SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી. આ પ્રમાણે આ કલાચાર્ય કે જે ૭૨ પ્રકારની કલાઓનું શિક્ષણ આપે છે અને શિલ્પાચાર્ય વિજ્ઞાનનું શિક્ષણ આપનારની વિનયપ્રતિ પત્તિ “ઝઘેર ધમાયरियं पासिज्जा, तत्थेव वदेज्जा, णमंसेज्जा सक्कारेज्जा, सम्माणेज्जा, कल्लाण મંગ તેવાં રેફાં પડ્ઝવાના તેમજ ધર્માચાર્યની વિનયપ્રતિપત્તિ આ પ્રમાણે છે-જ્યાં ધર્માચાર્ય દેખાય કે તરતજ ત્યાં તેમને વન્દન કરવા, નમસ્કાર કરવા સત્કાર કરવો, સન્માન કરવું, કલ્યાણ-મંગળ દેવસ્વરૂપ તે જ્ઞાનદાયકની પાયું પાસના કરવી તેમજ “HUળને વધારવામાફમેળ પરિમેન્ન, વિહાર સિન્ન સંથારા નિતિજ્ઞા પ્રાસુક એષણીય અશનપાન ખાદિમ સ્વાદિય રૂ૫ ચાર પ્રકારના આહારથી તેમને પ્રતિલાભિત કરવા, સમપણીય પીઠફલક, શય્યાસંસ્તાર ને ગ્રહણ કરવા માટે તેમને વિનંતી કરવી ૩, આ જાતની આ ધર્માચાર્યની વિનય પ્રતિપત્તિ છે. ““pવે તાવ તમે guસી? [ā HTणासि तहावि ण तुमं मम वामं वामेण जाव वट्टित्ता मम एयम अक्वामित्ता जेणेव સેવિકા જવી તેવ સ્વાસ્થ મMIT” હે પ્રદેશિન્ ! જ્યારે તમે આ પ્રમાણે વિનય પ્રતિપત્તિ ને જાણે છે છતાં એ તમે એ મારા પ્રત્યે પ્રતિકુલ રૂપ વ્યવહારથી યાવત્ પ્રવૃત્તિ કરીને પ્રતિકૂલ વ્યવહાર જનિત અપરાધને ક્ષમા કરાવ્યા વગર જ્યાં વે તાંબિકા નગરી છે ત્યાં જવાને તમે નિશ્ચય કર્યો. એ સૂ. ૧૫૬ છે ટીકાથ–સ્પષ્ટ છે. “શાળ મંગારું ફ gyવાજ્ઞા” આ પદની વ્યાખ્યા ચેથા સૂત્રમાં આવી છે. “વામં વા”િ માં આવેલ યાવત્ પદથી “e ન તકૃતિન રોમ ઇતિoોમેન વિવાં વિપસન આ પદને સંગ્રહ થયો છે. આ પદની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. ૧૫૬ !! શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૫
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy