SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પના દિવસેામાં હરિતકાય વગેરેના પરિત્યાગથી, ચતુર્દશી વગેરે તિથિઓમાં આહાર ત્યાગથી આત્માને વાસિત કરતા તે શ્રાવસ્તી નગરીમાં જેટલા રાજકાર્યાં હતાં યાવત્ રાજવ્યવહાર હતા તે સત્તુ જિતશત્રુ રાજાની સાથે પોતે વારંવાર નિરીક્ષણ કરતા રહેવા લાગ્યા. ઘસૢ૦ ૧૧૩ગા ‘તે પળ... તે નિયત્ત રાયા” સ્થાતિ । સૂત્રાર્થઃ-(ત પળ છે)ત્યાર પછી તે (નિયન રાષા) જિતશત્રુરાજાએ (અન્નયા) કથા) કાઈ એક વખતે (મસ્જી નાવ પાદુૐ સŘ) મહાપ્રયજન સાધક યાવત્ ભેટ (પ્રાણત) તૈયર કરી. (ગ્નિજ્ઞા ચિત્ત' સાદું સાવે) તૈયાર કરીને તેણે ચિત્ર સારથીને એલાયૈ. (જ્ઞાનત્તા વ વવાની) ખેલાવીને તેણે આ પ્રમાણે કહ્યું (गच्छहिण तुम चित्ता ! सेयं विया नयरिं पएसिस्स रन्नो इम महत्थ जाव ાદુર' લખેત્તિ) હું ચિત્ર ! તમે શ્વેતવિકા નગરીમાં પ્રદેશી રાજાની પાસે આ મહાપ્રયાજન સાધક યાવત્ લેટ લઈ જાઓ.(મન વા૩૫ जहा भणिय अवि તમસ વિષ્ણુ વચળ વિનયેત્તિર્યું વિન્નિ) અને તેમને મારા પ્રણામ કહેશેા અને મરાવતી યચાકત અતિથ અસ’દિગ્ધ વચન કહેશે. (ત્તિકુ વિન્નિ ૫) આ પ્રમાણે કહીને તેને ત્યાંથી જવાની આજ્ઞા કરી. (તળ તે વિશે સાફી નિય सगुणा रण्णा त्रिसज्जिए समाणे तं महत्थं जाच गिन्हइ जियसत्तुस्स रणो ગતિયામો દિનિશ્વમરૂ) ત્યારપછી જિતશત્રુ રાજા પાસેથી જ્ઞાપિત થઈને તે ચિત્ર સારથીએ તે મહાપ્રયેાજન સાધક યાવત્ લેટને લઈ લીધી અને જિતશત્રુ રાજા પાસેથી આવતા રહ્યો (લાયસ્થી! નરી" ના માળ' મિનશ્છ) અને શ્રાવસ્તી નગરીના ખરાબર મધ્યમાર્ગથી થઈને (જેમ યમનમોના આવારે તેન ઉનાળš) તે જયાં રાજમાર્ગ પર પોતાનું નિવાસસ્થાન હતું ત્યાં આન્યા. (ત' મત્સ્ય' નાવ ઇવે) ત્યાં આવીને તેણે તે ભેટને એક તરફ મૂકી દીધી. ( हाए जाव सरीरे सकोरिंटमल्लदामे णं छत्ते णं धरिज्जमाणे णं महया महया શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૪૧
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy