________________
પ્રદેશિન્ ! તમે જેણે સ્નાત, કૃત ખલિકમાં-કાગડા વગેરેને અન્ન ભાગ આપ્યા છે. એવી તે દેવીને કે જેણે કૌતુક મોંગલરૂપ પ્રાયશ્ચિત્તો કરી લીધા છે. અને સમસ્ત અલ. કારાથી જે વિભૂષિત થઈ ગયેલી છે અને ગમે તે સ્નાન યાવત્ સર્વાલ કારવિભૂષિત પરપુરૂષની સાથે ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ આ પાંચ પ્રકારના મનુષ્યભવ સંબંધી કામભોગો ભોગવતી જોઇ લેા તે (તણે ન તુમ પલ્લો ! પુજ્ઞિક્ષ ૩૪. નિવ્રુત્ત જ્ઞાપ્તિ ?) તે હે પ્રદેશિન્ ! તમે તે પુરૂષને કઈ જાતની શિક્ષા કરશે ? (अहं णं भंते! तं पुरिसं हत्थविष्णगं वा मूलाइगं वा मूलभिन्नगं वा पायच्छि નમવા માચડાર્ચે...નૌત્રિયાગો વવરોવેન્ગા) ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું હે ભદત્ત ! હું તે પુરૂષને આ જાતની શિક્ષા કરીશ કે જેથી તેના બન્ને હાથે કાપી લેવામાં આવે કે તેને શૂળી પર ચઢાવવામાં આવે કે તેના બન્ને પા કાપી નાખવામાં આવે કે એક જ ઘામાં તેને મારી નાખવામાં આવે. અગર પર્વતશિખર પર લઈ જઈ તેને ત્યાંથી નીચે ફેંકી દેવામાં આવે કે જેથી પિરણામે તે મૃત્યુ પામે ( अह णं पएसी ! से पुरिसे तुमं वदेज्जामा ताव मे सामी ! मुहुत्तर्ग हत्थ च्छिणगं वा जाव जीवियाओ ववरोवेहि जाव ताव अहं मित्तणाइणियजસપનમયંધિયા રૂંવામિ) આ પ્રમાણે પ્રદેશી રાજાનું કથન સાંભળીને કેશીકુમાર શ્રમણે તેમને કહ્યું કે હે પ્રદેશન! જે તમને આ પ્રમાણે કહે કે સ્વામિન ! આપ ઘેાડી વખત થાલી જાવ. મારા હાથપગ કાપા નહિ યાવતુ મને જીવન રહિત પણ બનાવા નહિ. હું મિત્ર, માતા, પિતા વગેરે જ્ઞાતિ, સ્વપુત્રાદિક નિજક પિતૃવ્યાદિ સ્વજન, શ્વશુર વગેરે સ’બધીજન, દાસદાસી વગેરે પરિજન આ બધાને આ પ્રમાણે કહી દઉ કે (äવજી દેવાયા ! વાવારૂ` માારૂં સમાયત્તા રૂમેવારૂં આવડ્' પાવિ મિ) હે દેવાનુપ્રિયે ! હું પાપકર્માનું આચરણ કરીને આ જાતની શિક્ષા ભાગવી રહ્યો છું. (લ' માળ રેવાજીવિયા ! તુમે વિ ઝેડ વાવાર જન્મારૂં સમાયર) એથી હૈ દેવાનુપ્રિયા તમે કોઇપણ જાતનું પાપકમ" આચરતા નહિ. (મા તમે વ વ ચેન વર્ષાવેજ્ઞાિ ચ નંદા ળ' અટ્ટ) જેથી તમને આ જાતની શિક્ષા ભાગવવી પડે કે જેવી હું ભાગવી રહ્યો છું
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
८०