SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શક્યા નહિ. તે (નિ જે પાવાગે ઘરકંજિ) આ પ્રમાણે નિગ્રંથ પ્રવચનમાં નિઃશંકિત ગુણયુકત થઈ ગયે. (ઉળવિ7) તેના મનમાં બીજા મત માટે લગીરે ઈચ્છા શેષ ન રહી. આ પ્રમાણે તે નિષ્કાંક્ષિત ગુણયુક્ત થઈ ગયે. ( જિદિતિળિો लद्धढे , गहियडे, पुच्छियढे , अहिगयटे, विणिच्छियढे, अट्रिमिंजपेमा ymગા) ફળ પ્રત્યે તેના મનમાં સંદેહ રહ્યો નહિ, આ પ્રમાણે તે નિર્વિચિકિત્સા ગુણ સંપન્ન થઈ ગયે. એથી જ તેણે ગુરૂ વગેરે પાસેથી યથાર્થ નિગ્રંથ પ્રવચનને અર્થ જાણી લીધું હતું. એથી જ તે પરાભિપ્રાયના ગ્રહણથી અવધારિત અર્થ તત્વવાળ થઈ ગયે, પુષ્ટાર્થ થઈ ગયે નિષ્ઠીતાર્થ થઈ ગયા. અધિગતાર્થ થઈ ગયે, વિનિશ્ચિતાર્થ થઈ ગયે અને તેના અસ્થિ અને મજજા બને નિગ્રંથ પ્રવચન વિષયક પ્રેમરૂપી રંજન દ્રવ્યથી ખૂબજ રંજિત થઈ ગયા એટલે કે તેના શરીરના અણુએ અણુમાં નિથ પ્રવચન પ્રત્યેની પ્રીતિ વ્યાસ થઈ ગઈ. (માવો! વિશે पावयणे अढे अयं परम?, सेस अणटे, असियफलिहे, अवगुयदुवारे, ત્તિવત્ત તૈડાઘuસે) આયુષ્યમ! આ નિગ્રંથ પ્રવચન જ વાસ્તવિક અર્થ યુક્ત છે કેમકે એ મોક્ષ માટે હેતુરૂપ કહેવાય છે. એજ પરમાર્થ છે કેમકે જેનું પ્રોજન એના વડે જ સિદ્ધ થાય છે. બાકીના બધાં-અન્યતીથિક કુપ્રવચન વગેરે કુગતિ પ્રાપક હેવા બદલ અનર્થ રૂપ છે. આ પ્રમાણે તે પિતાના પુત્ર વગેરેને ઉપદેશ આપવા લાગ્ય, નિર્ચ થ પ્રવચનની પ્રતિપત્તિથી તેનું હદય અસદુ વિચારથી રહિત થઈ ગયું હતું એટલા માટે સ્ફટિકની જેમ નિર્મળ થઈ ગયું હતું. ભિક્ષુક વગેરે ભિક્ષા માટે આવે ત્યારે સરળતાપૂર્વક ઘરમાં તેઓ પ્રવેશ મેળવી શકે તે માટે તે પિતાના ઘરનું બારણું ખુલ્લું જ રાખવા લાગ્યો. રાજાના રાજમહેલમાં પણ તેને પ્રવેશ નિઃશંકપણે થવા લાગે એટલે કે તે અતિધાર્મિક થઈ ગયું હતું એથી તે પરી સહોદર બનીને રહેવા લાગે. ( વાઉસ, દિgovમાળિg isपुण्ण पोसह सम्म अणुपालेमाणे समणे निग्गंथे फासुएसाणिज्जेण असणपाणनाइमसाइमेण पीढफलगसेज्जासंधारेण वत्थपरिग्गह कंबलपायपु छणेण ओसहभेसज्जण पडिलाभेमाणे) ચતુર્દશી અષ્ટમી, ઉદિષ્ટ અમાવસ્યા અને પૂર્ણિમા એ ચારેચાર તિથિઓના દિવસે અહેરાત્ર સુધી પૌષધનું પાલન કરતા હતા તેમજ પ્રાસુક એષણીય અચિત્ત અને સાધુજન માટે કલ્પનીય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચતુર્વિધ આહારથી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૩૮
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy