________________
अहो ण अहं अधन्नो, अपुन्नो अकयत्थो, अकयलक्खणो हिरिसिरिवન્નિશો પુછવા સુરત તાવ) તેમને જોઈને આ પ્રમાણે વિચાર કર્યો કે અરે ! હું કેટલે અભાગિયો છું. અધન્ય છું. પુણ્યહીન છું, અકૃતાર્થ છું શુભલક્ષણ રાહિત છું, લજજા લક્ષમી બનેથી વર્જિત છુ હિનપુણ્યચાતુર્દશ છું, એટલે કે હીન પુણ્યવાળ છું. એથી જ કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે જન્મ પામ્ય , દુરંત પ્રાન્ત લક્ષણવાળો છુ, દુષ્ટાવસાવવાળા અમનેઝ લક્ષણોથી યુકત છું. (जइण अह मित्ताण वा णाईण वा णियगाण वा वयण सुणे तओ तो ण अह' nિ ga વેવ ૩fજ વસિાયવર નાર વિદતો) જે હું સાથવાળા મિત્રેના કે ષિવ્યાદિ જ્ઞાતિજનોના કે પિતાના હિતેચ્છુઓના વચને માની લે તે હું હું પણ મારી સાથે આવેલ વજાવિકેતા પુરૂષની જેમ જ પ્રાસાદામાં રહીને વિવિધ સુખ સંપન્ન બનીને પિતાના સમયને આનંદ પૂર્વક પસાર કરત. (સે શેખ જો पएसी ! एवं बुच्चइ, मा तुमं पएसी ! पच्छाणुताविए भविज्जासि, जहाव से gરિસે બથમાT) એથી જ હે પ્રદેશિન્ ! મેં આ પ્રણમાકહ્યું છે કે જેમ અહોરિક પુરૂષ પશ્ચાત્તાપ-યુકત થયે છે–તેમ તમારી પણ સ્થિતિ થાય નહિ, એથી તમે મારી વાત પર શ્રદ્ધા રાખે અને મારી વાત માની લે કે જીવ અને શરીર ભિન્ન ભિન્ન છે. ઈત્યાદિ.
ટીકાળું—આ મૂલાર્થ છે. પણ જયાં વિશેષતા છે તે આ પ્રમાણે છે. દદ વાવ ક્રિયા
પદ છે તેથી “વિજ્ઞાનતિ , પરમનશ્વિત શિવિસર્ષ' આ પદોને સંગ્રહ થયો છે. આ પદોની વ્યાખ્યા પહેલાં મુજબ જ છે. “દે, તે નવ” માં જે યાવત્ પદ છે તેથી અહીં “fast, મનોજ્ઞા, મનઃ સામ” આ પદનું ગ્રહણ થયું છે. ઈષ્ટ શબ્દનો અર્થ મનોરથ ને પૂરનાર છે. કાંત શબ્દને અર્થ સહાયકારી હોવાથી અભિલષણીય છે, પ્રિય શબ્દને અર્થ-હિતકારી હોવાથી પ્રેમને ઉત્પાદક છે, તથા મને જ્ઞ શબ્દને અર્થ-હિતકારી હવાથી મનહર એ થાય છે. મન: આમ શબ્દનો અર્થ આહિર હેવાથી મને ગમ્ય એ થાય છે. જામિયા, નાવ માં આવેલ આ યાવત્ પદથી છિનાપરાવાદીવાલા, આ પદેને સંગ્રહ થયે છે. “સંવ' આ પાઠથી “વિસ્તી सच्छटम् , उपच्छटम्, स्फुटं, गाढं पश्यन्ति, दृष्टा हृष्टतुष्टाः, चित्तानन्दिताः, પરમસીમનસ્વિતા, વિવિસઈદયા અન્યોન્ય શબ્દયત્તિ” આ પાઠ ગ્રહણ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૩૨