________________
હે ચિત્ર ! મારું શરીર શ્રમયુકત થઈ ગયું છે, એથી તમે રથને પાછો વાળી લે. (त एण से चित्त सारही रह परावत्त इ; जेणेव मियवणे उज्जाणे तेणेव ૩વાન ) ત્યારે તે ચિત્ર સારથિએ રથને પાછો વાળી લીધે અને જ્યાં મૃગવન નામે ઉદ્યાન હતું તે તરફ રથને હાંક. (vvfë રાય ગં વવાણી) ત્યાં પહોંચીને તેણે પ્રદેશી રાજાને આમ કહ્યું. (gar Rારી નિgan-Gજ્ઞાને " વાત સમં વિદ્યામં સન્ન ગવો ) હે સ્વામિન ! આ મૃગવન નામે ઉઘાન છે. અહીં રોકાઈને હું ઘોડાઓના થાકને અને ખિન્નતાને સારી રીતે મટાડી લઉં છું. (ત જી રે પpણી રાણા જિન્ન પાર્દિ દૂર્વા વયાણી) ત્યારે પ્રદેશી રાજાએ ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું. ( ૩ નિરા) હે ચિત્ર ! સારૂં તમે ભલે આમ કરે.
ટીકાર્યું–ત્યારપછી બીજા દિવસે રાત્રી પૂરી થતાં તેમજ સવાર થતાં જ ચિત્ર સારથિ પિતાના ઘેરથી નીકળે. એ અર્થ અહીં કર ઘટે છે. તે જયારે પિતાના ઘેરથી નીકળે તે વખતે કમળ વિકસિત થઈ ચૂક્યાં હતાં. અથવા કમલ હરિણ (મૃગ) વિશેષના નેત્ર નિદ્રા રહિત થઈ જવાથી ઉઘડી ચૂકયાં હતાં. પ્રભાતનો વર્ણ પીતધવલ થઈ ચૂક્યું હતું. લોકેએ-ધાર્મિક માણસે એ-૧૪ નિયમને ધારણ કરી લીધા હતા અને રાત્રિક પ્રતિક્રમણ પણ કરી લીધું હતું. તે ૧૪ નિયમે આ પ્રમાણે છે.
“જિત્ત વત્ર સ્થાપ્તિ.
તેમજ સહસ્ત્રકિરણ સંપન્ન સૂર્ય પણ પિતાના તેજથી દેદીપ્યમાન થઈ ચૂક હતે ઘરથી નીકળીને સારથિ પ્રદેશી રાજાની પાસે ગયા. ત્યાં પહોંચીને તેણે પ્રદેશી રાજાને બંને હાથ જોડીને નમસ્કાર કર્યા તેમને વધામણી આપી અને પછી આ પ્રમાણે કહ્યું. કે આપ દેવાનુપ્રિય માટે કેબેજ દેશના નાગરિકે એ જે ચાર ઘોડાઓ ભેટરૂપમાં મેકલ્યા હતા તેમને તે જ દિવસે આપશ્રી માટે સુશિક્ષિત કરી દીધા છે. એથી આપ પધારીને તેમનું નિરીક્ષણ કરી લે આ પ્રમાણે ચિત્રસારથિનું કથન સાંભળીને પ્રદેશી રાજાએ તેને કહ્યું કે તમે સત્વરે તે ઘોડાઓને રથમાં જોતરીને અહીં ઉપસ્થિત કરો. ચિત્ર સારથિએ તે પ્રમાણે જ કામ પૂરું કર્યું જ્યારે રથ તૈયાર થઈ જવાની ખબર રાજાની પાસે પહોંચાડવામાં આવી ત્યારે તે રાજા તે રથમાં બેસી ગળે. રાજા જયારે સવાર થઈ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૬૫