SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ માટે હવે એજ છે યસ્કર છે કે હું આવતી કાલે જ્યારે રાત્રે પ્રભાતમાં પરિણત થઈ જાય એટલે કે સવાર થઈ જાય, કમળ ઉત્પલ અને હરિણ વિશેષેની આંખે નિદ્રા રહિત થઈને પ્રકુટિલત થઈ જાય. કમળો વિકસિત થઈ જાય અને હરિણીના ને સારી રીતે ઉઘડી જાય તથા પ્રભાત સમંતાતૂ પીતધવલ પ્રકાશયુકત થઈ જાય અને સહસ્ત્ર કિરણેથી સંપન્ન તેમજ દિવસ વિધાયક સૂર્ય કે જે કમલાકર સરોવર માં નલિની કુલને વિકસિત કરનાર છે. રકતાશક, કિંઠ, શુક મુખ અને મુંજાઈની સદશ તે ઉદિત થઈ જાય તેમજ તેને પ્રકાશ સારી રીતે પ્રસરી જાય, ત્યારે હું અંતઃપુર પરિજનોથી પરીવૃત્ત થઈને આપ દેવાનુપ્રિયને વંદન તેમજ નમસ્કાર કરવા માટે અહીં આવું. અને પૂર્વોકત અપરાધ બદલ આપશ્રી પાસેથી વિનમ્ર થઈને વારંવાર ક્ષમા યાચના કરૂં. આ પ્રમાણે તે પ્રદેશ રાજા કેશીકુમારશ્રમણને વિનંતી કરીને સ્વસ્થાને ગો. બીજા દિવસે જયારે પૂર્વોકતરૂપથી પ્રભાત પૂર્ણરૂપે વિકસિત થઈ ગયું ત્યારે તે હૃષ્ટ તુટુ યાવત્ ચિત્તાનંદિત થયા, પરમસીમનાસ્મિત થયા, હર્ષ વિસતિ હદયવાળે થયે. ઔપપાતિકસૂત્રમાં વર્ણિત શ્રેણિક રાજપુત્ર કૃણિક નરેશની જેમ પોતાના ભવનથી તે નીકળે. કૃણિક નરેશના નીકળવાનું વર્ણન ઔપપાતિક સત્રમાં કરવામાં આવ્યું છે. બહાર નીકળતાં જ તે અન્તઃપુર પરિવાર જનોથી વીંટળાઈ ગયે-ઘેરાઈ ગયે અને પાંચ પ્રકારના અભિગમથી યુકત થઈને તે પ્રદેશ રાજા કેશી કુમારશ્રમણની વંદના વગેરે કરવામાં માટે નીકળી પડયો. ત્યાં પહોંચીને તેણે તેમને વંદન અને નમસ્કાર કર્યા અને રવકૃત પ્રતિકૂળ આચરણજ જનિત અપરાધે બદલ તેણે વિનમ્રભાવ યુકત થઈને ક્ષમા માંગી. પાંચ પ્રકારના અભિગમ આ પ્રમાણે છે ૧, સંચિત્ત દ્રવ્યને પરિત્યાગ કરવો, ૨, અચિત્ત દ્રવ્યને પરિત્યાગ નહિ કરે, ૩ એક શાટિકા ઉત્તરાસળ કર, ૪ વગર સીવેલા વચ્ચે થી ઉત્તરાસડગ કર. જેતાની સાથે જ હાથ જોડી લેવા અને ૫, મનની એકાગ્રતા કરવી છે સૂ. ૧૫૭ સૂત્રાર્થ—“તU સીકુમારસમ રૂાતિ” મૂલાઈ–“a gr” ત્યાર પછી “શી મારમ” કેશ કુમાર શ્રમણે "पएसिस्स रणो सूरिकप्प मुहाण देवीण तीसेय महइ महाकयाए परिसाए" પ્રદેશ રાજાની સામે તેમજ તેની સૂર્યકાન્તા વગેરે પ્રમુખ રાણીઓની સામે તે વિશાળ પરિષદામાં “વાકઝાનું ઇનં? અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહરૂપ ચાતુર્યામ ધર્મને ઉપદેશ આપ્યું. “તાં તે ઘણી રાણા ધર્મ સૌરચા નિસ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૮
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy