Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ચોગ કષાય.
વિરતિ
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧
૧૩ સમ્યગ્દર્શન થી વિપરીત તે મિથ્યાદર્શન એવી વ્યાખ્યા જણાવવી છે. જેથી સામાન્ય જીવોને પણ તેનો અર્થ તુરંત સમજી શકાય તેમ હોવાથી મિથ્યાદર્શન' શબ્દ પ્રયોજેલ છે - []સંદર્ભ
૪ આગમ સંદર્ભઃ- પં માસવાર/પUUત્તા, તે ગંદી મિછત્ત વિર પમાયા વસાયા ગોI સમ, ૧-૪, ૪ થા થા. ઇ-ન્યૂ. ૪૧૮
૪ તત્વાર્થ સંદર્ભ . (૧)મ.૬-૩- વાન:મયો : (૨).૬-પૂ.પ પીયષીયયો:(૩) ૬.૬ વ્રત પાન્દ્રય ક્રિયા
કષાય (४)अ.१-स.२ तत्त्वार्थश्रद्धानंसम्यग्दर्शनम्
મિથ્યાદર્શન (૫)૭-જૂર હિંસાનૃતસ્તેયાત્રહ્મપરિપ્રદેગ્યવિરતિ: (૬)મ-૮-રૂ.૨૦ ટુર્સ વરિષીયાનીષાયા કષાય ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ (૧)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૧૩૩ થી ૧૩ બંધના હેતુ (૨)નવતત્વ પ્રકરણ -ગાથા-૧ વિવેચન (૩) કર્મગ્રન્થ બીજો-ગાથા- ૧ વિવેચન U [9]પદ્યઃ(૧) મિથ્યાદર્શન અવિરતિ પ્રમાદને કષાયના
યોગ મળીને પાંચ થાતાં કર્મબંધન હેતુના (૨) યોગ કષાય મિથ્યાત્વ અવિરતિ પ્રમત્તતા
એ પાંચે બંધના હેતુ આમ બંધાય બંધ આ [10] નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિ અહીં કર્મબંધના હેતુઓને જણાવે છે. પ્રત્યેક સમયે જીવ પોતપોતાના યોગની તીવ્રતા મંદતા અનુસાર અનંતી કાર્મણ વર્ગણા ગ્રહણ કરે તે તેના સ્વભાવ મુજબ જ્ઞાનાવરણીય આદિપણે અથવા પ્રકૃત્તિ બંધાદિ ચાર ભેદે કરીને પોતાના આત્મા સાથે ક્ષીર-નીર વતુ બંધ પમાડે છે. આ બંધતત્ત્વ વડે સર્વ સંસારી જીવ બંધાયેલા છે જયાં સુધી બંધ છે ત્યાં સુધી જ સંસાર છે. જે દિવસે એક પણ કર્મનો બંધ નહીં હોય તે દિવસે આત્મા સર્વ કર્મોથી મુકત થઈ મોક્ષ તત્વને પામનારોથશે.
આ તત્વાર્થ સૂત્ર એ પણ મોક્ષ શાસ્ત્ર હોવાથી સમગ્ર બન્ધ પ્રકરણના અભ્યાસનું ફળ પણ તેના સંદર્ભમાં જ વિચારવું જોઈએ. તેથી સૂત્ર-નિષ્કર્ષ રૂપે એમ કહી શકાય કે બંધના કારણોનું નિવારણ કરી, કર્મબંધ અટકાવી સંચિતકર્મની નિર્જરા થકી મોક્ષને પામવાના હેતુથી જ બંધતત્વને જાણવું સમજવું અને છોડવું જોઈએ.
H I J S S D
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org