________________
( जम्हा णं भंते ! से चैव पुरिसे जुन्ने जाव किलते नोपभू एवं मह અથમારવા જ્ઞાન ત્તિ!, તન્ના -દિવા મેપફળા તત્રેય) જે કાર ણથી હું ભટ્ટ'ત! તેજ પુરુષ જીણુ (ઘરડો) યાવત્ થઈ જવાથી એક વિશાળ લેખ ડના ભારને યાવત્ વહન કરવામાં સમર્થ થઈ શકતા નથી તે કારણથી જ અને શરીર એકજ છે એવી મારી ધારણા સુપ્રતિષ્ઠિત જ છે. એટલે કે જીવ અને શરીર અને એકજ છે. જીવ ભિન્ન નથી અને શરીર ભિન્ન નથી આ મારી માન્યતા ચેાગ્યજ છે.
જીવ
ટીકા-આ સૂત્રને ટીકા મૂલા જેવા જ છે. ત; થાવત્ નિપુનશિલ્પો વાત:'માં જે યાવત્ પદ આવેલ છે તેથી ખીજી કાઇ જગ્યાએ સગૃહીત યુગવાન, બળવાન વગેરે પદો અહીં સંગૃહીત થયાં છે. આ પદોના અર્થ સાતમા સૂત્રની ટીકામાં સ્પષ્ટ કરવામાં આન્યા છે. એથી ત્યાંથી જ જાણવા પ્રયત્ન કરવા જોઈએ. અવમારનું વા નાન પરિવત્તિ' માં આવેલ યાવત પદથી તઽમારનું વા ભીતરમારનું વા આ પદાના સંગ્રહ થયા છે. આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે કે યુવા વગેરેથી યુકત વિશેષણવાળા જે જીવ છે તેજ જીવ અપુવા વગેરે વિશે ષણાથી પણ સંપન્ન છે. એથી તે તેજ જીવ છે અને તેનું શરીર પણ તેજ છે એએ બન્ને જુદાં જુદાં નથી પ્રદેશી રાજાએ એજ વાત આ સૂત્રથી પ્રમાણિત કરી છે. સૂ॰ ૧૪૧૫
તળું ઝેરી કુમારસમને'
સ્વાતિ
સૂત્રા(તર્ શૈલી માલમને વસ રાય જીવો પાસી) ત્યાર પછી કેશીકુમારશ્રમ પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું-(મેનટ્ટાનામ! ફ पुरिसे तरुणे जाव सिप्पोचगए णवियाए विहंगियाए णवएहि सिक्कए हिं, નવનિ છિપનિંf દૂનું મદં ગયમાર નાવ વવદત્તક્ ?) જેમ ગમે તે–કાઈ પુરુષ હાય અને તે તરુણ યાવત્ શિષ્પાપગત હાય, એવા તે પુરૂષ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૦૨