Book Title: acharanga sutra part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 12
________________ (ઈ) સાભાર ધન્યવાદ. જી આચારાંગ સૂત્ર સર્વ અંગેમાં મુખ્ય છે અને જિનેશ્વરે પ્રથમ તેને ઉપદેશ દેવાથી તેને જેમ બને તેમ વિશેષ પ્રચાર થાય તેવા હેતુથી એની ટીકાના ભાષાંતરના ત્રણ ભાગે બહાર પડી ચુક્યા છે અને એ ભાગ છપાવવામાં પાલણપુરવાળા ગાંધી કેશવલાલ અમુલખ તથા મહેતા ચેલાભાઈ નાથુભાઈ મહારાજ શ્રી માણેક મુનિજીના દર્શનાર્થે આવેલા તેમણે મહેતા પરથીરાજ મૂળચંદના સ્મરણાર્થે તેમના કુટુંબીઓ તરફથી રૂા. ૨૫૦ ભેટ આપેલ છે અને હવે પછી પણ બનતી મદદ આપવા ઈચ્છા જણાવી છે, તે બદલ તેમને ધન્યવાદ આપવા સાથે દરેક ધર્માત્મા બંધુને તેવી મદદ આપવા પ્રાર્થના કરિયે છિયે. ચુનીલાલ ગુલાબચંદ દાળીયા. મેનેજીંગ ટ્રસ્ટી, સુ. સુરત ) શ્રી મેહનલાલજી જૈન . જ્ઞા ગોપીપુરા તા. ૧૧-૨-૨૨ ભંડાર તથા સંસ્કૃત પાઠશાળા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 326