________________
(जइणं भंते ! अहं तंसि पुरिसंसि दुहा वा तिहावा चउहा वा संखेज्जहा वा જાહિયંતિ નીવ પાસેના તો હું અહીં સદ્દકના તે ચેવ) એથી જો ભદત ! મને તે પુરૂષના બે ત્રણ ચાર અથવા સંખ્યાત કકડા કરવાથી તે ના જીવ જોવામાં આવ્યાહત તે હું તમારા આ કથન પર વિશ્વાસ કરી લેત કે જીવ અન્ય છે. અને શરીર અન્ય છે. જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી. (નાળું મતે ! ગઢ તોŔિ ુદ્દા વા तिहावा चउहा वा संखिज्जहा वा, फालियंसि जीवं न पासामि- तम्हा सुपर ક્રિયા એ પફળા ગાત નીયો તે સરીર તે લેવ) જે કારણથી હૈ ભદત ! મે તેના બે ત્રણ ચાર અથવા સંખ્યાત કડાએ કર્યા પછી પણ જીવ જોયે નહિ તે તે કારણથી મારી જીવ શરીરરૂપ છે અને શરીર જીવરૂપ છે, જીવ ભિન્ન નથી અને શરીર ભિન્ન નથી એવી માન્યતા સુસ્થિર છે.
ટીકા સ્પષ્ટ જ છે. પ્રસૂ૦ ૧૪પપ્પા સપન કેસિમરસ' સ્થાફિ
સૂત્ર—(ત કેમિઝમારસમળાં વર્ષ રાયે વં યાસી) ત્યાર બાદ કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું (ધૃતરાણ જં તુમ વસી! તા. દારાઓ) હે પ્રદેશિન્ ! તમે મને પેલા કાષ્ઠહર કરતાં પણ વધારે મૂર્ખ લાગે છે. (àાઁ મંતે ! દાર) હે ભદત તે કાષ્ઠહર કેવા હતા ? આ પ્રમાણે જ્યારે પ્રદેશી રાજાએ કહ્યું–ત્યારે (વલ્ભી !) કેશીકુમારામણે કહ્યું કે હું પ્રદેશિન! સાંભળો (મે નટ્ટાનામÇ Àર્ પુષ્ઠિા વળથી વળોનીની ચળ નેમળવાનો ન નોર્મા આ ગાય દાળ શ્રવ અનુવિદ્યા): કેટલાક વનાથી અને વનૌપજીવી કાષ્ઠાહારક પુરૂષો હતા. તેઓ વનમાં શેાધનાં શેાધતાં કોઇ એક અટવીમાં પ્રવિષ્ટ થઇ ગયા. તેમણે પાતાની સાથે અગ્નિ તેમજ અગ્નિને મૂકવામાં માટે આધારભૂત પાત્ર લઇ રાખ્યાં હતા. તે અટવીમાં લાકડાએ પુષ્કળ પ્રમાણમાં હતા. (તલુ તે પરિવા તીરે અનમિયાણ અટવીલ વિચિત્ત અનુત્તા સમાળા) જ્યારે તે બધાતે ગ્રામરહિત નિર્જન અટવીમાં ઘેાડી દૂરગયા ત્યારે (પñ પુäિ વં યાસી) તેમણે એક પુરુષને આ પ્રમાણે કહ્યુ. (મન્ત્ ન લેવાનુળિયા ! દાળ ગર્તને વિસામો) હૈ દેવાનુપ્રિય ! અમે બધા કાષ્ઠ પ્રધાન અટવીમાં વધુ આગળ પ્રવેશીએ છીએ. (વૃત્તો નું તેમ નોમયળો નોર્
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૦૮