________________
હિરણ્યને ત્યાગ કરીને અને ધન, ધાન્ય, બળ, વાહન, કોશ, કોઠાગાર, પુર અને અંતઃપુર-રણવાસ (નિ) ને ત્યાગ કરીને ( વિવધારવામારિ - संखसिलप्पवालसंतसारसावएज्ज, विच्छडिज्जा, विगोवइत्ता, दाणं दाइत्ता તેમજ વિપુલ ધન, કનક, રત્ન, મૌક્તિક શંખ શિલા પ્રવાલ અને સત્સાર સ્વાયતેય ને ત્યાગ કરીને તેમ જ પુષ્કળ પ્રમાણમાં દીનદરિદ્ર વગેરે લોકોને આપીને (1મિત્તા) પુત્રાદિકોમાં વહેંચીને (કું ખવત્તા ને જળનાર
રાંતિ) ત્યાર બાદ મુંડિત થઈને અગાર અવસ્થામાંથી અનગાર અવસ્થાને ધારણ કરે છે. (જો ત ગ તા સંગ્રામ, વિન્ના દિur તં જોર વાવ ) તેમ હું હિરણ્ય વગેરેને ત્યાગ કરીને દીક્ષા ધારણ કરવામાં અસમર્થ છું. ( देवाणुप्पियाण अंतिए प'चाणुब्वइय सत्तसिक्खावइय दुवालसविहं गिहिધનં દિવME) આપશ્રી પાસેથી હું તે ફક્ત પાંચ અનુવ્રતવાળા અને અને સાત શિક્ષાવ્રતવાળા આમ ૧૨ પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકારી શકું છું. (ઉમદદ સેવાવિયા! મા દિવંજ દિ) આપ દેવાનુપ્રિયને જે કાર્યમાં સુખ થાય તે કરે. પણ વિલંબ ન કરે. (ત git નિ સોટ્ટી જેનિમારसमणस्स अंतिए पंचाणुव्वइय जाव गिहिधम्म उवसंपज्जित्ताण चिहरइ) ત્યાર પછી તે ચિત્ર સારથિએ કેશિકુમાર શ્રમણ પાસેથી પાંચ અણુવ્રતવાળા અને સાત શિક્ષાત્રવાળા ગૃહસ્થ ધર્મને સ્વીકારી લીધો. (ત ઇi સે જિસે નારી केसिकुमारसमणं वदइ, नमसइ, वंदित्ता नम सित्ता जेणेव चाउग्घंटे आस. ન્ટે તેણે પદારી જમના, વરઘં મારે કુદ૬) ત્યાર બાદ તે ચિત્ર સારથીએ કેશકુમાર શ્રમણને વંદના કરી, નમસ્કાર કર્યા, વંદના તેમજ નમસ્કાર કરીને તેણે જ્યાં ચાર્લંઘંટ અશ્વરથ હતું તે તરફ જવાનો નિશ્ચય કર્યો. ત્યાં જઈને તે રથ પર સવાર થઈ ગયા. (નાર વિષિ પાઉન્મ. તાવ વિશ્વ હિના) અને જે દિશા તરફ થઈને તે આવ્યું હતું તે જ દિશા તરફ પાછો જતો રહ્યો.
ટકાથે–ત્યાર બાદ ચિત્રસારથિ કેશિકુમાર શ્રમણની પાસે ધર્મ સાંભળીને
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૩૫