________________
બિકા નગરીમાં તમારા આર્થિક દાદી પણ ધાર્મિકી વાવ ધર્માનુરાગ વગેરે વિશેષણે વાળા થયા છે. ( [ ઝરું વત્ત વધાg વાવ વવવત્રા, તારે જે
કિન્ના ત¥ Tag દોથા ૩ ગાય મારૂTHકળવાઈ) તે અમારી વક્તવ્યતા મુજબ-માન્યતા મુજબ અતિશય પુણ્યનું ઉપાર્જન કરીને કાલમાસમાં કાલ કરીને દેવલોકોમાંથી કેઈ પણ એક દેવલેકમાં દેવની પર્યાયથી જન્મ પામ્યાં છે. તે આયિકા-દાદીના તમે પૌત્ર છે, તમે તેના માટે ઈષ્ટ કાન્ત વગેરે વિશેષણોવાળા હતા અને ઉર્દુબર પુષ્પની જેમ તમે તેના માટે શ્રવણદુર્લભ હતા, તે પછી તમારી જોવાની તે વાત જ શી કરવી. (ના ફુરજી બાજુ માં વારિકા ળો વેર જે ભંગારુ માછત્તિU)તે આર્થિકા દાદી મનુષ્યલકમાં આવવાની ઈચ્છા તે રાખે છે, પણ આવી શકતા નથી. આનાં ચાર કારણ છે તે આ પ્રમાણે છે. (હિં ટાળહિં પણ એgોવાના હેવે સેવાનું ફરજ્ઞા માગુ રોજ દાવમારજીત્ત, જે રેવ પંચા) હે પ્રદેશિન ! તે ચાર કારણે આ પ્રમાણે છે કે જેને લીધે અધુને પપન્નકદેવ દેવલોકમાંથી તત્કાલત્પન્ન દેવ મનુષ્યલોકમાં જલદી આવવા ઈચ્છે છે પરંતુ તે આવી શકતા નથી તેનું પહેલું કારણ આ પ્રમાણે છે- (યદુવારના તેવોણ ટ્રિહિં માનમોર્દિ मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे से माणुसे लोगे जो आढाइ नो परि. શાળા અધુને પપન્નક દેવ દેવલેકમાં દિવ્યકામગોમાં મૂચ્છિત થઈ જાય છે, મૃદ્ધ-વિષયભોગની અભિલાષાથી આકાંત થઈ જાય છે, ગ્રથિત-વિષયમાં આસકતા થઈ જાય છે. અને અશ્રુપન્ન અને તેમાં અતીવ આસકિત યુકત થઈ જાય છે. એથી મનુષ્યલકના શબ્દ વગેરે વિષયને સન્માનની દષ્ટિએ જોતું નથી, તેની તે અપેક્ષા રાખતું નથી અને તેના સંબંધમાં તે કંઇપણ જાણવાની પણ ઈચ્છા ધરાવતે નથી. ( ટુરના નાણાં નો જે બં પંચાus) એ તે દેવ જે કદાચ મનુષ્યલેકમાં આવવાની ઇચ્છા રાખતું હોય તો પણ દેવભેગોની આસકિત ને લીધે તે અહીં આવવા ઈચ્છતા નથી. (અgvaadors agg વિષે હિં જાનમોહં છિg ના ગોવઘom) અધુને૫૫ન્ન દેવ દેવલેકમાં દિવ્ય
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨