________________
સામે જે સત્કાર વગેરે કરવા માટે જતો નથી, મધુર વચનોથી સુખશાતાદિ પ્રશ્નપૂર્વક તેમની સ્તુતિ કરતો નથી, તેમની સામે પિતાનું મસ્તક નમ્ર ભાવે નમાવત નથી, અભ્યથાન વગેરે વડે જે તેમને સત્કારતો નથી, વસતિ વગેરે આપીને તેમનું સન્માન કરતા નથી તેમજ કલ્યાણ સ્વરૂપ, મંગળસ્વરૂપ, ધર્મદેવસ્વરૂપ માનીને અને વિશિષ્ટજ્ઞાન સપન માનીને જે તેમની પયું પાસના કરતો નથી. ( ગાડું, કરું, પરિ oriz, #ાળz વાગરાડું, પુર) અર્થોને-જીવ અજીવ વગેરે પદાર્થોને, હેતુ એને અન્યથાનુપપત્તિરૂપ સાધનેને પ્રશ્નોને કારણેને, વ્યકરણને પૂછત નથી,(pg ટાણે
વત્તા ! નીવે છેવસ્ત્રિાવનાત્ત ઇનો જમરૂ નવUTF) હે ચિત્ર ! આ કારણને લીધે જ જીવ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરી શકતું નથી. આ પહેલું કારણ છે. (૧) (उबस्सयगयं समणं वा तं चेव, जाव एए णं वि ठाणेण चित्ता ! जीवे केवलिपન ઘM નો જીમ કarg) ઉપાશ્રયમાં પધારેલા શ્રમણ કે માહણને સત્કાર વગેરે કરવા માટે જે તેમની સામે જતો નથી. યાવતુ તેમને વ્યાકરણ વિષે પ્રશ્ન કરતો નથી. આ જાતને જીવ આ બીજા કારણથી પણ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરી શકતા નથી. (૨) (નવાનાં સમ વા મળ વા નો વાર ગુવાसइ, नो विउलेणं असणपाणखाइमसाइमेणं पडिलाभइ० नो अट्ठाई जाव पुच्छइ एए ण ठाणेण चित्ता ! जीवे केलि पन्नत्त धम्म लभइ નવજાપુ) ગેચરી માટે-ભિક્ષા માટે ગામમાં આવેલા શ્રમણ કે માહણ વગેરેને સત્કાર વગેરે કરવા માટે જે તેમની સામે જતો નથી, યાવત્ તેમની પર્યું પાસના કરતે નથી, તેમજ વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચાર પ્રકારના આહારવડે જે તેમને પ્રતિલાભિત કરતું નથી અને જે અર્થથી માંડીને વ્યાકરણ સુધીના બધા વિષયના બાબતમાં તેમને પ્રશ્નો પૂછતો નથી. ચિત્ર! તે જીવ આ ત્રીજા કારણવડે પણ કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કરી શકતા નથી (૩) ( fa | સોળ વા माहणेणं वा सद्धिं अमिसमागच्छइ, तत्थ वि ण हत्थेण वा वत्थेण वा छत्तेंण वा, अप्पाणावरित्ता चिट्ठइ, नो अट्ठाइ जाव पुच्छइ, एएण वि ठाणेण चित्ता ! जीवः केवलिपन्नत्त धम्म णो लभइ सवणयाए एएहिं च ण चित्ता ! a૩ ટાળે બીજે નો મફ, afક ઘર સવળા૫) આ પ્રમાણે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૫૭.