________________
અતેવાસી શબ્દનો અર્થ શિષ્ય છે. તે અન્તવાસીની જેમ અન્તવાસી હતું એટલે કે તે સરસ રીતે તેની આજ્ઞાનું પાલન કરતે હતે. જિતશત્ર રાજાનું બધું વર્ણન ઓપપાતિક સૂત્રકત કૃણિક રાજાની જેમજ સમજવું જોઈએ. સૂત્ર ૧૦૩
'त एण से पएसी राया' इत्यादि ।
સુત્રાર્થ—(ર , તે ઘણી રાપા ના મારું માથું મા૫ ૫રિષિક પારિ ઘા પન્ના) તે પ્રદેશ રાજાએ એક દિવસે મહાઈ વિપુલ પ્રજનવાળી-સાતિશય પ્રોજન યુકત, મહાર્ધ–બહુમૂલ્યવાળી, મહાઈ અતિશેભાયુકત, વિપુલ-પુષ્કળ પ્રમાણમાં રાજાઓના માટે યોગ્ય એવી ભેટ (પ્રાકૃત) તૈયાર કરી. (કગાવિત્તા જિત્ત વાર્દિ સાદુ) તૈયાર કરીને તેણે ચિત્ર સારથીને બેલા (ાદાવિત્તા વં વાવ) બેલાવીને તેને આ પ્રમાણે કહ્યું, ( 7 નિત્તા! तुम सावत्थि नयरिं जियसत्तुस्स रणो इम महत्थंजाव पाहुडं उवणेहि) હે ચિત્ર ! તમે શ્રાવસ્તીનગરીમાં જાવ અને જિતશત્રુને આ મહાપ્રયજન સાધક થાવત્ ભેટ આપી આવે, તથા (ારું તથ યજ્ઞમાં ૫ રાયશ્વિશાળ ય रायनीईओ य रायववहारा य ताई जियसत्तुणा सद्धि सयमेव पच्चुवेवक्ख. મા વિદિત્તિ ૪૬ વિgિ ) ત્યાં રાજાના રાજ સંબંધિ જે કંઈ કર્તવ્ય હોય, રાજનીતિને લગતી સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન રૂપબાબતે હેય, રાજકૃત ન્યાય હાય આ બધાનું જિતશત્રુ રાજાની પાસે રહીને તમે નિરીક્ષણ કરતા રહે, આ પ્રમાણે કહીને તેણે ચિત્ર સારથિને જવાની આજ્ઞા કરી,
આ સૂત્રને ટીકાર્થ સ્પષ્ટ છે, ૧૦૪
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૪