________________
સાગરમહુ છે? કે જેથી એ મધા ઉગ્ર, ઉગ્રપુત્ર વગેરે સૌ પોતપોતાના ઘેરથી નીકળીને જઈ રહ્યા છે? !! ૧૦૮ ॥
"त एवं से कंचुईपुरिसे के सिस्स कुमारसमणस्स" इत्यादि. સુત્રા—ત છુળ) ત્યાર પછી તે કંચુકી પુરુષે (ક્રેĒિ માસમા૦) કેશીકુમાર શ્રમણની આગમનની વાત મનમાં વિચારીને (ચિત્તે આદિત્યજ જગિદિય નાવ વદ્યાવેત્તા યં વાસી) ચિત્ર સારથિની સામે વિનમ્રતાપૂર્વક બન્ને હાથેાની અંજલિ બનાવીને અને તેને મસ્તક પર ફેરવીને અને જયવિજય શબ્દવડે તેમને વધામણી આપીને આ પ્રમાણે કહ્યું-(નોવજી તેવાવિયા ! બન્ન સંસ્થા! રીર્મદંડ ચા, નાવ નરમદેવા) હે દેવાનુપ્રિય ! આજે શ્રાવસ્તી નગરીમાં ન ઇન્દ્ર ઉત્સવ છે કે યાવત્ ન સાગર ઉત્સવ છે. (તે નં इमे बहवे जाव विंदाविदएहिं निगच्छति, एवं खलु भो देवाणुपिया | पासावञ्चिज्ज के सीनाम कुमारसमणे जाइसंपन्ने जात्र दुइज्जमाणे इहમાળ" નાવ વિજ્ઞરૂ) પણુ જે આ બધા ઉગ્ર ઉગ્રપુત્રાકિ ઘણા વિશાળ સમુદાયના આકારમાં એકત્ર થઇને જઇ રહ્યા છે. તેનુ' કારણ એ છે કે પાર્શ્વપત્નીય કેશી નામે કુમાર શ્રમણુ કે જે જાતિસંપન્ન વગેરે પૂર્વકત વિશેષાવાળા છે, તીર્થંકર પર પરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજે ગામ ધમ્મપદેશ કરતા અહી' પધાર્યાં છે. અને યાવતુ કોષ્ઠક ચૈત્યમાં તેઓશ્રી વિરાજે છે. (તે જ્ ત્રન સાથીર્નચરીય बहवे जग्गा, जात्र अप्पेगइया वंदणवत्तियाए जाव महया महया वंदाzafi fr'તિ) એથી આજે શ્રાવસ્તી નગરીમાંથી ઘણા ઉદ્મ યાવત્ ઇભ્યપુત્રા વંદના કરવા માટે યાવવિશાળ સમુદાયના રૂપમાં એકત્ર થઈને જઇ રહ્યા છે. ૧લા
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૩૦