________________
તે અભિલાષા રાખે છે. (કરમાં જામનગર જિ સત્તાવારૂ દતદૃના વિદ્યા અay) તેમજ જેઓશ્રીના નામ ગેત્રના શ્રવણથી જ જે હૃષ્ટ-તુષ્ટ યાવતુ હૃદયવાળે થઈ જાય છે. (સે ફેણીમાણમને ઉદયાળુપુત્રિ નમાજે નાનાનુજામં ટૂંકઝમાળે રૂાજu) તેઓશ્રી કેશીકુમાર શ્રમણ તીર્થંકર પરંપરા મુજબ વિચરણ કરતા અને એક ગામથી બીજે ગામ વિહાર કરતાં અહીં પધાર્યા છે. ( સંપત્ત) અહીં પ્રાપ્ત થયા છે. (ફુદ સનોર) અહીં સમવસૃત થયા છે. (इहेब सेयवियाए णयरीए बहिया उज्जाणे अहापडिरूब जाब विहर इ) આ વેતાંબિકા નગરીની બહારના ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ પ્રાપ્ત કરીને યાવત્ વિરાજે છે. (તે છાનો T વાણિયાવિત્ત સાહિ૪ પયગંદું પડ્યું નિવેમ વિચં માર) ત્યારે હે દેવાનુપ્રિયે ! આપણે ચિત્ર સારથિની પાસે જઈને આ પ્રિય સમાચાર વિષે તેમને ખબર આપીએ. અમારી આ ખબર તેમને ખૂબજ ગમશે. (ગામM# અંતિg ખટ્ટ હિતિ ) આ પ્રમાણે તેઓ બધા પરસ્પર એક બીજાની વાતને એકમત થઈને સ્વીકારી લે છે. ત્યાર પછી તેને सेयबिया णयरी, जेणेव चित्तस्स सारहिस्स गिहे जेणेव चिन सारही तेणेव વાતિ ) તેઓ જયાં તાંબિકા નગરી હતી અને તેમાં પણ જયાં ચિત્રસારથી હતે ત્યાં ગયા. (નિરંવાર્દિwાથ નાવ વધ્રાતિ, જવ વવાણી) ત્યાં પહોંચીને તેમણે ચિત્રસારથિને બહુજ નમ્રપણે બન્ને હાથની અંજલિ બનાવીને અને તેને મરતક પર ફેરવીને નમસ્કાર કર્યા તેમજ જયવિજ્ય શબ્દોનું ઉચ્ચારણ કરીને તેને વધામણી આપી. અને પછી તેને આ પ્રમાણે કહ્યું. (વસ વાળુgિવા ! ટૂંક कखति. जाव अभिलसति, जस्स ण णामगोयस्स वि सवणयाए हट जाव भवति, से ण अय' केसीकुमारसमणे पुन्वाणुपुन्धि चरमाणे गामानुगाम ટૂડન્નના ફર માવો ઉનાળે મોઢે નાવ વ) હે દેવાનુપ્રિય ! તમે જેઓશ્રીના દર્શનેની ઇચ્છા ધરાવતા હતા, યાવત્ અભિલાષા રાખતા હતા. તેમજ જેઓશ્રીના નામશેત્રના શ્રવણ માત્રથી જ તમે હg-તુષ્ટ યાવત હદયવાળા
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૫૨