________________
ગાથાપતિ પરિષદામાં-ગૃહપતિ વર્ગમાં જે કંઈ ગાથાપતિ ગમે તેને અપરાધ કરે તે તે વૃક્ષ વગેરેની છાલથી અથવા તૃણ વગેરેથી નિર્મિત દેરી કે પલાલથી પરિ વેન્દ્રિત કરાઈને અગ્નિવડે સળગાવવામાં આવે છે. (માળનાજી અવરज्जइ, से णं अणिठ्याहि अकंताहिंजाव अमणा माहिं वग्गूर्हि उवालंभित्ता कुडिया
છrg a groછ વા ક્રી નિવિન વા વાળવિકાર) બ્રાહ્મણ પરિ ષદામાં જે બ્રાહ્મણ ગમે તેને અપરાધ કરે છે તે તે અનિષ્ટ–સામાન્ય રૂપથી અનભિલાષિત, એકાંત-વિશેષરૂપથી અનલિષિત, યાવત્ અપ્રિયપ્રેમવજિત, અમનેઅસુંદર અને અમન આમ મન:પ્રતિકૂલ એવી વાણીઓથી ઉપાલંભયુકત કરવામાં આવે છે તેમજ તપ્ત થયેલ લેખંડના સળિયા વડે કમંડલું જેવા આકારથી યુકત ચિદથી લલાટમાં ચિન્હિત કરવામાં આવે છે. અથવા કૂતરાના પગ જેવા આકારવાળા ચિન્હથી લાંછિત કરવામાં આવે છે. અથવા દેશ બહાર કરવામાં આવે છે. તમે અમારા દેશથી જતા રહે. એવી આજ્ઞા તેને આપવામાં આવે છે. ૩, (લાં' સિરિણા શવાળ સે f બાદ અનિદ વાવ અમારા કાઢવામા ) તેમજ જે ઋષિ પરિષદામાં-ષિવર્ગમાં કઈ પણ ઋષિ અપરાધ કરે છે તે ન અતિ અનિષ્ટ થાવત્ ન અતિ એકાંત ન અતિ અમનેશ અને ન અતિ અમન આમ એવી વાણીઓ વડે ઉપાલંભયુકત કરવામાં આવે છે. (પૂર્વ તાવ વાણી ! તુાં નાના -तहा विण तुम मम वाम पामेण दंड दडेण पडिकूल, पडिकूलेण, વણિીનું પરિમેળ, વિજ્ઞાનં વિજ્ઞાળું ઘર. હે પ્રદેશિન્ તમે આ પૂર્વોકત નીતિને-દંડનીતિને-સારી રીતે જાણે છે, છતાં એ તમે મારા પ્રતિ વામ વામરૂપથી-અતિ વિરૂદ્ધ વ્યવહારથી, દઢ દડરૂપથી-દણ્ડવત્ સ્તબ્ધરૂપ વ્યવહારથી અતિ અહંકારયુકત વ્યવહારથી, પ્રતિકૂળ, પ્રતિકૂળરૂપથી અતિ વિપક્ષિ વ્યવહારથી પ્રતિમ પ્રતિમથી-અતિ વિપરીતરૂપ વ્યવહારથી અને વિપર્યાસથી સર્વથા વિરૂદ્ધરૂપ વ્યવહારથી પ્રવૃત્ત થઈ રહ્યા છે. ટીકાર્થ સ્પષ્ટ જ છે. જે . ૧૪૮
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૧૬