ વિપ્રમુત થશે. તે સસંગથી રહિત થશે. પરિવાર વગેરેના ત્યાગથી અને નિયત આવાસથી રહિત હાવાથી તેઓ મમત્વરૂપ સંબધ કોઈની સાથે ખાંધશે નહિ. મેરૂમદરની જેમ તેએ અપ્રક’પ થશે. એટલે કે પરીહ ઉપસ રૂપ પવન તેમને વિચલિત કરી શકશે નહિ. શાયદ સલીલની જેમ તેએ શુદ્ધ થશે. જેમ શરદઋતુમાં પાણી નિળ રહે છે તેમ તેઓ પણ રાગદ્વેષ રહિત હાવાથી નિમળ ચિત્તવાળા થશે. ખડ઼ી વિષાણુ-ગેડાના શીંગડાની જેમ તેએ એક જાત થશે. રાગાદ્વિરૂપ સહાયકાથી રહિત હાવા બદલ એકાકી રહેશે. તેમજ ભાર`ડ પક્ષીની જેમ અપ્રમત્ત થશે, ભાર'ડપક્ષી એ જીવયુકત હાય છે. તેને ત્રણ પગ હાય છે, ખી ગ્રીવા, મુખાથી તે યુકત હાય છે. આ બન્ને જીવાતું પેટ એકજ હોય છે, શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ આ અપ્રમત્ત થઈને વિથરણશીલ હોય છે. તેમ તેઓ પણ તપ સંયમ વગેરેનું રક્ષણ કરવામાં પ્રમાદ રહિત થશે, કેજર-હાથી ની જેમ તેઓ શૂર હશે. એટલે કે કષાય વગેરે રિપુઓને નષ્ટ કરવામાં સમર્થ થશે. વૃષભની જેમ તેઓ જાતસ્થામાં થશે. ઉત્પન પરાક્રમવાળા થશે. સિંહની જેમ દુર્ઘર્ષ-પરીષહાદિરૂપ મૃગ વડે દુર્ઘર્ષ હશે. વસુંધરાની જેમ સર્વસ્પર્શ સહ થશે, પૃથ્વી જેમ સર્વે સહા-અસહ્મ સ્પર્શને પણ સહન કરે છે તેમ અનુકૂલપ્રતિકૂલ પરીષહ અને ઉપસર્ગને તેઓ સહન કરતા થશે. સુહત હુતાશનની જેમ તેઓ તેજથી સદા જાજવલ્યમાન રહેશે. જેમ ધૃત વગેરેની આહુતિથી અગ્નિ વધારે અને વધારે પ્રજવલિત થઈ જાય છે તેમ તેઓ પણ તપ સંયમના તેજથી દીદીપ્યમાન અનગાર થશે. આ પ્રમાણે આ પૂર્વોકત વિશેષણથી વિશિષ્ટ થયેલા તે ભગવાન અને ગાર દઢપ્રતિજ્ઞ સર્વોત્કૃષ્ટ જ્ઞાનથી, સર્વોત્કૃષ્ટ દર્શનથી, સર્વોત્કૃષ્ટ ચારિત્રથી સર્વોત્કૃષ્ટ આલાપથી, પશુપડકાદિ વર્જિત વસતિકાના સેવનથી, અનુત્તર વિહારથી, અનુત્તર આજીવથી, સરલતાથી. અનુત્તર અપકરણરૂપ દ્રવ્યથી અને કષાય તનુકરણરૂપ ભાવથી અનુત્તર ક્ષમાગુણથી અનુત્તર ગુપ્તિથી અનુત્તર નિર્લોભારૂપ મુકિતથી. અનુત્તર સર્વ સંયમથી. મન વચન કાયના વિરાધના તેમજ સુચરિત-આશંસાદિ દેષરહિત તેમના નિર્વાણરૂપ ફળના માર્ગથી આત્માને ભાવિત કરવાથી. અનંત નિરવસાન, અનુત્તર, સર્વોત્કૃષ્ટ, કૃત્ન સકલ. પ્રતિપૂર્ણ. આવરણ વર્જિત અને અવ્યાહત એવા સંકષ્ટ હોવાથી સહાય વર્જિત એથી શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરશે. ત્યારે તે ભગવાન્ અર્હન જિન કેવલી જઈ જશે, તથા સદેવ મનુજાસુરલેકની પર્યાયના જ્ઞાતા થશે. ત્યારે તે આગતિને–દેવ લેકાદિથી મનુષ્ય ગતિમાં આગમનને મનુષ્ય લેકમાંથી દેવદિ ગતિઓમાં ગમનને. સ્થિતિને-દેવકાદિકમાં અવસ્થિતિને અવનને દેવકથી આયુક્ષપ પછી પતનને ઉપપાતને-દેવનારકોના જન્મને-તનેવિચારને. કૃત– કહેલાઓને. મને માનસિકને મનમાં વ્યવસ્થિત વિચારધારાને. ક્ષપિતને–ક્ષય પ્રાસને. ભકતને-આદિતને. પ્રતિસેવિતને–ભેગ્યવતુ જાતના સેવનને. આવિષ્કર્મને–પ્રત્યક્ષમાં કરેલા કર્મોને. રકમને, એકાન્તમાં આચરેલાં કર્મોને. આ પ્રમાણે તે દેવ મનુજ અસુર સહિત લેકની સર્વ પર્યાયે તે જાણશે તેથી તે અનગાર અરહાજનની દૃષ્ટિમાં અપ્રત્યક્ષ એવું કંઈ રહેશે નહિ તેમને સર્વ-પ્રત્યક્ષ થઈ જશે. સર્વજ્ઞ અરહસ્યભાગી સાવદ્યાચરણ વર્જિત હોવાથી સુસ્પષ્ટ સકલાચારના પાલક થયેલા કાળમાં મનોવાકાય વેગમાં વર્તમાન ઈહલેક સંબંધી સર્વજનના સર્વભાવેને જાણતાં અને જોતાં વિહાર કરશે. ૧૭૪ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ વિ "> તત્ પા ૪૫ફળો વહી” મૂલા ---‘તા” ત્યાર પછી નેવર' તે દૃઢપ્રતિજ્ઞ કેવલી “જ્ઞા વેળ વિદ્વારે” વિમાળે” આ પ્રમાણે વિહાર કરતાં વ વાસા. હિ રિયાય' ઘણા વર્ષો સુધી કેવલી પર્યાયનું વાત્તા” પાલન કરશે. બપ્પો બાડમેર આમોત્તા'' અને પોતાના આયુષ્યના અંત સમયને જાણીને ‘વસૂ મત્તાહે પચવાસ પાતાના ઘણા ભકતાનુ પ્રત્યાખ્યાનકરશે बहूइ भत्ताई अणસળાત્ છેાસ” ઘણાં ભકતાનું અનશના વડે છેદન કરશે. ધનસજ્જા જીર્ જ્જમાવે મહોપ, ચેયનેવાલે” આ પ્રમાણે ભકતાનું પ્રત્યાખ્યાન કરીને અને અનશન દ્વારા તેમનું છેદન કરીને તે દૃઢપ્રતિજ્ઞ કેવલી જે અની સિદ્ધિ માટે સાધુજના વડે નગ્નભાવ અચેલત્વ પરિમિત વસ્ત્ર ધારવ, કેશલોંચન, બ્રહ્મચર્ય વાસ, " अण्हाणगं अंतवणं अणुवहाणगं, भूमिसैज्जाओ फलहसेज्जाओ, परघरपवेतो. રુદ્રાવણદ્વાર', મળાવમાળા –' સ્નાન રહિત રહેવું, દન્તધાવનનેા ત્યાગ કરવા, પગરખાઓ પહેરવા નહિ, ભૂમિપર શયન કરવુ ફલક પર સુવું ભિક્ષાદિ માટે પર ઘરમાં જવું લાભ અલાલ, માન અપમાન-‘પતિ દ્વીજળબો નિંબો વિસળગો તન્ગળાનો તાકળાનો ગરબો ઉદ્માવયા વિહવર' ખીજાએ વડે કરાયેલ હીલના–નિદના, ખિ ́સના, તના, તાડના. ગણા, અનુકૂલ પ્રતિકૂલ અનેક જાતની “બાવીસવીલા નસમ્બા ગામટા ક્રિમિન્ગતિ” ખાવીશ પરીષહા તેમજ ઉપસર્ગ અને ઇન્દ્રિયાના પ્રતિકૂલ શબ્દ વગેરે સહન કરવામાં આવે છે, ‘તમg’ ગાદિÇરૂ, મેર્દિ, સાસનીસામે હૈં શિિિદર, પુબ્લિદિર, મુŕિહેરૂ, પિિનાદિ, સવ્વતુવાળમંત દિ'' તે અની આરાધના કરીને અંતિમ શ્વાસાચ્છવાસથી સિદ્ધ થઇ જશે. યુદ્ધ થઇ જશે. મુકત થઇ જશે. પરિનિર્વાંતાશથલીભૂત થઈ જશે. અને સમસ્તદુઃખાના અંત કરશે. ટીકા — —આ પ્રમાણે વિહરતા દૃઢપ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાવમાં વિરાજમાન રહેશે. જ્યારે તેમના આયુષ્યની સમાપ્તિના-સમય આવશે ત્યારે તેઓ આ વાત જાણીને અનેક ભકતાનુ પ્રત્યાખ્યાન કરશે. અનશન વડે ઘણા ભકતાનું છેદન કરશે. આ પ્રમાણે ભકતપ્રત્યાખ્યાન કરીને અને અનશન વડે તેમનું છેદન કરીને તે દૃઢપ્રતિજ્ઞ કેવલી જેના માટે સાધુજન નગ્નભાવ ધારણ કરે છે એટલે કે પરિમિત વસ્ત્રો રાખે છે, પેાતાના હાથા વડે કેશલુ ંચન કરે છે. પૂર્ણરૂપથી બ્રહ્મચર્યાવસ્થામાં રહે છે. મન, વચન. કાયથી સ્નાન કરવાના પરીત્યાગ કરે છે. દંતધાવનના સર્વથા શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨ ૧૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરે છે. પગરખા મેાજા પહેરતા નથી. ઉપલક્ષણથી ગાડીની સવારી કરવી, ઘેાડા વગેરે વાહન પર બેસવું વગેરેને ત્યજી દે છે. ભૂમિ પર શયન કરે છે. લાકડાના પાટિયા વગેરે પર સૂવે છે. આહાર આદિ પ્રત્યેાજનાને લીધે જ પરઘરમાં પ્રવેશ કરે છે. લાભ અલાભમાં. સમાનભાવ રાખે છે. માન અપમાનની જે લગીરે દરકાર રાખતા નથી. તેમજ ખીજાઓ દ્વારા કરાયેલ હીલનાઓને, મદૂઘાટક વચનાને નિંદાઓને જુગુપ્સા ભાષણરૂપ વચનાને ખિસનાઓને હે મુણ્ડ તને ધિકકાર છે !” વગેરે રૂપ વચનાને. તજનાઓને અ'ગુલી પ્રશ્નનપૂર્ણાંક હૈ જામ ! પછી તને ખખર ખબર પડશે” વગેરે રૂપ વચનાને ગણાઓને. આ ચાર છે. આ લ’પટ છે” ઇત્યાદિરૂપ વચનોને તેમજ અનુકૂલ પ્રતિક્લનાના પ્રકારની ક્ષુધાદિપ ૨૨ પ્રકારના પરષહાને તથા દેવાદિકૃત ઉપદ્રવાને અને ગ્રામકટકાને ગામાને ઇન્દ્રિયસમૂહને દુઃખોત્પાદક હોવાથી અને મુકિતમાર્ગમાં વિઘ્નના હેતુભૂત હાવાર્થી અને કટકરૂપ પ્રતિકૂલ શબ્દા દિકાને અથવા ક્ષુદ્રજનાના રૂક્ષ આલાપાને જેના માટે સહન કરે છે તે માક્ષરૂપ અર્થની આરાધના કરશે. આરાધના કરીને પછી તેએ અંતિમ ધાસોચ્છવાસથી સકલ કાઓને કરી લેવાથી કૃતકૃત્ય થઇ જવાથી સિદ્ધ થઇ જશે, વિમલ કેવલજ્ઞાનાલાકથી સકલ લેાકાલેાકના જ્ઞાતા થઈ જશે સમસ્ત કર્મોથી મુકત થઇ જશે. સ્વસ્થ થઇ જશે અને શરીર સ'ખ'ધી અને મનસ''ધી સતૃસ્ત લેશેાને નાશ કરશે. એટલે કે તે અવ્યાખાય સુખ ભાકતા થઈ જશે. "સૂ॰ ૧૭૫મા મેવા મતે ? - સેવા મતે ? મળ્યું જોયમે હાર્િ। મૂલા—“મેવું મંતે ! સેવ મતે !” હે ભદત ! જે પ્રમાણે આપશ્રીએ કહ્યું છે તે તેમજ છે એટલે કે આપશ્રીએ પેાતાની દિવ્યધ્વનિદ્વારા જે કંઈ કહ્યું છે તે વાસ્તવિક જ છે. સવથા સત્ય છે આ પ્રમાણે કહીને “માવી શૌયમ” ભગવાન ગૌતમે સમાં માવ. વરૂ નમન'' શ્રમણ ભગવાનને વંદના કરી; ગુણ સ્તુતિ કરી અને તેમને નમસ્કાર કર્યાં... “વૃત્તિાનમસિત્તા સંજ્ઞમેન તપસાબપ્પાનું મારેમાળે વિદર’ વંદના તેમજ નમસ્કાર કરીને તેએ સંયમ અને તપશ્રી આત્માને ભાવિત કરતાં પેાતાના સ્થાને બિરાજમાન થઇ ગયા. ટીકા સ્પષ્ટ છે. સેવ મંતે ! તેવું મંતે !” આમ જ બે વખત કહેવામાં આવ્યુ છે તે ભગવદ્ વચનમાં અતિ શ્રદ્ધા પ્રગટ કરવા માટે છે. ૫ ૧૭૬ ૫ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રશરિતનો અર્થ:ગુજરાત પ્રાંતમાં વિરમગામ નામક એક નગર છે આ નગરની શેરીઓ અને દુકાનો શ્રાવકજનેના ભવ્ય મકાનેથી યુક્ત છે એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં છે મુનિઓની સાથે વૈશાખ માસમાં અહીં સંયમયાત્રાના નિર્વાહ માટે આવ્યા અહીં ના “શ્રીસંઘે આપશ્રીને અહીંજ બિરાજવાની વિનંતી કરી છે તે સમયમાં જ મેં ત્યાં રહીને રાજપ્રીય સૂત્રની આ સુધિની ટીકા સ પૂર્ણ કરી આ સમય વૈશાખ શુકલ અક્ષય તૃતીયા વિક્રમ સંવત 2013 ગુરૂવારને હવે અહીંને જૈન શ્રી સંધ શુદ્ધ સ્થાનકવાસી છે, ધર્મ પ્રત્યે એના હૃદયમાં ખૂબજ આદરભાવ છે આ શ્રી સંઘ” પ્રેમાળ છે તેમજ શુદ્ધ સ્થાનકવાસી ધર્મને દીપાવનાર છે એના હદય માં અત્યધિક દયાભાવ નિવાસ કરે છે શ્રાવક સંબ ધી આચારવિચારોથી એ જગતમાં પ્રસિદ્ધ છે જૈનધર્મ પ્રત્યે અધિકાધિક અનુરાગી હવા બદલ સમ્યકાવથી સુશોભિત છે ભુવનકનાથ-દેવાધિદેવ તીર્થકર પર અને તીર્થંકર પ્રતિપાદિત ઘર્મ પર શ્રદ્ધાશીલ શ્રાવક અને શ્રાવિકાઓ અહીં દરેકેદરેક ઘરમાં નિવાસ કરે છે આ સર્વનાં આચારવિચારો જૈન મર્યાદાનુરૂપ છે બીજાઓના માટે એઓ આ બાબતમાં સંપૂર્ણપણે અનુકરણીય છે એમને સ્વભાવ મૃદુ છે અહીંના શ્રાવકનું ચિત્ત ગુરૂની ઘર્મભક્તિમાં સદા પ્રેમયુકત બની રહે છેઆ બધા કારણોથી એ બઘા સમષ્ટિ છે " શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત રાજપ્રશ્નીયસૂત્રની સુધિની વ્યાખ્યા સમાપ્ત શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ 02 174