SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ (एवं उच्चावयाहि निभंछणाहिं निभंछित्तए, उच्चावयाहिं निच्छोडणाहिं निच्छोપિત્તા) અનેક પ્રકારના અવહેલનારૂપ નિર્ભત્સનાઓ વડે મારી ભત્સના કરવી તેમજ અનેક પ્રકારની નીરસવચનરૂપ નિકોટનાઓ વડે મને ગમે તેમ બેલવું શું ગ્ય છે? એટલે તમારા જેવા મહાપુરૂષોને સભાની વચ્ચે આ જાતના વચનનું ઉચ્ચારણ ઉચિત નહિ કહેવાય. ટીકાર્થ સ્પષ્ટ જ છે. એ સૂત્ર ૧૪૭ છે तएणं केसीकुमारसमणे' इत्यादि। સૂત્રાર્થ(તpi) ત્યાર પછી તેની માતાને) કેશી કુમાર પ્રમાણે (guઉં જાઉં વં પાણી) પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું. (ગાળr i guી ! હું પરિણામો 10ામો?) હે પ્રદેશિન્ ! તમે જાણે છે કે પરિષદાએ કેટલી કહેવાય છે? પ્રદેશીએ કહ્યુંઃ (કાળા રત્તર પરિસ જળરામો) હા જી, ભદંત! હું જાણું છું કે ચાર જાતની પરિષદાઓ કહેવામાં આવી છે. (तं जहा, खत्तियपरिसा १, गाहावइपरिसा २, माहणपरिसा ३, इसि. હરિ ના છે) જે આ પ્રમાણે છે-ક્ષત્રિય પરિષદા, ૧ ગાથા૫ત્તિ પરિષદ ૨, બ્રાહ્મણ પરિષદા ૩, અને ઋષિ પરિષદા ૪, (જ્ઞાારિ લે તુરં પૂરી ! giri a૩જું રિલા જા જા સં રું goળા ) હે પ્રદેશિન ! તમે જાણે છે કે આ ચાર પરિષદાઓમાં કઈ જાતની દંડનીતિ કહેવામાં આવી છે? (હંતા, નામजेण खात्तियपरिसाए अवरज्जइ सेण हत्थच्छिण्णए वा पायच्छिण्णए वा सीसच्छिण्णए वा मूलाइवा, एगाहरचे कूडाहच्चे जीवियाओ ववरोविज्जइ) હા, જાણું છું. ક્ષત્રિય પરિષદામાં ક્ષત્રિયવર્ગમાં જે કઈ ક્ષત્રિય પિતાની જાતિમાં કે પરજાતિમાં ગમે તેને અપરાધ (ગુના) કરે છે તે તેને કાં તે હાથ કાપી નાખવા માં આવે છે, અથવા પગ કાપી નાખવામાં આવે છે, કે માથું કાપી નાખવામાં આવે છે કે તેને એક જ ઘામાં મારી નાખવામાં આવે છે કે પર્વત પરથી તેને ધકેલીને પ્રાણરહિત કરી નાખવામાં આવે છે. (જે દાવ રિલા -સે જ તer વા, રેવા, વાજં વા રેડિત્તા માનવા બાનિક ૨) શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૧૫
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy