________________
ત્યાર પછી તેમને વિસર્જિત કર્યા. (જો વિયવૃત્તિ સદાચેફ) ત્યાર બાદ તેણે પોતાના આજ્ઞાકારી સેવકાને ખાલાવ્યા. (સદ્દાવિત્તા ત થવી) લાવીને તેમને આ પ્રમાણે કહ્યું. (વળામેય ો તેત્રાળુવિયા ! ચાલઘંટ આમ, જીજ્ઞાનૈય ટવેર નામ પfq7) હૈ દેવાનુપ્રિયા ! તમે લોકો સત્વરે ચાર ઘટાવાળા અશ્ર્વશ્ર્વને ઘેાડાએથી સજજ કરીને અહીં ઉપસ્થિત કરી, યાવતુ પછી અમને ખખર આપે. (તળુ છૂં તે હોટ વિષપુરિમા નાત્ર વળામેય સુધ્ધાં સાથે નાવ પ્રવિત્તા સામાજ્ઞિયં વિનંતિ) ત્યાર પછી તે કૌટુબિક પુરૂષોએ યાવત શીઘ્ર છત્ર અને ધ્વજાથી સુસજ્જિત કરીને તે ચાર ઘંટાવાળા અશ્વરથને ઘેાડાઓથી યુકત કરીને ઉપસ્થિત કર્યાં. અને તેની ખબર પણ તેની પાસે પહેાંચાડી દીધી. (तएण से चित्ते सारही कोड बियपुरिमाण अंतिए एयमहं सोचा निसम्म हट्ट जाव हिजए हाए कयबलिकम्मे जाव सरीरे चाउटे आसरहे जात्र दुरुहित्ता सकोरंट० महया भड चडगर० तं चेत्र जात्र पज्जुबासइ યા) તે ચિત્ર સારથિએ કૌટુંબિક પુરૂષોના મુખથી અધરથ તૈયાર થઇ જવાની વાત સાંભળીને અને હ્રદયમાં ધારણ કરીને હટતુષ્ટ યાવતુ હૃદયવાળા થઇને સ્નાન કર્યું”. બલિકમ એટલે કે કાગડા વગેરે પક્ષીઓને માટે અન્ન ભાગ અર્પિત કર્યાં. યાવત્ બહુમૂલ્ય અપભારવાળા આભૂષણેાથી પેાતાના શરીરને અલંકૃત કર્યું અને ત્યાર પછી તે જ્યાં ચારઘંટાવાળા અઘ્ધરથ હતા ત્યાં આવ્યા. યાવત્ તેમાં બેસી ગયે. તે બેઠા ત્યારે છત્રધારીઓએ કારટ પુષ્પોની માળાથી યુકત છત્ર તેની ઉપર તાણ્યું. તે વખતે વિશાળ ચાદ્ધાએની ભીડ તેની આસપાસ આવીને એકઠી થઇ ગઇ. અહીં પહેલાંની જેમજ બધું કથન સમજવુ જોઈએ યાવત્ તેને કેશિકુમારશ્રમણુની પપાસના કરી, કેશિકુમારશ્રમણે ધર્મોપદેશ આપ્યા.
.
ટીકા—આ સૂત્રનો સ્પષ્ટ જ નવરચિત્રસારથીનુ ગમનનુ વર્ણન ૧૧૧ મા સૂત્ર પ્રમાણે સમજવું જોઈએ। ૧૨૧ ૫
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૫૪