SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. એથી તે અધર્મીના રૂપમાં જ જગતમાં પ્રસિદ્ધ થઈ ગયા હતા. તે અધર્મનુયાયી હતા તે રાતદિવસ અધર્મનું જ ચિંતન કર્યાં કરતા હતા. પ્રજાની સામે પણ તે અધર્માચરણ તરફ પ્રવૃત્ત થવાના ઉપદેશ આપતા રહેતા હતા. તે અધર્મીને જ પ્રાત્સાહિત કરતા રહેતા હતા. તેના અણુ અણુમાં અધર્મ જ વ્યાપક થઈ રહ્યો હતા. તેના ખધાં કાર્યો પણ અધર્મથી પ્રેરાઈને થતાં હતાં તે પેાતાનુ ભરણ પાષણ પણ અધર્મના આધારે જ કરતા હતા. તેમજ ( છિંદ્ મિત વરસવું જોાિળી વાવે ચરે, હાં, વુદ્દે માપ્તિ, ચળ, ચળ, માયનિહિઢ-વટે સાન્ડ્સ વોય છે. નિક્ષીછે, નિઘ્ન, નિષ્ણુળે, નિમ્મેરે. નિપદ્મવાળોપહોચવાને મૂળ ) મારો, કાપા, એ કકડા કરી નાખેા વગેરે વાકયા વડે તે જીવેાના હિંસા વગેરે કાચના પોતાના આશ્રિતાને પ્રવૃત્તિશીલ રાખતા હતા. તેના હાથેા સદા રકતથી ખરડાએલા રહેતા હતા. તે સાક્ષાત પાપના અવત્તાર હતા. કેમકે તે સદા પાપ પરાયણુ જ રહેતા હતો. અપહ બહુજ ક્રોધી હતા, રાષ્ટ્રકરરૂપ હોવાથી ભયાનક હતા, તુષ્ટબુદ્ધિવાળા હોવાથી ક્ષુદ્ર હતા, સહસાક કરણશીલ હોવાથી એટલે કે વગર વિચાર્યું કાર્યાં કરનાર હોવાથી-તે સાહસિક હતા. ઉત્કચ– લાંચ, વચન-પર પ્રતારણ, માયા-પરવચન બુદ્ધિ નિકૃતિ-ગુઢ માયા, કૂટ-ચૂંઢમાયાને છુપાવવા માટે ખીજી માચા કરવી, કપટ વેષ ભાષા વગેરે બદલી નાખવા, આ બધા દુર્ગુણાની મતા તેમાં વિદ્યમાન હતી, તથા તે નિશીલ-શીલ વર્જિત હતા, નિવૃતહિંસા વગેરે કુષ્કૃત્યરૂપપાપા તરફ પ્રવૃત્તિ રાખનાર હોવાથી તે વ્રત વગરના હતા, નિર્ગુણ-ક્ષાન્તિ વગેરે ગુણા તેમાં નહોતા તેથી તે નિર્ગુણ હતા, નિયાદ—મર્યાદા રહિત હતા. પરસ્ત્રી વનારૂપ મર્યાદાથી રહિત હોવા બદલ નિચંદ હતા, તે પ્રત્યાખ્યાત, પૌષધ અને ઉપવાસ બગર હતા, ઘણા (ટુ ચરન મયવસ્તુવવૃત્તી સિરિસવાળષાયા ચાલુ શ્રદ્ધેયળયાર, અધમ્મ સમુદ્રિ) દ્વિપદ માણસ વગેરે ચતુષ્પદ-મૃગ વગેરે, પશુ--ગાય વગેરે, પક્ષી-ચકલી વગેરે, સરીસપ– ભુજપરિસ અને ઉર:પરિસ-નકુલ સર્પ વગેરે આ બધાને હણવામાં, મારવામાં. અને એમને સમૂલ નષ્ટ કરવામાં તે અધમના પ્રત્યક્ષ અવતાર અને કેતુગ્રહ જેવા ઉન્દ્રિત થયા હતા. એટલે કેતુગ્રહ જ્યારે ઉતિ થાય ત્યારે લોકમાં જેમ ઘણા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ८
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy