________________
'त एण से चित्ते सारही' इत्यादि ।
સૂત્રાર્થ—(ત gT) ત્યાર પછી ( વિરે સારી) તે ચિત્ર સારથિ (કિરણ કુમારસમસ નિg ધ તોડ્યા નિરW) કેશીકુમાર શ્રમણની પાસેથી ધર્મ સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને (દદગાવ શિg) હર્ષિત થયે. સંતુષ્ટ થયે યાવત્ (3gp દૈફ) પિતાની મેળે ઉભે થયે (દિત્તા ઉં કુમારસમvi વિરઘુત્તો ગાવાયાદિ વારૂ) અને ઉભે થઈને તેણે કેશીકુમાર શ્રમણની ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી. (વંત નમંs) વંદના કરી નમસ્કાર કર્યા. (વંહિતા, નમંfસત્તા વારી) વંદનાકરીને તે આ પ્રમાણે કહેવા લાગ્ય(सदहामि ण भते ! निग्गय पावयण रोयामिण भंते ! णिग्गय पावयण अब्भुट्ठोमि णं भंते ! निरगथ पाबयण एवमेयं भंते ! णिग्गंथं पावयणं ગાદ્ધિને મરે ! નિબં પાવળ) હે ભદત ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું. હે ભદત ! હું નિર્ચથ પ્રવચનમાં પ્રતીતિ રાખું છું, હેભદત હું નિગ્રંથ પ્રવચનને પિતાની રુચિને વિષય બની છું. હે ભદંતહું આ નિપ્રવચનને સ્વીકારું છું. હે ભદંત ! આ નિગ્રંથ પ્રવચનનું આપ શ્રી જે પ્રમાણે પ્રતિપાદન કરી રહ્યા છો. અક્ષરશઃ યથાવત્ છે. હે ભદંત! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, હે ભદંત! આ નિગ્રંથ પ્રવચન સંદેહ રહિત છે. (કુરિયું ! નિuથે વાવાળો, પતિરિજીને અંતે Tag) હે ભદંત ! આ નિગ્રંથ પ્રવચન ઈષ્ટ છે, તે ભદંત! આ નિથ પ્રવચન પ્રતીષ્ટ છે. (કુરિઝળપહિરિઝથશે તે નિ છે Fાવમળ) હે ભદત ! આ નિર્ગથે પ્રવચન ઈષ્ટ અને પ્રતીષ્ટ બને છે. (if તુજને વરા, ત્તિ વં નમંg) જે પ્રમાણે આપશ્રી કહી રહ્યા છે તે પ્રમાણે જ છે. આમ કહીને તેણે વંદના તેમજ નમસ્કાર કર્યા. (વરિ નમંપિત્તા ઇવઘાસી) વંદના તેમજ નમસ્કાર કરીને તેણે તેઓશ્રીને આ પ્રમાણે કહ્યું તેના देवाणुप्पियाणं अंतिए बहबे उग्गा, भोगा: जाव इन्भा इब्भपुत्ता चिच्चा हिरणं. चिच्चा सुवण्णं. एवं धणं धन बलं वाहणं कोसं कोट्ठागारं पुरं તેવર) આપ દેવાનુપ્રિયની પાસે જેમ ઊગ, ભેગ યાવત્ ઇભ્ય અને ઈભ્યપુત્રે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૩૪