SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નેવ સમાપક્ષમળે તેને વાછરુ) નીકળીને તે જ્યાં કાષ્ઠક પત્ય હતું. અને તેમાં પણ જ્યાં કેશીકુમાર શ્રમણ હતા ત્યાં ગયે, (3વારિસ્ટર નિમાર સમક્ષ ચંદુરસાવંતે તુજ uિ) ત્યાં પહોંચીને તેણે કેશિકુમાર શ્રમણના સ્થાનથી થોડા અંતરે ઘોડાઓને ઉભા રાખ્યા. (દંડુ) રથને ભાવે. ( કવિત્તા gો) ઉભો રાખીને પછી તે રથ પરથી નીચે ઉતર્યો. (1વોદિત્તા જેને ત્તિનારસનને તેનેત્ર ઉપાછ) નીચે ઉતરીને તે જયાં કેશીકુમાર શ્રમણ હતા ત્યાં ગયે. (૩વારકા સિાર તેમાં નિવૃત્ત બાવાણિયયાદિvi રે) ત્યાં જઈને તેણે કેશીકુમાર શ્રમણની ત્રણવાર પ્રદક્ષિણા કરી. (રિના વં, નમસ૬) પ્રદક્ષિણા કરીને તેણે તેમને વદન કર્યા, નમસ્કાર કર્યા. (વદ્વિત્તા નH. सित्ता णचासण्णे णाइदूरे सुस्सुसमाणे णमसमाणे अभिमुहे पंजलिउडे વિUTUM Higવાપર) વંદના તેમજ નમસ્કાર કરીને તે દૂર પણ નહિ અને વધારે નજીક પણ નહિ એવા યોગ્ય સ્થાન પર તે ધર્મશ્રવણની ઇચ્છાથી બેસીને જ તેણે તેમની સામે વિનયપૂર્વક હાથ જોડીને તેઓશ્રીની પર્યું પાસના કરી. ટીકાર્ય–આ સૂત્રને સ્પષ્ટ જ છે. ૧૧ 'तएण से केसिकुमारसमाणे' इत्यादि । સુત્રાર્થ –( જે માસમને) ત્યાર પછી કેશિકુમાર શ્રમણે નિરH Hદક્ષ) ચિત્ર સારથિ માટે (તી મદદમgy) તે અતિ વિશાળ (THIS) પરિષદામાં (વાડજનામ ધમં ર) ચાતુર્યામ ધર્મની (f ) પ્રરૂપણ કરી. એટલે કે ઉપદેશ કર્યો. (તં ના નવા ગુરૂવાયામ वेरमण, सन्चाओ, मुसावायाओ वेरमण', सव्वाओ आदिन्नादाणाओ वेरमण, સન્નાને વદિવાળી વેરમા') તે ચાતુર્યામ ધર્મની વિશેષ વિગત આ પ્રમાણે છે-(૧) સમસ્ત પ્રાણાતિપાતથી વિરકત (નિવૃત્ત) થવું. (૨) સમસ્ત મૃષાવાદથી વિર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૩૨
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy