________________
ગયા ત્યારે ચિત્ર સારથિએ તે રથને તાંબિકા નગરીની મધ્યમાર્ગમાંથી થઈને હાંકયે. આ પ્રમાણે તે રથ જ્યારે તાંબિકા નગરીથી બહાર નીકળી ગયો ત્યારે ઘણા જન સુધી તે રથને તીવ્ર વેગથી ચલાવ્યું કે જેથી તે પ્રદેશ રાજા પરિકલાંત થઈ ગ, તાપથી તપી ગયો અને તરસની વેદનાથી વ્યાકુળ થઈ ગયું. રાજાએ સારથિને તરત જ રથ પાછો વાળવાનો આદેશ આપ્યું. સારથિએ રાજાની આજ્ઞા પ્રમાણે રથને પાછો વાળી લીધું અને મૃગવન ઉદ્યાનની તરફ તે રથને લઈ ગયે. ત્યાં પહોંચીને સારથિએ ઘોડાઓનો વિશ્રાંતિ આપવા માટે રથ ને ઉભે રાખ્યો અને પ્રદેશી રાજાને ત્યાં રોકાઈને ઘોડાઓના રસ્તાના થાકને દૂર કરવાની વાત કરી. પ્રદેશી રાજાએ પણ તેની વાત માની લીધી, સૂ. ૧રપા
'त एण से चित्त सारही' इत्यादि।
સૂત્રાર્થ –(ત goi ઉત્તરે નાહી ને માવને ગાળ, કિરણ કુમારનારસ ગણાવંતે તેને ફરાળજીપુ) ત્યાર પછી તે ચિત્ર સારથિ તે મૃગવન ઉદ્યાનમાં સ્થિત કેશિકુમારશ્રવણની પાસે રથને લઈ ગયે.
તરણ નિશિg૬) ત્યાં પહોંચતાં જ તેણે ઘોડાઓને ઉભા રાખ્યા. (દું રે) અને રથને ભા. (રાગો પડ્યો) રથ જયારે ઉભું રહી ગયા ત્યારે તે રથમાંથી નીચે ઉતર્યો. (તરણ નgg) નીચે ઉતરીને ઘડાઓને રથમાંથી મુક્ત કર્યો. (vwi j gવં વાની) ત્યાર પછી તેણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું(v સામી ! આજ મન વિહાન સન્ન ગવળો) હે સ્વામિન્ ! રથ ઉ થઈ ચૂક્યું છે. આપ નીચે ઉતરે. હું અહીં ઘોડાઓના શ્રમને અને તેમની માનસિક ગ્લાનિ ને સારી રીતે દૂર કરી દઉં. (તpiggણી પારદામો પત્તોડ) સારથિના આ કથનથી તે પ્રદેશી રાજા રથમાથી નીચે ઉતર્યો. (નિત્તા સાળા સદ્ધિ માણા રમં વિદ્યા સÉ મોનાને પાણ) નીચે ઉતરીને તેણે ચિત્રસારથિની સાથે ત્યાં ઘોડાઓનાં શ્રેમ અને કલમ સારી રીતે દૂર કરતાં તેમજ વિશ્રામ કરતાં તે તરફ જોયું (વિમાસમાં દમદારયાણ વરિણા મા. गय महया सण' धम्ममाइक्खमाण पासित्ता इमेयारूवे अज्ञथिए जाव
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨