________________
પુરૂષ શું નવીન ધનુષ વડે, નવીન બાણ વડે પાંચ બાણોને એકી સાથે પાંચ લો. ના વેધન માટે છોડવામાં સમર્થ હોય છે ? (દંતા ખૂ) ત્યારે પ્રદેશિન્ રાજાએ કહ્યું-હાંજી, સમર્થ હોય છે. ( જેવાં રિસે તજે નાવ ઉનાળવિણ कोरिल्लिएणं धणुणा कोरिल्लयाए जीवाए, कोरिल्लि एणं इसुणा पभू पंच વસ નિિિરdg) ફરી કેશીએ પ્રશ્ન કર્યો કે હે પ્રદેશિન! જે તે યુવા પુરુષ થાવત્ નિપુણશિગત થઈને જીર્ણ ધનુષથી, જીણ” પ્રત્યંચાથી, જીઈબાણથી પાંચ બાણને છોડવામાં સમર્થ થઈ શકે તેમ છે? પ્રદેશીએ કહ્યું. ( ફુદે સમ) હે ભદંત ! આ અર્થ સમર્થ નથી. (મંતે ! તન પુણરસ મvઝરાણું ૩સારું હૃવંતિ) પ્રદેશી રાજાએ કહ્યું હે ભદંત ! તે પુરૂષના ઉપકરણે પર્યાપ્ત નથી. (एवामेव पएसी ! सो चेव पुरि से बाले जाव मंदविन्नाणे अपज्जत्तोषगरणे, णो पभू पंच कंडय निसिरित्तए, तं सद्दहाहि णं तुमं पएसी ! जहा-अन्नो ગીવો તે વિ ૧) ત્યારે કેશીએ કહ્યું કે આ પ્રમાણે જ હે પ્રદેશિન્ ! તે પુરૂષ જ્યારે બાળ યથાવત મંદ વિજ્ઞાનવાળા હોય છે ત્યારે તે અપર્યાપ્ત ઉપકરણવાળ હોય છે. એથી જ તે પાંચ બાણને પ્રક્ષિપ્ત કરવામાં સમર્થ હોતું નથી. આથી તે પ્રદેશિન! તમે મારી વાત પર વિશ્વાસ કરે કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી. પણ
ટીકાર્થ –ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે જેમ કેઈ અનિíતનામા કેઇ એક પુરૂષ હોય, જે તરૂણ હોય યાવ-યુગવાન હોય, બળવાન હોય, અલપઆતંકવાળો, સ્થિર અગ્રહસ્તવાળો હોય, પાણિ (હાથ) પાદ (પગ) પૃષ્ઠાન્તર અને ઉરૂ આ બધા જેના પ્રતિપૂર્ણ હોય અને પરિણત-વિવેક યુકત અને વયસ્ક હોય, અને ખભાઓ જેના પુષ્ટ હોય, ગોળ હોય, જેનું શરીર ચટક વગેરેથી સમાહત હોવાથી વિશેષરૂપથી પુષ્ટ હોય, જેનું શરીર તેમજ મનની શકિત વધારે પરિપુષ્ટ થયેલી હોય. તાડવૃક્ષ જેવા જેના બને હાથે લાંબા હોય, ઓળંગવામાં ઉછળવામાં, કૂદકાઓ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨