Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005038/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः । તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા આધ્યાય : ૮ અભિનવટીકાકર્તા પૂજય મુનિરાજ શ્રી સુઘર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય વાપબ સાગર Jain deducation International Page #2 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમઃ તત્ત્વાર્થાધિગમ સૂત્ર બિન હીકા અધ્યાયઃ ૮ -: પ્રેરકઃ પૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા. :અભિનવટીકા-કર્તા:અભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર તા.૧૬/૫/૯૪ સોમવા૨ ૨૦૫૦ માસઃ વૈશાખ સુદઃ૫ અભિનવ શ્રુત પ્રકાશન- ૩૯ air Education International F Private & Personal Use www.jainebrany or Page #3 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૨,૩ on m x 3 sove વિષય-અનુક્રમ વિષય ૧ બંધના હેતુઓ | બંધના સ્વરૂપ બંધના ભેદો-૪ પ્રકૃતિબંધના આઠભેદો જ્ઞાનાવરણ આદિ આઠે પ્રકૃતિના પેટા ભેદો દથી ૧૪ જ્ઞાનાવરણ આદિ આઠે નો સ્થિતિ બંધ ૧૫ થી ૨૧ અનુભાવબંધ ૨૨, ૨૩ નિર્જરા કઈ રીતે થાય? ૨૪ ૯ કર્મબંધ કયાકર્મથી કઇ રીતે થાય તેનું વિશિષ્ટ સ્વરૂપ ૨૫ ૧૦ પુન્યની પ્રકૃતિ ૩૪ ૯૫ ૧૧૩ ૧૨૧ ૧૨૩ ૧૩૨ પરિશિષ્ટ ૯૪ પ્રકૃતિ બંધ પરિશિષ્ટ સ્થિતિ બંધ પરિશિષ્ટ ૧૪ ને અંતે ૨૧ ને અંતે ૧૦૫ ૧ સૂત્રાનુક્રમ ૨ મકારાદિ સૂત્રક્રમ ૩] શ્વેતામ્બર-દિગમ્બર પાઠ ભેદ ૪ આગમ સંદર્ભ ૫ સંદર્ભ સૂચિ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ટાઇપસેટીંગ- રે કોમ્યુટર્સ, ૩-દિગ્વજય પ્લોટ,જામનગર,ફોનઃ ૬૨૬૩૯ પ્રિન્ટીંગ:- નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,ઘી-કાંટા રોડ, અમદાવાદ. પ્રકાશક:- અભિનવશ્રુત પ્રકાશન, પ્ર.જે. મહેતા, પ્રધાન ડાકઘર પાછળ જામનગર-૩૬૧ ૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल देसणस्स ( તવાથધિગમ સૂત્ર ) તત્ત્વઃ (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વ-ભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્રઃ અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્રવાક્ય તે સૂત્ર. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિ પૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થ ની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કહયું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ -:આઠમા અધ્યાયના આરંભે - તત્વાર્થ સૂત્રકાર પૂજય ઉમાસ્વાતિજી મહારાજાએ સમગ્ર ગ્રન્થને દશ અધ્યાયમાં વિભાજીત કર્યો છે. આ દશ અધ્યાય થકી તેઓ શ્રી સાતે તત્વો નો બોધ કરાવે છે. જેમાં જીવતત્વ વિષયક વિચારણા પ્રથમ ચાર અધ્યાયમાં કર્યા પછી, પાંચમાં અધ્યાયમાં અજીવતત્વ વિષયક અને છઠ્ઠા તથા સાતમા અધ્યાયમાં આસ્રવ તત્વને આશ્રીને વિશવિવેચન કરાયેલું છે. પ્રસ્તુત એવા આ આઠમા અધ્યાયનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય વન્યતત્ત્વ છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ સૂત્રકાર મહર્ષિ એ જ વાત કહે છે કે ૩૮ માવ, વધું વસ્યા: ૨૬ સૂત્રોમાં કહેવાએલા એવા આ અધ્યાયમાં પ્રકૃતિ-સ્થિતિ -રસ અને પ્રદેશ એ ચારે ભેદે બંધના સ્વરૂપ નું કથન- કરવામાં આવેલ છે. આસ્રવ તત્વ થકી કર્મને આવવામાં કારણ ભૂત તત્વો તથા આમ્રવના ભેદ-પ્રભેદના વર્ણનની સાથે સાથે જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના હેતુભૂત આઝૂવો જણાવતી વખતે પરોક્ષ રીતે તે-તે કર્મના બંધ હેતુઓ કહેવાયા હતા. જયારે આ સૂત્રમાં અન્ય સામાન્યના ચાર હેતુઓ જણાવી કર્મની પ્રકૃતિ આદિ ચારે વસ્તુને વર્ણવે છે. આ વસ્તુનું સંકલન કરતા એમ કહી શકાય કે કર્મપ્રકૃતિનું કથન આ અધ્યાયમાં છે. તેના બંધના હેતુઓ છઠ્ઠા અધ્યાયમાં કહ્યા છે, વળી તે કર્મ બંધાયા પછીની સ્થિતિનું વર્ણન આ અધ્યાયમાં છે આ રીતે છકો અને આઠમો અધ્યાય એ કર્મગ્રન્થ જ છે તેવું વિધાન પણ સમજવા ખાતર કરી શકાય છે આ કર્મબંધ એ જ સમગ્ર સંસારનું બીજ છે. તેમાંથી સંસારરૂપી વટવૃક્ષ થાય છે. અને તેનો છેદ કરવો તે મોક્ષછે અર્થાત મોક્ષની પ્રાપ્તિ માટે તેના બાધક તત્વ રૂપ એવા આ કર્મબંધને સમજવું અને પછી ત્યાગ કરવો એ આવશ્યક છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧ श्री उमास्वाति वाचकेभ्यो नमः ( અધ્યાયઃ૮-સૂત્રઃ૧ ) 1 [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર બંધ હેતુઓનો નિર્દેશ કરે છે [2]સૂત્ર મૂળઃ-મિથ્યાત્વનાવિરતિપ્રમષા યોજાન્યત: 0 [3]સૂત્ર પૃથક-મિથ્યાન - વિતિ - પ્રમાદ્રિ - ક્ષય -યો: વન્યત: U [4] સૂત્રસાર-મિથ્યાત્વ,અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એપાંચ બંધનાતુઓ છે. [5]શબ્દજ્ઞાનઃ મિથ્થાન-સમ્યગ્દર્શન થી વિપરીત તે મિથ્યાદર્શન વિરત-વિરતિ થી વિપરીત તે અવિરતિ પ્રમ-ભૂલી જવું અનાદર,યોગ દુષ્મણિધાન ઋષાય- ક્રોધાદિ ચાર ભેદે સંસારની પ્રાપ્તિ યો- મન,વચન, કાયાની પ્રવૃત્તિ તે યોગ U [6]અનુવૃત્તિઃ - પ્રથમ સૂત્ર હોવાથી અનુવૃત્તિ નથી, U [7]અભિનવટીકા-અહીં સૂત્રકાર મહર્ષિ બંધના હેતુઓનો નિર્દેશ કરે છે, અર્થાત કયા કયા કારણોથી જીવ કર્મનો બંધ કરે છે તે વાતને પ્રસ્તુત સૂત્ર થકી જણાવવામાં આવેલ છે, અહીં સૂત્રકાર મહર્ષિએ બંધના પાંચ હેતુ કહ્યા છે. તત્સમ્બન્ધ ત્રણ વિભિન્ન પરંપરાનો ઉલ્લેખ જોવા મળે છે. (૧) એક પરંપરા બંધના હેતુ રૂપે કષાય અને યોગને જ જણાવે છે. (૨)બીજી પરંપરા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર બંધ હેતુઓની કહી છે. જે નવતત્વ,કર્મગ્રન્થ કર્મ પ્રકૃતિ આદિના વિવેચનોમાં પણ જોવા મળે છે. લોક પ્રકાશમાં પણ જોવા મળે છે (૩)ત્રીજી પરંપરા અહીં જે ગ્રહણ કરાયેલ છે તે પરંપરા છે. આ રીતે ત્રણે પરંપરામાં સંખ્યાનો અને કવચિત નામનો પણ ભેદ જોવા મળે છે. જો કે તાત્વિક દ્રષ્ટિએ એ પરંપરામાં કશો જ ભેદ નથી જ ત્રણે પરંપરાનો સમન્વય કઈ રીતે? (૧)કર્મ પ્રવૃત્તિ આદિ જે ગ્રન્થો બંધના ચાર હેતુઓને વર્ણવે છે તેઓના મતે પ્રમાદ એ એક પ્રકારનો અસંયમજ હોવાથી તેનો સમાવેશ કષાય અથવા અવિરતિમાં થઈ જાય છે માટે તેને સ્વતંત્ર પણે અલગ જણાવેલ નથી (૨) પૂ.ઉદય વિજયજી ગણિ સંપાદિત નવતત્વ વૃત્તિમાં જણાવ્યા મુજબ- મિથ્યાત્વ અને અવિરતિ એ બંનેનો સમાવશે કષાયમાં થઈ જાય છે કેમકે અનંતાનું બંધી કષાયના ઉદયે સવ નું આવરણ થાય છે, અપ્રત્યાખ્યાનાદિના ઉદયે વિરતિના પરિણામ થતા નથી. આ રીતે કષાય અને યોગ એ બે જ બંધ હેતુઓ ગયા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –આ રીતે બંધના બે મુખ્ય હેતુ (૧)કષાય અને (૨)યોગ -કષાયનોવિસ્તાર કરીએ તો (૧)મિથ્યાત્વ(૨)અવિરતિ(૩)કષાય ને (૪)યોગ એ ચાર થશે -પ્રસ્તુત સૂત્રાનુસાર થોડો વધુ વિસ્તાર કરતા પ્રમાદ સહિત પાંચ બંધ-હેતુ થશે જ પાંચ કારણો વિશે મહત્વનું સ્પષ્ટીકરણઃ –સિધ્ધસેનિય વૃત્તિ-મંદબુધ્ધિવાળાને વિશેષ સમજણ માટે સૂત્રકાર મહર્ષિએ પ્રમાદએ પાંચમા કારણને પૃથર્ જણાવેલું છે –સુખલાલજી - જિજ્ઞાસુ શિષ્યોને બંધ હેતુ વિશે વિસ્તારથી જ્ઞાન કરાવવું -પંડિત શાંતિલાલ શાસ્ત્રાનુસારી મુખ્ય ચાર હેતુઓજ છેએ સાથે અહીં પાંચમું પ્રમાદવિશેષમાં જણાવેલ છે..... કેમ કે મિથ્યાત્વ અને અવિરતિના સ્વરૂપનો ત્યાગ કરી સર્વવિરતિ પાંચમે ગુણઠાણે જગત ભાવમાં વર્તતો જીવ પણ પ્રમાદ થકી કર્મબંધ કરતો હોય છે અમારું મંતવ્ય તથા સાક્ષીપાઠ-સિધ્ધસનિય વૃત્તિ [હારીભદ્દીય પણ] તથાસુખલાલજી એ બંને ની દલીલતર્ક શુધ્ધ છે. પંડિત શાંતિલાલજીનું મંતવ્ય પણ તે પ્રકારનું જ છે પરંતુ શાંતિલાલભાઈએ પ્રયોજેલ-શાસ્ત્રાનુસારી શબ્દ સર્વથા અયોગ્ય છે. કારણ કે પૂ.ઉમાસ્વાતિજી મહારાજા વિશે અમે પૂર્વના અધ્યાયોમાં પણ જણાવી ગયા છીએ કે તેઓની વાત આગમાનુસારી જ હોય અને અમે પ્રાય: કરીને સર્વત્ર આગમપાઠો રજૂ કરેલ છે આ સૂત્ર વિશે પણ અમારું મંતવ્ય એ જ છે કે કેવળ શાસ્ત્રાનુસાર કે આગમ પાઠઅનુસાર જ સૂત્રકારે અહીં પાંચ હેતુઓ જણાવેલા છે. સ્થાનાંગ સૂત્ર નામક તૃતીય આગમ અને સમવાયાંગ નામક ચોથું આગમ એ બંનેમાં શબ્દથી બંધના આ પાંચ હેતુઓ જ જણાવેલા છે અને તે આગમની સીધી અનુવૃત્તિજ અહીં સૂત્રકારે કરેલી છે. માટે જ મિથ્યાદર્શનાદિ પાંચ કારણો અહીં જોવા મળેલ છે. વિશેષબોધ કે મંદબુધ્ધિ આદિ કારણો દ્વિતીય કક્ષાના છે. પ્રથમ કક્ષાએ તો આગમ પરંપરાનું અનુસરણ જ છે આ સાથે કર્મબંધના પ૭ ભેદ [મિથ્યાત્વ-પ,અવિરતિ-૧૨,કષાય-૨૫,યોગ-૧૫] ની કાર્મગ્રન્થિકમાન્યતામાં પણ પરિવર્તન થશે. કેમકેસ્વોપજ્ઞ ભાષ્યાનુસાર મિથ્યાત્વ આદિ બધાના સંખ્યાબેદ અલગ રીતે કહેવાયા છે. જ મિથ્યાદર્શનઃ-१- तत्त्वार्थ अश्रद्धान्लक्षणम् -ર- મિથ્યાદર્શન એટલે મિથ્યાત્વ અર્થાત સમ્યગદર્શન થી વિપરીત હોય તે સમ્યદર્શન એ વસ્તુનું તાત્વિક શ્રધ્ધાન હોવાથી. વિપરીત દર્શન બે પ્રકારનું ફલિત થાય છે. (૧)વસ્તુના યર્થાથ શ્રધ્ધાનો અભાવ (૨)વસ્તુનું અયર્થાથ શ્રધ્ધાન આ બંનેમાં તફાવત એટલો જ છે કે પહેલું મિથ્યાદર્શન તદ્દન મૂઢ દશામાં પણ હોય, જયારે બીજું તો વિચારદશામાં જ હોય -વિચારશકિતનો વિકાસ થયા છતાં જયારે અભિનિવેશથી કોઈ એકજ દ્રષ્ટિને વળગી Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧ રહેવામાં આવે છે. ત્યારે વિચારદશા હોવાછતાં અતત્વના પક્ષપાતને લીધે એ દૃષ્ટિ મિથ્યાદર્શન કહેવાય છે. આ મિથ્યાદર્શન ઉપદેશજન્ય હોવાથી શાસ્ત્રીય પરિભાષામાં તેને અભિગૃહીત મિથ્યાત્વ કહે છે -જયારે વિચારદશા જાગી ન હોય, ત્યારે અનાદિકાલીન આવરણના ભારને લીધે માત્ર મૂઢતા હોય છે. તે વખતે જેમ તત્વનું શ્રધ્ધાન નથી તેમ અતત્વનું પણ શ્રધ્ધાન નથી. એ વખતે મૂઢતા હોવાથી તત્વનું અશ્રધ્ધાન હોય છે. તે નૈસર્ગિક ઉપદેશ નિરપેક્ષ હોવાથી અનભિગૃહીત કહેવાય છે. -દ્રષ્ટિ કે પંથના ઐકાંતિક બધા જ કદાગ્રહો અભિગૃહીત મિથ્યાદર્શન છે તે મનુષ્ય જેવી વિકસિત જાતિમાં હોઇ શકે છે -અનભિગૃહીત મિથ્યાદર્શન કીટ, પતંગ આદિ જેવી મૂર્છિત ચૈતન્યવાળી જાતિઓમાં સભવે છે. -૩- મોક્ષ,મોક્ષમાર્ગ,મોક્ષનાસાધક,મોક્ષમાર્ગના સાધનો વગેરે તરફ અસદ્ભાવ, વિરોધ,દુર્ભાવ,તેનું ઓછું વત્તુ અજ્ઞાન વગેરે મિથ્યાદર્શન છે -૪- મિથ્યા એટલે ખોટું અથવા અયથાર્થ દર્શન એટલે દ્રષ્ટિ અથવા ઉપલબ્ધિ અથવા સમ્યગ્દર્શન થી વિપરીત તે મિથ્યાદર્શન પૂર્વે અમૂ. ૨-તત્ત્વાર્થશ્રદ્ધાનં સમ્યદર્શનમ્ માં સમ્યગ્દર્શનની વ્યાખ્યા થયેલી છે. તેનાથી ઉલટું -એટલે કે તત્વ ને વિશે અશ્રધ્ધા અથવા અતત્વ ને વિશે શ્રધ્ધા તે મિથ્યાદર્શન આ મિથ્યાદર્શનના સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે બે ભેદ કહ્યા અનભિગૃહીત અભિગૃહીત × અભિગૃહીતઃ- ૩૬૩ કુવાદિ કે મિથ્યાદ્રષ્ટિઓ પાસેથી અતત્વ ઉપદેશ સાંભળીને જે અસમ્યગ્દર્શનનું ગ્રહણ થાય છે, તેને અભિગૃહીત મિથ્યાત્વ અર્થાત્ બીજાનો ઉપદેશ સાંભળી અને ગ્રહણ કરવાથી જે અતત્વનુ શ્રધ્ધાન થાય છે તેને અભિગૃહીત મિથ્યાદર્શન કહ્યું છે TM અનભિગૃહીતઃ-જેપરોપદેશથી પ્રાપ્ત થતું નથી અથવા જે અનાદિકાળથી જીવોને લાગેલું છે એવું તત્વાર્થ-અશ્રધ્ધાન તે અનભિગૃહીત મિથ્યાત્વ છે. -૫- મિથ્યાદર્શન,મિથ્યાત્વ, અશ્રધ્ધા વગેરે શબ્દો એકાર્થક છે તેના ગ્રન્થાન્તર થી પાંચભેદોપણ વ્યવહારમાં પ્રસિધ્ધ છે. [૧]આભિગ્રાહિકઃ- અભિગ્રહ એટલે પકડ, વિપરીત સમજણ થી અતાત્વિક બૌધ્ધ આદિ કોઇ એક દર્શન ઉપર આ જ સત્ય છે એવા અભિગ્રહથી-પકડથી યુકત જીવની તત્વો પ્રત્યે અશ્રધ્ધા તે આભિગ્રાહિક મિથ્યાત્વ. આમાં વિપરીત સમજણ તથા અભિગ્રહ- પકડ મુખ્ય ભાગ ભજવે છે. [૨]અનાભિગ્રાહિકઃ-અનાભિગ્રાહિક એટલે અભિગ્રહ અર્થાત્ પકડથી રહિત. અમુક જ દર્શન સત્ય છે તેવીપકડનેબદલે સર્વ દર્શનો સત્ય છે, એમ સર્વદર્શનો ઉપર શ્રધ્ધા રાખનાર જીવની તત્વો પ્રત્યે અશ્રધ્ધા તે અનાભિગ્રાહિક મિથ્યાત્વ. આમાં યથાર્થ સમજણનો અભાવ તથા સરળતા મુખ્ય કારણ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા []અભિનિવેશકઃ- અભિનિવેશ એટલે કદાગ્રહ. યથાવસ્થિત તત્વોને જાણવા છતાં અહંકાર આદિના કારણે અસત્ય સિધ્ધાંતને પકડી રાખનાર જીવની તત્વો પ્રત્યે અશ્રધ્ધા એ અભિનિવેશિક મિથ્યાત્વ છે. આમાં અહંકારની પ્રધાનતા છે. અસત્ય સિધ્ધાંત વિશેના કદાગ્રહ મુખ્ય કારણ અહંકાર હોય છે [૪]સાંશયિકઃ-સુદેવ, ગુરુ અને સુધર્મના વિષયમાં કંઈ પણ સંશય હોવોએ સાંશયિક મિથ્યાત્વ છે. અહીં અવિશ્વાસ એ મુખ્ય કારણ છે. [૫]અનાભોગિક - અનાભોગ એટલે અજ્ઞાનતા,અજ્ઞાનતા ના યોગે તત્વો પ્રત્યે અશ્રધ્ધા તે અનાભોગિક મિથ્યાત્વ છે. અહીં સમજણ શકિત નો અભાવ એ મુખ્ય કારણ છે આમિથ્યાત્વ એકેન્દ્રિય આદિને તથા કોઈ એક વિષયમાં અનાભોગના કારણે વિપરીત શ્રધ્ધા ધરાવનારને હોય છે. અનાભોગને કારણે વિપરીત શ્રધ્ધા ધરાવનારને જો કોઈ સમજાવતો તે પોતાની ભૂલ સુધારી લે છે કારણ કે તે આગ્રહ રહિત હોય છે મિથ્યાદર્શન કેઅશ્રધ્ધાનાપૂબેઅર્થોકલ્યા છે(૧)વિપરિત શ્રધ્ધા અને(૨) શ્રધ્ધાનો અભાવ ઉકત પાંચ માંથી પ્રથમના ત્રણ મિથ્યાત્વમાં વિપરીત શ્રધ્ધાન રૂપ મિથ્યાત્વ છે. ચોથામાં વિપરીત શ્રધ્ધાન તથા શ્રધ્ધાનો અભાવ એ બંને મિશ્ર છે જયારે પાંચમાં શ્રધ્ધાના અભાવ રૂપ મિથ્યાત્વ હોય છે. * અવિરતિઃ-૧-નિવૃત્તિ - પાપનો વિરતિપરિણામ-સમાવ: -૨ અવિરતિ એટલે દોષોથી ન વિરમવું તે. -૩ કર્મો રોકવા માટેનો અપ્રયાસ તે અવિરતિ. ઈચ્છાપૂર્વક ત્યાગનો અભાવ, અથવા પચ્ચક્કાણ પૂર્વક પાપથી વિરમવાની પ્રવૃત્તિ નો અભાવ તેને અવિરતિ કહે છે. અહીં જીવ પાપકર્મ આચરે કે ન આચરે પણ તેના ત્યાગ-કે વ્રત રૂપે વિરમણના અભાવે અવિરતિ જન્ય કર્મબંધ ચાલુ જ રહે છે. -૪ પૂર્વે ગ.૭-ગ્ન માંકહ્યા મુજબ “હિંસકૃતસ્તેયાબ્રહ્મપરિપ્રો વિતત્રંત'' આ સૂત્રમાં કહેવાએલ વિતિ કરતા વિપરિત તે વાત તે છે. - વિસ્તારથી કહીએતો –હિંસા,જૂઠ,ચોરી,અબ્રહ્મ અને પરિગ્રહ થી મન-વચનકાયા પૂર્વક કરવા -કરાવવા કે અનુમોદવા થકી અટકવું તે વિરતિ અને તેથી વિપરીત તે અવિરતિ અર્થાત હિંસા આદિને વિશે પ્રવૃત્તિ કે અસંયમ -પ-હિંસા આદિ પાપોથી અનિવૃત્તિ અથવા હિંસાદિ પાંચે દોષોને વિશે પ્રવૃત્તિ તેને અવિરતિ કહી છે. તેમાં યથોકત વિરતિ નો અભાવ વર્તે છે. -શ્રી સ્થાનાગસૂત્રમાંસૂત્ર૪૨૩માં જણાવ્યા મુજબ પાંચ કારણે જીવો કર્મજ એકઠી કરે છે પ્રાણાતિપાત-હિંસા મૃષાવાદ-અસત્ય,અદત્તાદાન-ચોરી,મૈથુન, પરિગ્રહ જ પ્રમાદઃ-१- प्रमादः तु मोक्षमार्गशैथिल्यम् इन्द्रियदोषात् प्रमादः -ર-પ્રમાદ એટલે આત્મ વિસ્મરણ અર્થાત કુશળ કાર્યોમાં આદર ન રાખવો. કર્તવ્ય Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧ અકર્તવ્યની સ્મૃતિ માટે સાવધાન ન રહેવું તે -૩-પ્રમાદ શબ્દનો સામાન્ય અર્થઆળસ,અજાગૃતિ વગેરે થાય છે પણ આધ્યાત્મિક પરિભાષામાં આધ્યાત્મિક અજાગૃતિ, આધ્યાત્મિક બળદાયક પ્રવૃત્તિઓ તરફ દુર્લક્ષ્ય કે અનાદર, તેવી પ્રવૃત્તિનો અસ્વીકાર વગેરે ને પ્રમાદ કહેવામાં આવે છે અર્થાત્ આધ્યાત્મિક વિકાસને પ્રતિકુળ મન-વચન-કાયાની પ્રવૃત્તિ અથવા અનુકૂળ પ્રવૃત્તિ ન કરવી તે પ્રમાદ છે અને તેથી તે કર્મના બંધનું કારણ છે -૪-પૂર્વે ૩અધ્યાય:૬ સૂત્ર. ૬ માં ના વર્ણન વખતે કહેવાયેલ વ્યાપી બનવIક્ષ ક્રિયામાં પરોક્ષ રીતે પ્રમાદ્રિ નો સમાવેશ થઈ જાય છે અહીં સ્વપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ તેના ત્રણ ભેદોનું કથન કરે છે. (૧)સ્કૃતિ અનવસ્થાન, (૨)કુશલ પ્રવૃત્તિનો વિષે અનાદર, (૩)યોગ દુપ્પણિધાન [૧]સ્કૃતિ અનવસ્થાનઃ-પૂર્વે ઉપલબ્ધ થયેલ વસ્તુ વિષય તે સ્મૃતિ અને તેનો બ્રશ તે અનવસ્થાને અર્થાત વિસ્મરણ -વિકથા માદક, આહાર આદિ કારણોથી વ્યગ્ર બનેલા ચિત્તને કારણે કાર્ય કરવાનું છે તે યાદ ન રહે તેને વિસ્મરણ કે સ્મૃતિ ભ્રંશ કહે છે. []કુશળ અનુષ્ઠાનને વિશે અનાદર - મૃત્તિ બ્રશ નથયો હોયતોપણ કુશળ અર્થાત આગમશાસ્ત્ર માં જણાવાયેલી ક્રિયા-અનુષ્ઠાનને વિશે અનાદર અર્થાત અનુત્સાહ કે અપ્રવૃત્તિને શS ના: કહ્યું છે [૩]યોગ-દુષ્મણિધાન યોગ એટલેકાયા-વચન-મન નોવ્યાપાર. દુક્મણિધાન એટલે દુષ્ટઅધ્યવસાય કે આર્તધ્યાનમય ચિત્ત વડે કાયા-વચન-મનની પ્રવૃત્તિ સમાચરવી તે. -પ શ્રી સ્થાનાંગ સૂત્રમાં સૂત્રઃ ૫૪૨માં જણાવ્યા મુજબ પ્રમાદના છ ભેદો છે (૧)મઘપ્રમાદ(૨) નિદ્રાપ્રમાદ(૩) વિષયપ્રમાદ(૪) કષાય પ્રમાદ(૫)દ્યુતપ્રસાદ (૬)પ્રતિલેખના પ્રમાદ - ભૂલી જવું, ધાર્મીક અનુષ્ઠાનોમાં ઉત્સાહનો અભાવ, અશુભ ધ્યાન તથા તેનાથી થતી પ્રવૃત્તિ તે પ્રમાદ છે. તદ્વિષયક કથન ઉત્તરાધ્યયન ગાથા-૧૮૦ નિર્યુકત માં મદ, વિષય, કષાય,નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ ગણવાનું સૂચવે છે. અન્યત્ર પણ કહ્યું છે કે मज्जविषय-कषाया निद्दाविकहाय पञ्चमी भणिया एए पञ्च पमाया जीवं पाडंति संसारे બીજી એક પરંપરા મુજબ પાસાદના આઠ ભેદો પણ કહેવાય છે. (૧)અજ્ઞાન(૨)સંશય,(૩)મિથ્યાજ્ઞાન, (૪)રાગ, (પ)ષ,(ક)મતિભ્રંશ-વિસ્મરણ, (૭)ધર્મને વિશે અનાદર, (૮)દુષ્મણિધાન જ કષાયઃ-१- कषायाः क्रोधमानमायालोभा: अनन्तानुबन्धिप्रभृतयः । -૨ કષાય એટલે સમભાવની મર્યાદા તોડવી તે -૩ ક્ષમા વગેરે આત્માના નિર્મળ ગુણો છે અને ક્રોધાદિ ચારે આત્માને કલુષિત, મેલા Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ,ગંદો, તિરસ્કાર પાત્ર, અવિશ્વાસ્ય બનાવે છે આ કષાયના મુખ્ય ચાર અને પેટા સોળભેદ છે. જેનું વર્ણન પૂર્વે થયું છેઅને આ અધ્યાયમાં પણ થશે. આ કષાયો તર્જન્ય કલુષિત પરિણામો ને કારણે આત્માની નિર્મળતા નો નાશ કરે છે તેથી તેઓ કર્મબંધના કારણ બને છે -અહીંકષાય સાથે નવ નો કષાય સમજી લેવાના છે -૪ કષાય શબ્દને આ પૂર્વે ૬-. , કષાયો ...... તથા વ્રતથીયે. અદ્દ-ખૂ. ૬ માં વ્યાખ્યાયીત કરવામાં આવેલો છે -આ અધ્યાયમાં પણ મોહનીયર્મની પ્રકૃત્તિને જણાવતી વખતે મ૮.૨૦-ક્રોધ-માનમાયા-લોભએચાર-અનન્તાનુંબન્ધી,અત્યાખ્યાની,પ્રત્યાખ્યાની અને સંજવલન ચારભેદેકહેવાશે - -પ- શ્રી સ્થાનાંગ સૂત્ર ૨૪૯તથા સમવાયાંગસૂત્રઃ૪એ બંનેમાં ક્રોધાદિ ચારભેદ કહ્યા છે. આ ક્રોધાદિ ચારેના પણ સ્થાનાંગ સૂત્ર ચોથા સ્થાનમાં ર૯૩ તથા ૩૧૧ માં સૂત્ર માં વિશિષ્ટ પ્રકારે ચાર-ચાર ભેદ કહ્યા છે અનંતાનુબન્ધી આદિ ચાર ભેદોથી તદ્દન અલગ અને વિશિષ્ટ પ્રકારે જ આસોળભેદો કહેવાય છે. ત્યાં સ્થાનાંગસૂત્રમાં આસોળ ભેદ કેવા પ્રકારના ક્રોધાદિ ચારે થી જીવ નરકાદિ ચારે ગતિને અનુક્રમે પ્રાપ્ત કરે તેનું સુંદર વર્ણન છે જે પ્રસ્થ ગૌરવના ભયે અત્રે નોંધેલ નથી -૬-ક્રોધ-માન, માયા, લોભ એ ચાર કષાયો અનંતાનુબન્ધી આદિજે ચાર ભેદે કહેવાશે - તેમાં અનંતાનુબન્ધી કષાયને કારણે મિથ્યાત્વ રૂપ કાર્ય થાય છે, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયનું કાર્ય અવિરતિ છે, સંજવલન કષાય નું કાર્ય પ્રમાદ કહેવાયું છે, તેથી અનંતાનુબન્ધી આદિ ચારે કષાયોનો ક્રમશઃ ક્ષય થતા મિથ્યાત્વ,અવિરતિ, પ્રામાદઆદિ બંધ હેતુઓનું નિવારણ થાય છે જ યો :-૧-મનોવાવ્યાપારસ્વમાવી: -૨-યોગ એટલે માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિ -૩-યોગની વ્યાખ્યા ૬-૨- વાયવાન:કર્મયો : માં અપાઈ ચૂકી છે. તે મુજબ કાયા-વચન-મનનો વ્યાપાર તે યોગ -૪- ત્રણ પ્રકારનો યોગ પૂર્વે કહેવાયો છે જે પેટા ભેદે ગણતા પંદર પ્રકારે થાય છે. –મનોયોગ-ચારભેદે:- સત્ય, અસત્ય,સત્યાસત્ય-અસત્યાસત્ય –વચનયોગ-ચારભેદ:-સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યાસત્ય –કાયયોગ-સાતભેદ-દારિક, ઔદારિકમિશ્ર,વૈકિય વૈકિયમિશ્ર,આહારકમિશ્ર,કાર્પણ જ વન્ય: to કાશ્મણ વર્ગણાના પુદ્ગલોનો આત્મ પ્રદેશોની સાથે ક્ષીરનીર ની માફકનો ગાઢ સંબંધ તે બન્ય, कर्मवर्गणायोग्यस्कन्धानाम् आत्मप्रदेशानां च अन्योन्यानुगति लक्षण: क्षीरोदकादे: इव સમ્પર્શે વન્ય: Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧ ૪ મિથ્યાત્વઆદિ નિમિત્તોથી જ્ઞાનાવરણીય આદિ રૂપે પરિણમેલા કર્મનો જીવ સાથે ક્ષીરનીર સરીખો સંબંધ થવો તે બન્ધ તત્વ બે ભેદે કહેલું છે (૧)દ્રવ્ય બન્ધ (ર)ભાવબન્ય જ આત્મા સાથે કર્મ પુલોનો જે સંબંધ થવો તે વ્યવન્ય # તે દ્રવ્ય બંધના કારણરૂપ જે આત્માનો અધ્યવસાય તે માવ જ હેતુ - હેતુ એટલે નિમિત કારણ કે પ્રયોજન * બન્ધહેતુ બન્ધના હેતુઓ-મિથ્યાદર્શનાદિ પાંચ તે બંધહેતુ. આ પૂર્વે અધ્યાયઃ છઠ્ઠામાં જણાવેલા તત્વદોષાદિ પણ હેતુઓ હતા અને અહીંદર્શાવેલા મિથ્યાત્વ આદિ પાંચે પણ હેતુઓ છે. ત્યાં ફર્ક એટલો જ છે કે મિથ્યાત્વાદિ પાંચ એ સર્વકર્મ બંધના સામાન્ય હેતુઓ જાણવા જયારેતન્ત્રદોષાદિછઠ્ઠા અધ્યાયમાં કહેવાએલા જ્ઞાનાવરણીયઆદિ કર્મોના વિશેષ હેતુઓ છે તેમ સમજવું * પ્રશ્ન - બંધના જે કારણો આપ્યા છે તે જ કારણો આમ્રવના છે જેમ કે અધ્યાયઃ ૬ માં મુખ્યત્વે યોગ ને આમ્રવનું કારણ કહ્યું છે. –પ્રસ્તુત સૂત્રમાં પણ જે મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ કષાય કહ્યા છે. તેમનો સમાવેશકોઈને કોઈ રીતે યોગમાં થઈ જ જાય છે. મુખ્યત્વે તો તે મનોયોગનો વિષય જ છે એટલે અર્થપત્તિથી યોગ જ કર્મ બંધનું કારણ છે -જો વિસ્તારનો વિચાર કરો તો અવ્રત-કષાય-ઈન્દ્રિય અને યોગ એ ચારને આસ્રવ ના કારણો કહ્યા છે. અહીં કહેવાયએલાપ્રમાદ-મિથ્યાત્વ અને યોગનો સમાવેશ ક્રિયામાં થઈ જાય છે, અવિરતિ ને અવ્રત બંને સમાન છે. અને કષાયનો તો બંનેમાં ઉલ્લેખ છે જ. તો પછી આસ્રવ અને બંધના કારણોનો ભિન્ન ભિન્ન નિદેશ શામાટે કર્યો છે? સમાધાનઃ-પરમાર્થ થી આસ્રવ અને બંધના કારણો સમાન જ છે. વળી જયારે તત્વોની . વિવક્ષા નવને બદલે પાંચ તત્વ રૂપે કરાય છે ત્યારે આસ્રવ તત્વનો સમાવેશ બંધતત્વમાં થઈ જ જાય છે છતાં બંનેનો ભિન્ન નિર્દેશ અહીં સૂત્રકારે કર્યોતનું કારણ : (૧)સામાન્ય કે અપરિપકવ બુધ્ધિ ની વ્યકિતઓ સહેલાઈથી સમજી શકે તે છે (૨)આસ્રવ અને બંધ એ બંને કાર્યરૂપેછે,કાર્ય હોય ત્યાં કારણ હોવાનાજ. તેથી બંનેના કારણોનો સ્વતંત્ર નિર્દેશ કરેલ છે (૩) આગ્નવ ના કારણો કરતા બંધના કારણોમાં વિશેષતા રહેલી છે. તે આત્માના વિકાસ ક્રમને આશ્રીને કહેવાયા છે, જેનો ઉલ્લેખ ખુદ સૂત્રકારે સ્વીપજ્ઞ ભાષ્યમાં કરેલ છે -જેમ જેમ આ હેતુઓનો અભાવ થતો જાય છે, તેમ તેમ સાધકની વિકાસકક્ષા ક્રમશઃ ઉંચી નેઉંચી થતી જાય છે » સારાંશ - અત્યાર સુધી અભિનવટીકામાં જે કંઈ વિવરણ કરાયું તેને આધારે સારાંશ રૂપે એમ કહી શકાય કે સૂક્ષ્મ દૃષ્ટિએ બંધના બે જ કારણો છે, કષાય અને યોગ – આસ્રવ અને બંધના કારણો પણ સૂક્ષ્મદ્રષ્ટિએ સમાન છે સામાન્ય અભ્યાસની સુગમતા માટે અહીં બંધના પાંચ કારણોનો અલગ નિર્દેશ થયેલો છે. –બંધના પાંચ હેતુઓનો આ ક્રમ તેના ક્રમાનુસાર નાશની અપેક્ષા એ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * પાંચ હેતુઓના ક્રમનું રહસ્યઃમિથ્યાત્વથી માંડીને યોગ સુધીના પાંચે હેતુઓમાં જયારે પૂર્વ-પૂર્વના બંધ હેતુઓ હોય ત્યારે તેના પછી-પછીના બધાતો હોય જ છે જેમ કે -મિથ્યાત્વ હોય ત્યારે અવિરતિ આદિ ચાર હોય જ, અવિરતિ હોય ત્યારે પ્રમાદ આદિ ત્રણ હોયજ, પ્રમાદ હોય ત્યારે કષાયને યોગ હોય એ રીતે સમજી લેવું પરંતુ જયારે પછીનો હેતુ હોય ત્યારે પૂર્વ-પૂર્વનો હેતુ હોય અથવા ન પણ હોય [૩ત્તરોત્તરમતુ પૂર્વપામ્ યમતિ જેમકે અવિરતિ હોય ત્યારે પહેલા ગુણઠાણેમિથ્યાત્વ હોય પણ બીજા, ત્રીજા,ચોથા ગુણઠાણે મિથ્યાત્વ ન હોય એ જ રીતે પ્રમાદ હોય ત્યારે ૧ થી ૪ ગુણઠાણે અવિરતિ હોય પણ પાંચમા ગુણઠાણે અવિરતિ અને વિરતિ બંને હોય અને છઠ્ઠો ગુણઠાણે અવિરતિનો અભાવ જ થઈ જાય છે. એ રીતે પાંચેકારણોને વિશે સમજી લેવું. આ જ રહસ્ય બીજી રીતે જણાવીએ તો:-૧ મિથ્યાદર્શન ચોથા ગુણઠાણે ન જ હોય -૨ અવિરતિ પાંચમા-છઠ્ઠા ગુણઠાણે જાય છે -૩ પ્રમાદનો જવાનો ક્રમ સાતમે ગુણઠાણે આવે છે -૪ કષાય બારમા ગુણઠાણે ક્ષય પામે છે -પ ચૌદમાં ગુણસ્થાનકે યોગનું અસ્તિત્વ રહેતુ નથી આ રીતે એક એક હેતુના અસ્તિત્વ અભાવ ગુણઠાણાના અર્થાત આત્મિક વિકાસના ક્રમ સાથે સંકડાયેલ હોય અહીં પણ તે જ રીતે સૂત્રક્રમ નોંધાયેલ છે. ગુણઠાણા અને બંધ - આ રીતે એક થી ત્રણ ગુણઠાણે પાંચ કારણો હોય છે - ચોથે ગુણઠાણે મિથ્યાત્વ જતાં ચાર કારણો બાકી રહે છે –પાંચમે કંઈક અવિરતિ હોય છે છ અવિરતિ જતા ત્રણ કારણ રહે. -સાતમે ગુણઠાણે પ્રમાદ જતાં બે કારણો રહે છે. –અગીયારમાં ગુણઠાણે ઉપશમથી, બારમે ક્ષય થી યોગજ રહે છે. -ચૌદમે ગુણઠાણે બંધનું કોઈ કારણ રહેતું જ નથી. * પ્રશ્નઃ-સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે “અમૂર્તિ આત્માને હાથ વગેરે હોતા નથી તો તે કર્મ વર્ગણાના પુદ્ગલો ને કઈ રીતે ખેંચીને પોતાની સાથે જોડી શકે? સમાધાનઃ- આ પ્રશ્ન બરાબર નથી કેમ કે કર્મ અને જીવનો સંબંધ અનાદિનો હોવાથી એકત્વ પરિણામ ને લીધે ક્ષીર-નીરની પેઠે કર્મ-આત્મા એક રૂપ બની જાય છે. જેમ તેલ થી ખરડાયેલ શરીરે રજ ચોંટી જાય છે, તેમ મિથ્યાદર્શનાદિ રૂપ અધ્યસાય કે પ્રવૃત્તિના બળથી રાગદ્વેષ થી મલિન થયેલા આત્માને કર્મનો સંબંધ થતા કર્મજ ચોંટી જાય છે. બીજુંઅહીં બાહ્ય હાથની વાત નથી. કેમ કેહાથ વડેજમઘડાને ગ્રહણ કરવામાં આવે છે તે રીતે કંઈ કર્મોને હાથ વડે પકડવાના નથી પણ ઉપર કહ્યા મુજબ આત્મા અને કર્મનો સંબંધ થાય છે. આ જ પ્રશ્નઃ સૂત્રકારે પ્રસિધ્ધ એવા મિથ્યાત્વ શબ્દને બદલે મિથ્યાદર્શન શબ્દ કેમ મૂકયો? સમધાન - પહેલી વાત તો એ કે આ બંને શબ્દો એકાર્થક છે. અને બીજી વાત એ છે કે Page #14 -------------------------------------------------------------------------- ________________ ચોગ કષાય. વિરતિ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧ ૧૩ સમ્યગ્દર્શન થી વિપરીત તે મિથ્યાદર્શન એવી વ્યાખ્યા જણાવવી છે. જેથી સામાન્ય જીવોને પણ તેનો અર્થ તુરંત સમજી શકાય તેમ હોવાથી મિથ્યાદર્શન' શબ્દ પ્રયોજેલ છે - []સંદર્ભ ૪ આગમ સંદર્ભઃ- પં માસવાર/પUUત્તા, તે ગંદી મિછત્ત વિર પમાયા વસાયા ગોI સમ, ૧-૪, ૪ થા થા. ઇ-ન્યૂ. ૪૧૮ ૪ તત્વાર્થ સંદર્ભ . (૧)મ.૬-૩- વાન:મયો : (૨).૬-પૂ.પ પીયષીયયો:(૩) ૬.૬ વ્રત પાન્દ્રય ક્રિયા કષાય (४)अ.१-स.२ तत्त्वार्थश्रद्धानंसम्यग्दर्शनम् મિથ્યાદર્શન (૫)૭-જૂર હિંસાનૃતસ્તેયાત્રહ્મપરિપ્રદેગ્યવિરતિ: (૬)મ-૮-રૂ.૨૦ ટુર્સ વરિષીયાનીષાયા કષાય ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ (૧)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૧૩૩ થી ૧૩ બંધના હેતુ (૨)નવતત્વ પ્રકરણ -ગાથા-૧ વિવેચન (૩) કર્મગ્રન્થ બીજો-ગાથા- ૧ વિવેચન U [9]પદ્યઃ(૧) મિથ્યાદર્શન અવિરતિ પ્રમાદને કષાયના યોગ મળીને પાંચ થાતાં કર્મબંધન હેતુના (૨) યોગ કષાય મિથ્યાત્વ અવિરતિ પ્રમત્તતા એ પાંચે બંધના હેતુ આમ બંધાય બંધ આ [10] નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિ અહીં કર્મબંધના હેતુઓને જણાવે છે. પ્રત્યેક સમયે જીવ પોતપોતાના યોગની તીવ્રતા મંદતા અનુસાર અનંતી કાર્મણ વર્ગણા ગ્રહણ કરે તે તેના સ્વભાવ મુજબ જ્ઞાનાવરણીય આદિપણે અથવા પ્રકૃત્તિ બંધાદિ ચાર ભેદે કરીને પોતાના આત્મા સાથે ક્ષીર-નીર વતુ બંધ પમાડે છે. આ બંધતત્ત્વ વડે સર્વ સંસારી જીવ બંધાયેલા છે જયાં સુધી બંધ છે ત્યાં સુધી જ સંસાર છે. જે દિવસે એક પણ કર્મનો બંધ નહીં હોય તે દિવસે આત્મા સર્વ કર્મોથી મુકત થઈ મોક્ષ તત્વને પામનારોથશે. આ તત્વાર્થ સૂત્ર એ પણ મોક્ષ શાસ્ત્ર હોવાથી સમગ્ર બન્ધ પ્રકરણના અભ્યાસનું ફળ પણ તેના સંદર્ભમાં જ વિચારવું જોઈએ. તેથી સૂત્ર-નિષ્કર્ષ રૂપે એમ કહી શકાય કે બંધના કારણોનું નિવારણ કરી, કર્મબંધ અટકાવી સંચિતકર્મની નિર્જરા થકી મોક્ષને પામવાના હેતુથી જ બંધતત્વને જાણવું સમજવું અને છોડવું જોઈએ. H I J S S D Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધ્યાયઃ૮-સૂત્રઃ૨ [1]સૂત્રહેતુ:- આ સૂત્ર થકી બંધ કોનો થાય? કઇ રીતે થાય? અને તેના સ્વામી કોણ? તે જણાવવા આ સૂત્રની રચના થથઇ છે. [] [2]સૂત્ર:મૂળ:- *સષાયત્વાîીવ વર્મનોયો યાપુર્છાનાવો [] [3]સૂત્રઃપૃથ-સાયત્વાત્ નીવ:ર્મ: યોયાનું પુણ્વાજાનું ગાવત્તે [4]સૂત્રસારઃ-કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય એવા પુદ્ગલોનું ગ્રહણ કરે છે [] [5]શબ્દજ્ઞાનઃ સાયાત્-કષાય સહિત,કષાયના સંબંધથી નૌવ- જીવ, આત્મા પૂર્વે વ્યાખ્યા કરાયેલી છે. ર્મન્- ‘જે કરાય તે’’કર્મ યોગ્ય - યોગ્ય,અનુસરતા પુત્ત્તાન- પુદ્ગલોને આત્તે - ગ્રહણ કરવુ, ચોંટવુ [] [6]અનુવૃત્તિઃ- કોઇ પૂર્વસૂત્રની અનવૃત્તિ અહીં વર્તતી નથી [7]અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિ એ બંધના પાંચ હેતુ જણાવ્યા ત્યારે સાથો સાથ જ કષાયનુ કથન કરેલ છે, તેમ છતાં અહીં કર્મ પુદ્ગલોના ગ્રહણને માટે કષાયના સંબંધને જણાવેલ છે, તે કષાયની પ્રધાનતા દર્શાવે છે. સૂત્રકાર મહર્ષિએ આસ્રવ તત્વને જણાવતી વખતે છઠ્ઠા અધ્યાયમાં પણ સામ્પરાયિક આસવના કારણમાં સકષાયી પણાનેજ કારણભૂત ગણેલ છે. બંધની માફક આસવમાં પણ કષાયને કારણભૂત ગણેલુ છે છતાં બંને સ્થાને પ્રધાન કારણ પણ કષાય જ ગણેલ છે. તે આ રીતેઃ આસવ [૬:૫]સાયાનપાયયો: સામ્પયિાપથયો બંધ[૮:૨] સવાયત્વાત્ નીવ: મળો યોગ્યાનુનવત્તે આસ[૬]અવત પાયેન્દ્રિય બં[૮:૧]મિથ્યાદર્શનાવિતિપ્રમાદ્રષાય. ઉકત સૂત્ર ૬ઃ ૬ અને ૮:૧ માં કષાય એવિવિધ કારણોમાંનુંએક ાય છેયારેસૂત્ર ૬ઃ૫અને ૮:૨ તો કર્મ આવવાના કે ચોંટવાના એકમાત્ર મુખ્ય કારણ રૂપે જ કષાયને જણાવેલ છે * સષાયાત્— કષાયપણા ના સંબંધથી પાય :- ક્રોધાદિ ચાર તથા અનંતાનુ બંધિ ચાર એવા સોળ ભેદે કષાયની વ્યાખ્યા આ પૂર્વે કરાયેલી છે હવે પછી આ અધ્યાયના દશમાં સૂત્રમાં પણ કરવાની છે -સાય: સષાયા: કષાયસહિત -સપાયા: તમાવ: સવાયત્વ - કષાયસહિતપણું -સષાયત્વે તસ્માત્ સષાયાત્- કષાયપણાના સંબંધ થી. નીવઃ- જીવ એટલે આત્મા,ઉપયોગ લક્ષણવાળો -[પૂર્વેકહેવાયું છે] દિગમ્બર આમ્નાયમાં આ સૂત્ર તથા હવે પછીનું સૂત્ર ૩ બંને નો એક સાથે એક સૂત્રમાં સમાવેશ કરેલ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અધ્યાયઃ ૮ સૂત્ર: 2 जीव इति आत्मा कर्ता स्थिति उत्पति व्यय परिणतिलक्षण: અહીં જીવની કર્તા આશ્રિત વ્યાખ્યા એટલા માટે લીધી છે કે કર્તુત્વ સાથે કર્મબન્ધ અને ફળનો અનુભવ સંકડાયેલ છે અને આ અધ્યાયમાં કર્મબંધ એ જ મુખ્ય વિષય છે. જ વન-જે કરાય તે કર્મ. જેના આઠ મુખ્ય ભેદ કહેવાશે પ્રથમકર્મગ્રન્થ-સુખલાલજી-““મિથ્યાત્વ,અવ્રત, પ્રમાદ, કષાય અને યોગથી જીવદ્વારા જે કંઈ કરવામાં આવે છે તેને કર્મ કહે છે અર્થાત્ આત્માની રાગદ્વેષતાત્મક ક્રિયાથી જેટલા આકાશ પ્રદેશ જીવે અવગાહ્યા હોય તે આકાશ પ્રદેશમાં વિદ્યમાન અંનતાનંત કર્મના સૂક્ષ્મ પુદગલોલોહચુંબકની માફક આકર્ષિત થઈ ને આત્મ પ્રદેશોની સાથે ચિટકી જાય છે તેને કર્મ કહે છે. विएय कषायहिं रंगियहं जेअणुया लगंति ગીવ પાસ૬ દિદં તે નિણ મતિ પરમાત્મ પ્રકાશ ૧/૨ $ આત્મા સાથે સંબંધ પામેલી કામણ વર્ગણા નેકર્મ કહે છે. # જીવ વડે મિથ્યાત્વ આદિ હેતુઓ વડે જે કરાય છે કર્મ કર્મયોધ્યા-કર્મને યોગ્ય જ્ઞાનાવરણાદિ કર્મને યોગ્યઅનંતાનંત પુદ્ગલો]. અહીં “યોગ્ય શબ્દથી તે-તે પ્રકૃત્તિને અનુસરતી કાર્મણ વર્ગણા “એવો અર્થ લેવાનો છે * પુ પુદ્ગલ. પૂર્વે ૫.પૂ. ૨ માં તેની વ્યાખ્યા કરાઈ છે. & પુરણ અને ગલન અર્થાત્ વૃધ્ધિ અને હાનિના લક્ષણવાળાને પુદ્ગલ કહ્યા છે. અહીં સ્કન્દ રૂપ બનેલા પુદ્ગલોનું ગ્રહણ કરવાનું છે. # તેથી ફકત કરાયતે કર્મએ વ્યાખ્યા અધુરી છે. દિ ઊ»{ રૂપમન્ ડુત છે કર્મ એક પૌદ્ગલિક ચીજ છે. જેમાં રૂપ, રસ,ગબ્ધ સ્પર્શ હોય છે તેને પુદ્ગલ કહેવાય છે. જે પુદ્ગલો કર્મ બને છે. અર્થાત્ કર્મ રૂપમાં પરિણત થાય છે તે એક પ્રકારની સૂક્ષ્મ રજ છે. જેને પરમઅવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ પોતાના જ્ઞાનથી જાણી શકે છે. આવા કર્મ બનવાયોગ્ય પુદ્ગલોનું જીવ દ્વારા ગ્રહણ થતાં તે કર્મ બને છે. છે માત્તે- કર્મનું આત્મા પ્રદેશોને લાગવું કે ચોંટવું તે મારા * સંકલિત અર્થ-[ભાષાધારે જીવ કષાયના સંબંધને લીધે કર્મને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કર્યા કરે છે કર્મને યોગ્ય એટલે કર્મયોતિનવધપુર્મિશરીર યોદયાત્ જેની વિશેષ વાત આ અધ્યાયના સૂત્ર ૨૫ નામપ્રત્યયા: સર્વતો યોગવિશS૮ માં કહેવાઇ છે. – જીવને ગ્રહણ કરવા યોગ્ય પુદ્ગલ વર્ગણા આઠ પ્રકારની છે (૧)ઔદારિક (૨)વૈક્રિય(૩)આહારક (૪)તૈજસ (૫)ભાષા (ઈશ્વાસોચ્છવાસ (૭)મન (૮) કામણ આ આઠ પુદ્ગલ વર્ગણામાં કર્મને યોગ્ય -અર્થાત્ કર્મ માટે ગ્રાહ્ય વર્ગણા-ફકત “કામર્ણ વર્ગણા' જ છે Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * સારાંશ-પુદ્ગલોની વર્ગણાઓ એટલેકે પુદ્ગલોના પ્રકારો અનેક છે –તેમાંથી અમુક વર્ગણા કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા ધરાવે છે. –આવી કર્મને યોગ્ય વર્ગણાને જ આત્મા ગ્રહણ કરે છે. -ગ્રહણ કરીને પોતાના આત્મ પ્રદેશો સાથે વિશિષ્ટ રીતે જોડે છે. –અર્થાત્ જીવસ્વભાવે અમૂર્ત હોવા છતાં અનાદિ કાળથી કર્મસંબંધ વાળો હોવાથી મૂર્ત જેવો થઈ જવાને લીધે મૂર્તિ પુદગલોનું ગ્રહણ કરે છે. – જે રીતે દીવો વાટ દ્વારા તેલને ગ્રહણ કરીને પોતાની ઉષ્ણતાથી તેને જુવાળારૂપે પરિણાવે છે, તેમ જીવ કાષાયિક વિકારથી, યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કર્મભાવ રૂપે પરિણાવે છે * જીવ કર્મને અનાદિનો સંબંધ કઈ રીતે કહ્યો? જીવ અને કર્મના અનાદિકાલિન સંબંધને સમજાવવાસોનું અને માટીનું ઉદાહરણ આપે છે. જેમ સોનું અને માટી કયારે ભળી ગયા તે કોઈનેય ખબર નથી છતાં સોનું અને માટી નો સંબંધ અનાદિ કાલિન છે. એ રીતે જીવ અને કર્મ ક્ષીર-નીર પેઠે એકમેકમાં ભળી ગયેલા છે તે વાત પણ અનાદિ કાલિન છે. અહીંઆત્મા અને કર્મવર્ગણા બંનેમાં એકબીજાને સાથે જોડાવાનો સ્વભાવ છે માટે આવું બને છે. જેમ લોઢું અને અગ્નિ. લોઢાને તપાવતા તેમાં અગ્નિ પરસ્પર ગુંથાઈ જાય છે કારણકે તે બંનનો એવો સ્વભાવ છે. પણ જેને અગ્નિ સ્પર્શી ન શકે તે વસ્તુ સાથે અગ્નિ ગુંથાઈશકતો નથી જયારે અમૂર્ત આત્માને લાગેલી મૂર્ત વર્ગણાને લીધે તે પણ કંથચિત મૂર્ત જવો બની જતો હોય બીજી કર્મવર્ગણાને ખેંચીને પોતાની સાથે એકરૂપ બનાવે છે. * પ્રશ્નઃ-આઠ પ્રકારના કર્મબન્ધ રૂપ એવા મિથ્યાદર્શનાદિ પાંચ સામાન્ય હેતુઓનું કથન પ્રથમ સૂત્રમાં કરેલું છતાં અહીં અલગ ગ્રહણ શામાટે કર્યું? સમાધાનઃ- કષાયની પ્રધાનતાને પ્રતિપાદિત કરવા માટે તેનું અલગ કથન કરેલ છે. કષાયનું આવું જ ભિન્ન કથન આસ્રવ તત્વમાં પણ સૂત્રકારે આ પૂર્વે કરેલું જ છે. જો કે યોગથી પણ કર્મ પુદ્ગલો ગ્રહણ થાય છે.છતાં ફકત યોગથી ગ્રહણ થતા પુદ્ગલો રસબંધ રહિતના હોય છે, પ્રકૃત્તિથી માત્ર શાતા વેદનીય જ હોય છે, સ્થિતિથી માત્ર એક સમયના હોય છે. જયારે કષાયો આઠેકર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ,ઉત્કૃષ્ટરસવગેરેમાં કારણભૂત બને છે. માટે કષાયની પ્રધાનતા રહે છે. તેથી કર્મબંધના વિશિષ્ટ કારણ રૂપે તેનો અલગ નિર્દેશ કર્યો છે. * પ્રશ્ન - ફર્મયોપ્પાન એવા પ્રકારનાલઘુ નિર્દેશને બદલે મને યાયાન એવો પૃથફ વિભકિત નિર્દેશ શામાટે કર્યો છે? સમાધાનઃ- mયોધ્યાન એવો પૃથફવિભકિત નિર્દેશ બે વાકયો ને સૂચિત કરે છે (१)कर्मणो जीव: सकषायो भवति (૨)ો યોગ્ય અર્થાત (૧)કર્મના કારણે જીવ સકષાયી હોય છે કર્મ રહિત જીવને કષાય નો સંબંધ હોઈ શકે નહીં Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨ ૧૭ (૨)જીવ કર્મને યોગ્ય-કાશ્મણ વર્ગણા રૂપપુદ્ગલો ને જ ગ્રહણ કરે છે, અન્ય પુદ્ગલો ને ગ્રહણ કરતો નથી. પ્રથમ વાક્યમાં ફળો એપંચમી વિભકત્યન્ત છે, બીજા વાકયમાં એ જ વર્મળ ષષ્ઠી વિભફત્યન્ત થઈ જશે. []સંદર્ભ આગમસંદર્ભ-આ સૂત્રનો આગમસંદર્ભહવે પછીના સૂત્રના આગમસંદર્ભ સાથે જોડેલો જ છે છતાં સિધ્ધસેન ગણિજી કૃતવૃત્તિમાં સંગૃહીત થયેલશવૈવિસૂત્રના પાઠની અનુરુપતા જાણી તેનો અત્રે નિર્દેશ કરેલો છે. कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवढमाणा चत्तारि एए कसिणा कषाया, सिंचंति मूलाई पुणब्भवस्स दस. अ. ८ उ.२,सू.४० સૂત્રપાઠ સંબંધ-કષાયથકી પુનર્ભવ ના મૂળને સિંચે છે, તેમ કહેવાથી પરોક્ષ રીતે કર્મના વૃક્ષ કે મૂળને સિંચે છે તેનો અર્થ થશે કે કર્મ હોયતોજ પુનર્જન્માદિ થવાના છે. અન્યથા મોક્ષ જ થાય. # તત્વાર્થ સંદર્ભઃ(૧) કષાય-સાયણીયો: સાપર્યાપચય: . ૬: (૨)કષાય-મત્રતwષાદ્રિક્રિયા:..સૂત્ર. ૬૬ (૩) પુદ્ગલ મળીવયા ધર્માધાપુ0: મૂત્ર. ૧૨ (૪)યોગથીકમ- નામપ્રત્યયા: સર્વતો યો વિશેષાસૂમૈક્ષેત્રીવIઢશિતા: सर्वात्मप्रदेशेष्वनन्तान्तप्रदेशा: सूत्र. ८:२५ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) કર્મગ્રન્થ પહેલો ગાથા-૧ વિવેચન (૨)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ-૧૦ શ્લોક ૧૩૧,૧૩૨ U [9]પધઃ(૧) કષાયતાના હેતુ સાથે કર્મ યોગ્ય પુદ્ગલો લોહચુંબક સોયની જેમ પ્રહે જીવન એકલો (૨) ગ્રહે જીવ કષાયો થી કર્મને યોગ્ય પગલો તેમાં રસ વધુ ઓછો કષાય બંધ જ થતાં નિોંધઃ- આ બીજા પદ્યમાં સૂત્ર૨ તથા સૂત્રઃ૩ બંને નું સંયુક્ત પદ્ય છે) 3 [10]નિષ્કર્ષ-આસૂત્રમાં સ્ત્રકાર મહર્ષિ, કર્મજીવને ક્યા કારણે લાગેછેતે જણાવતા કિમને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવાનું મુખ્ય પરિબળ કષાયત્વ કહ્યું છે. પૂર્વોકત મિથ્યાદિ પાંચે બંધ હતુઓમાં કષાયપણાને પ્રધાન કારણ રૂપે વ્યક્ત કરવા માટે જ સૂરની રચના થઈ છે. અર્થાત્ જીવ આ સંસારમાં કર્મને લીધે રખડે છે. પણ આ કર્મોને નિયંત્રણ કરવા કે નિવારવા માટે પાયાનું તત્વ છે કષાય નિવૃત્તિ. ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર કષાયના અ. ૮/૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંબંધ વડે કરીનેજ જીવે આ સંસારની ભવાઈ કે ભવ ભ્રમણાની ઘટમાળ સર્જી છે. હવે જો તેનાથી છૂટવું હોય, જાતને મુકત કરવી હોય તો ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ એ ચાર ગુણોને જીવનમાં વિકસાવવા જરૂરી છે. જીવની મિથ્યાત્વથી મોક્ષ સુધીની સમગ્ર યાત્રામાં નિર્ણાયક પરિબળ આ કષાયો છે. જો મોક્ષે જવું છે, જો સુખી થવું છે, જો સ્વર્ગ અને અપવર્ગના સુખો જોઈએ છે, જો જીવનમાં શાંતિ અને સમાધિ નો ખપ છે. તો એકમાત્ર રામબાણ ઇલાજ છે કષાયોને પાતળા પાળીને છેવટે તેનાથી મુકત થવાનો. કષાયથી મુકિત એટલે બંધથી મુકિત એટલે સર્વસંસારથી મુકિત OOOOOOO (અધ્યાયઃ૮-સૂત્રઃ૩) D [1] સૂત્રહેતુ- પૂર્વોકતૂ સૂત્ર માં જણાવ્યા મુજબ પુદ્ગલો ના અનેક ભેદ છે, તેમાંથી જેપુદ્ગલોમાં આઠ પ્રકારના કર્મરૂપે પરિણત થવાની યોગ્યતા હોય તેને જ સકષાયી જીવ ગ્રહણ કરે છે, અને આ રીતે કર્મવર્ગણાના ગ્રહણ ને જ બન્ધ કહે છે તે દર્શાવવા સૂત્રકારે આ સૂત્રની રચના કરી છે. D [2] સૂત્ર મૂળઃ- *વ4: [3] સૂત્ર પૃથક-સૂત્ર સ્પષ્ટ છે. પૃથક્કરણની જરૂર નથી. U [4]સૂત્રસાર -તે બંધ છે, અર્થાત્ કાર્મણ વર્ગણાના કર્મને યોગ્ય પુગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ કે લોહાગ્નિ વત્ એકમેક રૂપે સંબંધ તે જ બંધ U [5]શબ્દજ્ઞાનઃસ-તે, કષાય સંબંધ થી જીવનું કર્મને યોગ્ય પુદ્ગલનું ગ્રહણ કરવું વર્ષ:- બન્ધ, જીવ-કર્મનું એકમેક રૂપ થવું તે U [6]અનુવૃત્તિ-સષયત્વજ્ઞીવ: વર્મો યોયાનું પુરાનગત્તેિ U [7]અભિનવટીકા-સૂત્રકારમહર્ષિઅહીંવર્ધતત્વની ઓળખ આપેછે.આસ્રવતત્વની માફક બન્ધ તત્વના સ્વરૂપને જણાવવામાં પણ તેઓએ આગવી શૈલીનો ઉપયોગ કર્યો છે. જેમ વાડમન: યો; પછી સ માવ સૂત્ર મૂકીને સાવ તત્વને જણાવેલું તે જ પધ્ધતિ એ અહીં વન્ય ના સ્વરૂપને રજૂ કર્યુ છે. ૪ આત્મપ્રદેશસાથે કર્મભાવે પરિણામ પામેલા પુદ્ગલોનો સંબંધ તેને બંધ કહેવામાં આવે છે. # સ્વપજ્ઞ ભાષ્ય - Tw કર્મ શરીર પુ છતો વન્યો ભવતિ | સ - આત્મ પ્રદેશ અને કર્મ પુદ્ગલ પિણ્ડ એ બંનેનું પરસ્પર એકરૂપ થવું તે B - આજ. મતલબ અન્ય નહીં - અર્થાત્ આત્મ પ્રદેશો અને પુદ્ગલોના અન્યોન્ય ગતિ લક્ષણને જ બંધ કહ્યો છે. कर्मशरीर: कर्मैव अष्टविधं शरीरम् उक्तम् *આ સૂત્ર દિગમ્બર આમ્નાય મુજબ પૂર્વ સૂત્ર ર ની સાથે જોડાઈને એક સૂત્ર રૂપે બનેલ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૩ ૧૯ -અષ્ટવિધ કર્મજ શરીર કહ્યું છે તેને કાશ્મણ શરીર કહે છે. પુપ્રિ - કાશ્મણ શરીર અને આત્માના ઐકય વડે [યોગ] કષાય પરિણતિ યુકત થઈને કર્મને યોગ્ય પુદ્ગલનું ગ્રહણ અર્થાત આત્મસાત્ કરણમાં, એકત્વપરિણામ. એ પ્રમાણે કર્મ શરીર વડે પુદ્ગલોન જે ગ્રહણ તે જ બંધ એમ સમજવું. बन्ध:- बन्धनं बन्धः । # દુધ અને પાણીની માફક આત્મ પ્રદેશ અને પુદ્ગલોનો પરસ્પર આશ્લેષ કે જેના પ્રકૃત્તિ આદિ ચાર ભેદ સૂિત્રઃ૪માં] કહેવાશે તેને બન્ધ કહે છે. - $ અથવા જેના વડે આત્મા બંધાય છે, અસ્વાતન્નતા ને પામે છે. તે જ્ઞાનાવરણ - આદિ પુદ્ગલ પરિણામ ને બંધ કહે છે. જ પ્રશ્ન-અધ્યાયઃ૫ માં સૂત્ર ૨૪શદ્વસૌથ્યથૌચ માં વચ્ચે શબ્દ આવે છે. સૂત્રકાર મહર્ષિએ ત્યાં વધે એટલે પરસ્પર બે વસ્તુઓનો સંયોગ એવો અર્થ કર્યો છે અને અહીં પણ આત્મ પ્રદેશો અને કર્મ પુદ્ગલોનો પરસ્પર આશ્લેષ કહ્યો છે તો બંને વચ્ચે ભેદ શો? સમાધાનઃ- પાંચમો અધ્યાય અજીવ વિષયક હતો, ત્યાં પુદ્ગલ દ્રવ્યનું વર્ણન મુખ્ય હોવાથી તે બંધનો અર્થ પુદ્ગલોના પરસ્પર સંબંધને સ્પષ્ટ કરતો હતો અહીં બન્ધ શબ્દ કર્મ પુદ્ગલોના બન્ધને આશ્રીને કહેવાયો છે. તેથી આત્માના પ્રદેશો અને કાશ્મણ વર્ગણાના પુદ્ગલોનો દુધ પાણી માફક પરસ્પર સંબંધ તે વન્ય કહ્યો છે. તે બન્ધ શબ્દ જોડાણ કે સંયોગ અર્થમાં વપરાયો છે, જયારે અહીં બન્ધ શબ્દ સાતતત્વ માં ના એક એવા વન્યતત્ત્વ ના સ્વરૂપનો નિર્દેશ કરે છે. U [8]સંદર્ભછે આગમ સંદર્ભ (१)दोहिं ठाणेहिं पावकम्मा बंधंति तं जहा रागेण य दोसेण य * स्था. स्था. २,उ૪, જૂ. ૧૬-૨ (२)दोहिं ठाणेहिं पावकम्मा बंधति । रागेण य दोसेण य। रागे दुविहे....माया य लोभेया રોસે વિદે પuત્તે, કોરે ય માળે ય * પ્રા. ૫.૨૩,૩૨, રૂ. ૨૧૦-૨ # તત્વાર્થ સંદર્ભઃ(૧)બન્ધઃ-શબ્દસૌચસ્થૌલ્ય સૂત્ર. -૨૪ (૨) બન્ધના ભેદ-પ્રતિસ્થિતબનુમાવશાસ્તધિય: ૮:૪ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ પ્રકરણ ગાથા ૧ – વિવેચન (૨)કર્મગ્રન્થ બીજો ગાથા ૧ - વિવેચન U [9]પદ્ય(૧) સૂત્ર ૩ અને સૂત્રજનું સંયુકત પદ્ય બંધ તેને જિન કહેતા, ચાર ભેદે સાધના પ્રકૃત્તિ સ્થિતિ રસ પ્રદેશે જીવ સાથે મિશ્રતા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) આ સૂત્રનું બીજું પદ્ય આ પૂર્વે સૂત્ર માં કહેવાઈ ગયું છે U [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં મુખ્ય રૂપે બંધની વ્યાખ્યા કરવામાં આવી છે. જીવ દ્રવ્યનું તંત્ર અસ્તિત્વ હોવા છતાં અનાદિકાળથી તે કર્મોને આધીન રહેલ છે. જેને લીધે તેને નારક-મનુષ્ય આદિ વિવિધ ગતિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. આ સૂત્રમાં જીવ કર્મ આધીન કઈ રીતે થાય છે તેનું વર્ણન કરાયેલું છે. સૂત્રોકત રીતે કર્મોના કારણે જીવ કષાયા વિષ્ટ થાય છે. અને તેના વડે તે કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે જ બંધ છે. આ વાત પરથી બે બાબત સાબિત થાય છે. (૧)કર્મના નિમિત્તે જીવમાં અશુધ્ધતા આવે છે. અને આ અશુધ્ધિને કારણે કર્મનો બંધ થાય છે. (૨)જીવ અને કર્મનો આ બંધ પરંપરાથી અનાદિ છે. જો કર્મથી અશુધ્ધિ અને અશુધ્ધિથી કર્મએ પરંપરા ચાલુ રહેતો કદાપિ જીવમુકત થાય જ નહીં. પણ શાસ્ત્રકારો આ અનાદિ કર્મ પરંપરા અનાદિ અનન્ત તથા અન સન બે રીતે ઓળખાવે છે. જયારે જીવ સર્વકર્મથી મુક્ત થાય છે ત્યારે ફરી કર્મબંધ થતો નથી. આ પરંપરાને એનસીન કહી છે. જો મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો આ અનાદ્રિ સાન્ત પરંપરાને વળગી રહીને કર્મોથી મુકત થવા સતત પુરુષાર્થ કરવો એ જ આ સૂત્રનો મહત્વનો નિષ્કર્ષ છે. _ _ _ _ _ _ અધ્યાયઃ૮-સૂત્ર:૪) [1]સૂત્રહેતુઃ આ સૂત્રથી બંધના ભેદો કે પ્રકારોને જણાવે છે. [2]સૂત્રમૂળ પ્રતિસ્થિત્યનુમાવશાસ્તષય: U [3]સૂત્રપૃથક-પ્રતિ - સ્થિતિ - અનુમાવ - પ્રવેશ: તદ્ વિષય: U [4] સૂત્રસાર-પ્રકૃત્તિ, સ્થિતિ,અનુભાવ [-રસ અને પ્રદેશ તેના અર્થાત્ બંધના ચાર] પ્રકારો છે. U [5]શબ્દજ્ઞાનઃપ્રવૃત્તિ-સ્વભાવ, જ્ઞાનાવરણ આદિ વિષય: પ્રકારો-[બંધના પ્રકારો] સ્થિતિ-સમય,કાળ મર્યાદા માવ –રસ, તીવ્રતા કે મંદતા પ્રવેશ - કર્મપુદ્ગલ નો જથ્થો ત -તે, બંધના U [6]અનુવૃત્તિ- વન્ય: ૮:૩ થી વર્ચે ની અનુવૃત્તિ 1 [7]અભિનવટીકા-કર્મપુદ્ગલોજીવાર ગ્રહણથઈકર્મરૂપે પરિણામ પામેએનો અર્થ એ છે કે તે જ વખતે તેમાં ચાર અંશોનું નિર્માણ થાય છે. અને આ ચાર અંશો એજ બંધના પ્રકારો છે. જેમ ગાય,ભેંસ, બકરી વગેરે ઘાસ આદિ ખાય છે ત્યારે આ ઘાસ આદિ ખોરાક દૂધ રૂપે *દિગમ્બર આમ્નાયમાં પ્રતિસ્થિત્યનુમવદેશીસ્ત વિષય: એ પ્રમાણે સૂત્ર છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૪ પરિણમે છે. આ દૂધ માં ચાર વસ્તુ નોંધી શકાય. -૧ તે દૂધમાં મધુરતાનો સ્વભાવ બંધાય છે -રતે દૂધનો આસ્વભાવ અમુક વખત સુધી તે સ્વરૂપેટકી રહે છે. આમટકી રહેવાની કાળમર્યાદા નિયત થાય છે -૩ એ મધુરતામાં પશુની જાતિ અનુસાર તીવ્રતા-મંદતા આદિ વિશેષતાઓ હોય છે. -૪ એ દૂધનું પૌદ્ગલિક પરિણામ પણ સાથેજ નિર્માય છે. એજ રીતે જીવદ્વારા ગ્રહણ થઈને તેના આત્મ)પ્રદેશમાં સંશ્લેષ પામેલા કર્મપુદ્ગલોમાં પણ ચાર અંશોનું નિર્માણ થાય છે અર્થાત જયારે કર્મના અણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે સ્વભાવ, સ્થિતિ, ફળ આપવાની શકિત અને કર્મના અણુઓની વહેંચણી એ ચાર બાબતો નક્કી થાય છે. એચાર અંશ કેચાર બાબતો તેજપ્રસ્તુત પ્રકૃતિ બંધ સ્થિતિબંધ, અનુભાવબંધ અને પ્રદેશબંધ જ પ્રકૃતિ બંધઃ ૪ કર્મ પુદ્ગલોમાં જે જ્ઞાનને આવૃત્ત કરવાનો,દર્શનને અટકાવવાનો,સુખદુઃખ અનુભવાવાનો વગેરે સ્વભાવ બંધાય છે, તે સ્વભાવ નિર્માણ એ જ પ્રકૃતિબંધ. ૪ આત્મા સાથે સંબંધ પામતા કર્મપુલો શી અસર ઉત્પન્ન કરશે? તે નક્કી થવું તેનું નામ પ્રકૃતિ બંધ અહીં કર્મનો સ્વભાવ નક્કી થાય છે, તેને આધારેજ કર્મશાસ્ત્રના વિવેચન માટે દરેક કર્મોના અન્વર્થ નામો નિયત કરવામાં આવ્યા છે. બાકીના ત્રણે બંધના વિભાગોનો વ્યવહાર પણ એ જ નામથી કર્મશાસ્ત્રમાં કરાયેલો છે માટે અહીં પ્રકૃતિ બંધની મુખ્યતા રાખવામાં આવેલી છે. ૪ જીવ દ્વારા ગ્રહણ કરેલા કર્મ પુદ્ગલોમાં ભિન્ન ભિન્ન સ્વભાવો અર્થાત્ શકિતઓ જે ઉત્પન્ન થાય છે તેને પ્રકૃતિ બંધ કહેવાય છે. ૪ પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે અણુઓનો આત્માની સાથે સંબંધ થયો તે અણુઓમાં કયા કયા અણુઓ આત્માના કયા કયા ગુણને દબાવશે? આત્માને કેવી કેવી અસરો પહોંચાડશે? એમ એમના સ્વભાવનો નિર્ણય થાય છે. કર્માણુઓના આ સ્વભાવ નિર્ણયને પ્રકૃત્તિબંધ કહેવામાં આવે છે. રમાત્માના અનંત ગુણો છે તેમાં મુખ્ય ગુણો અનંતજ્ઞાન વગેરે આઠ છે કર્માણુઓનો જયારે આત્માના પ્રદેશો સાથે સંયોગ થાય છે, ત્યારે બંધાયેલ કર્માણુઓમાંથી અમુક અણુઓમાં જ્ઞાન ગુણને દબાવવાનો સ્વભાવ નિયત થાય છે. અમુક કર્માણુઓમાં દર્શનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે. અમુક કર્માણુઓમાં આત્માના અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અથવા દુ:ખ આપવાનો સ્વભાવ નિયત થાય છે. કેટલાંક કર્માણુઓ ચારિત્ર ગુણને દબાવે છે. આ પ્રમાણે આઠ ગુણોના આવરણ સમજી લેવા. કર્માણુઓના આ સ્વભાવને આશ્રીને આત્મા સાથે ક્ષીર-નીર બનેલા કર્મ પુદ્ગલોના મુખ્ય આઠ પ્રકારો પડે છે આ આઠ પ્રકારો પડે છે આ આઠ પ્રકારને કર્મની મૂળ આઠ પ્રકૃત્તિ ઓ કહેવામાં આવે છે તેની બંધને આશ્રીને ઉત્તર પ્રવૃત્તિ-કર્મગ્રન્થાનુસાર-૧૨૦ભેદે પ્રસિધ્ધ છે. તત્વાર્થમાં તેના૯૭ ઉત્તર ભેદો સત્રકારે કહેલા છે જિઓ સત્ર ૮:[નોંધઃ- નામકર્મના Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભેદોને લીધે આ સંખ્યામાં પરિવર્તનો આવે છે. તેની ચર્ચા તે સૂત્રની ટીકામાં કહેવાશે જે-જે કર્મનો [ઉદયકાળે] જેવો જેવો વિપાક આપવાનો સ્વભાવ હોય છે તેને પ્રકૃત્તિ સ્વરૂપ બંધ જાણવો ૐ આત્મા સાથે બંધાયેલી કાર્મણ વર્ગણા તે કર્મ, અને કાર્પણ વર્ગણા તથા આત્માનો સંબંધ તે બંધ. આવો બંધ કોઇપણ પ્રકારનો સ્વભાવ નક્કી કરવા પૂર્વક જ થાય છે માટે તેને પ્રકૃત્તિ બંધ કહ્યો છે. કર્મગ્રન્થ પ્રસિધ્ધ લાડવાનો દૃષ્ટાન્ત થી વિચારી એ તો જેલાડવામાં સુંઠ મુખ્ય હોય,તે લાડુ વાયુને હરવાના સ્વભાવ વાળો હોય છે, જીરૂ વગેરે નો બનેલ લાડુપિત્તને હરનારો કહ્યો છે અને કફ-અપહારી દ્રવ્યનો લાડવો કફને હરનારા સ્વભાવનો હોય છે. આરીતે જૂદી જૂદી પ્રકૃતિ કે સ્વભાવની પેઠે કર્મમાં પણ જ્ઞાનાવરણ-આદિ આઠ મુખ્ય પ્રકૃત્તિ છે. તે-તે અનુસાર કર્મોની જે વહેંચણી તેને પ્રકૃત્તિ બંધ કહે છે. સ્થિતિબંધઃ ૐ સ્વભાવ બંધાવા સાથે જ તે સ્વભાવ થી અમુક વખત સુધી ચ્યુત ન થવાની મર્યાદા પુદ્ગલોમાં નિર્મિત થાય છે, તે કાલમર્યાદા નું નિર્માણ એ સ્થિતિબંધ કર્મવર્ગણાઓ ગ્રહણ કર્યા પછી તેનો સ્વભાવ [પ્રકૃત્તિ] નક્કી થઇ ગઇ. પરંતુ આ કર્મપ્રકૃત્તિ કેટલો વખત સુધી ટકશે? અથવા આત્મા સાથે જોડાયેલ તે-તે સ્વભાવ વાળા કર્મ પુદ્ગલો કેટલો વખત સુધી સંબંધ ટકાવી શકશે? તે‘‘વખત’’ નું માપ એ સ્થિતિ બંધ. જીવદ્વારા ગ્રહણ કરાયેલા પુદ્ગલોની અમુક કાળ સુધી પોતાના સ્વભાવને છોડ્યા વગર જીવનીસાથે રહેવાની કાળમર્યાદા ને સ્થિતિ બન્ધ કહેવાય છે. કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે તે વખતે જેમ તે તે કર્માણુઓના આત્માના તે તે ગુણોને આવરવા વગેરેનો સ્વભાવ નિયત થાય છે તેમ તે તે કર્માણુઓમાં એ સ્વભાવ કયા સુધી રહેશે, અર્થાત્ તે તે કર્મ આત્મામાં કેટલા કાળ સુધી અસર કરશે, તે પણ તે જ વખતે નક્કી થઇ જાય છે. કર્માણુઓમાં આત્માને અસર પહોંચડવાના કાળનો નિર્ણય તે સ્થિતિબંધ. આવી સ્થિતિના ઉત્કૃષ્ટ અને જધન્ય બે ભેદ છે. વધારેમાં વધારે સ્થિતિ-જેનાથી વધુ સ્થિતિ ન હોયતે ઉત્કૃષ્ટ સ્થિતિ. -ઓછામાં ઓછી સ્થિતિ-જેનાથી ઓછી સ્થિતિ હોય તે જધન્ય સ્થિતિ. જેજે કર્મજેટલો કાળસુધીતેનાવિપાક આપવાસમર્થછે, તે કાળની મર્યાદાનેસ્થિતિ બંધ જાણવો. જે કર્મ જે સમયે બંધાય છે, તે જ સમયે આ કર્મ અમુક કાળ સુધી આત્મા પ્રદેશો સાથે રહેશે એમ વખત નક્કી થઇ જાય છે.આ વખતનું નક્કી થવું તે સ્થિતિબંધ કહેવાય. જેમ કોઇ લાડવો એવો હોય કે તે એક માસ સુધી રહે પછી બગડે, કોઇ લાડવો ૧૫ દિવસ પછી પણ બગડી જાય પણ અમુક લાડવો અમુક કાળ પછી વિકાર આવતા બગડી જાય છે, નિયત મર્યાદા ની માફક કર્મોમાં પણ કોઇ કર્મ ઉત્કૃષ્ટ ૭૦ કોડા કોડી સાગરોપમ સુધી રહે છે,કોઇ કર્મ ઉત્કૃષ્ટ ૩૦ કોડા કોડી સાગરોપમ રહે છે. તે સ્થિતિ બંધ. અનુભાવ બંધઃ સ્વભાવનુંનિર્માણ થવાની સાથે જ તે કર્મવર્ગણાઓમાં તીવ્રતા,મંદતા આદિપણે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અધ્યાયઃ ૮ સૂત્ર: ૪ ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બંધાય છે એવી વિશેષતાઓ તે જ અનુભાવ બંધ. અમુક પ્રવૃત્તિ કે સ્વભાવ ધરાવતી કાર્મણ વર્ગણા પોતાની પ્રકૃત્તિને અનુકૂળ ફળ કેટલા જોરથી બનાવશે? તે જોકે બળકે કર્મનું સામર્થ્ય કે વિપાકાદિ નક્કી થયું તે અનુભાવબંધ. -અર્થાત્ કર્મનું ફળદાન સામર્થ્ય તે અનુભાવ બંધ. જેને રસબંધ પણ કહે છે. # જીવદ્વારા ગ્રહણ કરાયેલા કર્મપુદ્ગલોમાં રસના તરતમભાવોનું અર્થાત્ ફળ દેવા ઓછી વધતી શકિતનું હોવું તેને અનુભાવ બંધ, રસબંધ કે અનુભવ બન્ધ પણ કહે છે. # જે કર્મવર્ગણાને આત્મા ગ્રહણ કરે છે, તે તે કર્મમાં આત્માના તે તે ગુણને દબાવવાનો સ્વભાવ છે, પણ તે સ્વભાવ દરેક વખતે સમાન હોતો નથી ન્યૂનાધિક પણ હોય છે. જેમ દારૂમાં નશો લાવવાનો સ્વભાવ છે પણ દરેક દારમાં એક સરખો નશો કંઈ આવતો નથી કોઇક દારૂમાં ખૂબજ નશો ચડે, કોઈકમાં ઓછો નશો ચડે. એ રીતે કર્મોના આત્માગુણને દબાવવાના સ્વભાવમાં પણ તરતમતા હોય છે. અર્થાત કર્મોના આત્મગુણ ને દબાવવા વગેરે વિપાકમાં- ફળમાં તરતમતા હોય છે. તે તે કર્મ કેટલે અંશે પોતાનો વિપાક કે ફળ આપશે તેનો નિર્ણય તે અનુભાવ કે રસબંધ. જેમ કે જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને રોકે છે પણ આપણે જોઈ શકીએ છીએ કે દરેક જીવમાં જ્ઞાનગુણનું આવરણ એક સમાન હોતું નથી. કોઈ વ્યકિત એક દિવસમાં ૨૫ ગાથા ગોખે, કોઈ ૧૫ ગાથા ગોખે, કોઈ ૧૦ગાથા ગોખે કોઈ એક વિષયને સૂક્ષ્મ રીતે સમજી શકે, કોઈ સ્થૂળ રીતે પણ મુશ્કેલીથી સમજી શકે ,કોઈને દ્રવ્યાનુયોગ સારો હોય તો કોઈને ગણિતાનુંયોગ સારો હોય. આ પ્રમાણે બોધ માં જોવા મળતું તારતમ્ય અનુભાવ બંધને આભારી છે -રસ/અનુભાવ ના ચારભેદો કર્માણુઓમાં ઉત્પન્ન થતા રસની અસંખ્ય તરતમતા ઓ છે. છતાં કર્મગ્રન્થકારે તેના ચાર ભેદો જણાવે છે. તે આ પ્રમાણે, એક સ્થાનિકરસ, ક્રિસ્થાનિક રસ, ત્રિસ્થાનિક રસ, અને ચતુઃસ્થાનિક રસ. જેને વ્યવહારમાં એક ઠાણિયો, બે ઠાણિયો, ત્રણ ઠાણિયો, ચાર ઠાણિયો રસ એમ કહેવામાં આવે છે. સામાન્ય મંદ રસને એક સ્થાનિક રસ કહેવામાં આવે છે, તેનાથી આત્માના ગુણોનું આવરણ અલ્પાંશે થાય છે, એક સ્થાનિક રસ થી અધિક તીવ્ર રસને દ્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે, તેનાથી પણ અધિક તીવ્ર રસને ત્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે. ત્રિસ્થાનિક રસ કરતા પણ અધિક તીવ્ર રસને ચતુઃસ્થાનિક રસ કહેવામાં આવે છે. રસની આ તરતમતા માટે કર્મગ્રન્થકાર લીમડા અને શેરડી ના રસનું દૃષ્ટાન્ત આપે છે અશુભ કર્મ માટે લીમડાનો રસ અને શુભ કર્મ માટે શેરડીના રસની ઉપમા અપાયેલી છે. માનો કે લીમડા અથવા શેરડીનો રસ જે સ્વભાવિક છે તેને એક પાત્રમાં લેવામાં આવે ત્યારે તે એક સ્થાનિક રસ હોય છે તેના બે ભાગ કલ્પી એક ભાગ જેટલો બાળી નાખવામાં આવે ત્યારે તે બચેલ એક ભાગને દ્વિ સ્થાનિક રસ કહેવામાં આવે છે. જો તે રસના ત્રણ સરખા ભાગ કલ્પીને બે ભાગ બળી જાય તેટલો ઘટ્ટ રસ બનાવવામાં આવે તો તે બનેલો રસ ત્રિસ્થાનિક રસ કહેવાય છે. જો તે રસના ચાર ભાગ કલ્પવામાં આવે અને ત્રણ ભાગબળી જાય તેટલો ઉકાળવામાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આવે તો જ એક ભાગ જેટલો બચે તેને ચતુઃસ્થાનિક રસ કહેવામાં આવે છે. આ પ્રમાણે કર્મના રસ વિશે જાણવું શેરડીનો રસ જેમ સુખ આપે છે તેમ શુભ કર્મ નું ફળ પણ સુખ આપે છે તથા જેમ લીમડાનો રસદુઃખ આપે છે તેમ અશુભ કર્મનું ફળ પણ દુઃખ આપે છે. શેરડીનો રસ જેમ વધુ બળે તેમ તેની મધુરતા અધિકાધિક થતી જાય છે અને લીમડાનો રસ જેમ વધુ બળે તેમ અધિકાધિક કડવો બનતો જાય છે. એજરીતે શુભ પ્રવૃત્તિમાં જેમ રસની તીવ્રતા વધુ તેમ તેનું અધિક શુભફળ અને અશુભપ્રકૃત્તિમાં જેમ જેમ વધુ તીવ્રરસતેમ તેમ તેનું અશુભફળ અધિક મળે. આ રસની તરતમતાને લીધે કોઇકને દુઃખનો અનુભવ અધિક થાય છે એ જ પ્રકાર નું દુઃખ બીજાને અલ્પ પણ લાગે છે. ૪ અનુભાવબંધ એટલે રસબંધ. તે જેવા જેવા સ્વરૂપે ઉદયમાં આવે છે તેવા તેવા સ્વરૂપે તે-તે કર્મ તીવ્રયા મંદ ભાવે આત્માને વેદન આપે છે આ રીતે આત્માને થનાર વેદન કે તેના ગુણનું અવરાવાપણું તેનું નિયામક તત્વ તે અનુભાવ બંધ છે. # જે સમયે જે કર્મ બંધાય છે, તે કર્મનું ફળ જીવને અફ્લાદકારી શુભ કે દુઃખદાયી -અશુભ પ્રાપ્ત થશે? તે શુભાશુભતા પણ તેજ સમયે નિયત થાય છે. તેમજ તે કર્મ જયારે શુભાશુભ રૂપે ઉદયમાં આવે ત્યારે તીવ્ર કે મંદ કઈ રીતે ઉદયમાં આવશે? તે તીવ્રમંદતા પણ તેજ સમયે નિયત થાય છે. માટે શુભાશુભતા તીવ્રમંદતા નું જે નિયત પણે બંધ સમયે થવું તે અનુમા વન્ય અથવા રસ વન્ય કહેવાય જેમ કોઇ લાડવો ઓછો કે વધુમધુર હોય, અથવા અલ્પકે અતિ કડવો હોય તે રીતે કર્મમાં પણ તેના રસ [-અનુભાવ મુજબ તેમાં તીવકે મંદ શુભાશુભ ફળ આપવાની તાકાત રહેલી છે. નવતત્વ વિવેચન - મિથ્યાત્વ આદિ પાંચે કર્મબંધના કારણો થી જીવકર્મ બાંધે છે. અભવ્ય જીવરાશિ થી અનન્તગુણ અને સિધ્ધ જીવની રાશિથી અનન્ત મો ભાગ એટલા પરમાણુઓ વડે જે એક સ્કન્ધ બને છે એવાઅનન્ત કર્મસ્કન્ધો રૂપ કાર્મણ વર્ગણા પ્રતિસમયે જીવ ગ્રહણ કરવા વડે કર્મબાંધે છે. તે કર્મ સ્કન્ધના પ્રત્યેક પરમાણમાં કષાયના હેતુ વડે સર્વ જીવરાશિથી અનંતગુણ રસ વિભાગ કે રસાંશ ઉત્પન્ન થાય છે. તે કર્મનો રસ તીવ્ર-તીવ્રતરતીવ્રતમ કે મન્દ-મન્દીર-મન્દતમ ઈત્યાદિ અનેક પ્રકાર હોય છે અહીં૮૨પાપપ્રકૃત્તિનોતીવરસ,તીવ્રવિશુધ્ધિવડેબંધાય છે. મંદરસતેથી વિપરીત રીતે બંધાય છે અર્થાત શુભ પ્રકૃત્તિનો મંદરસ સંલેશ વડે અને અશુભ પ્રકૃત્તિનો મંદરસ વિશુધ્ધિ વડે બંધાય છે. $ શુભ અને અશુભ પ્રવૃત્તિઓના એક સ્થાનિક આદિચાર પ્રકારના રસબંધ,ચાર પ્રકારના કષાયમાંથી જે કષાય વડે બંધાય છે તે દર્શાવતું કોષ્ટક કયા કષાય વડે? પુણ્ય પ્રકૃત્તિનો પાપપ્રકૃત્તિનો ! અનંતાનુ બન્ધિ કષાય વડે | દ્વિ સ્થાનિક રસ બંધ ચતુઃસ્થાનિક રસ બંધ અપ્રત્યાખ્યાન કષાય વડે ત્રિ સ્થાનિક રસ બંધ ! ત્રિ સ્થાનિક રસ બંધ પ્રત્યાખ્યાન કષાય વડે ચતુઃસ્થાનિક રસ બંધ દ્વિ સ્થાનિક રસ બંધ સંજવલન કષાય વડે ચતુઃસ્થાનિક રસ બંધ એક સ્થાનિક રસ બંધ Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૪ ૨૫ અહીં શુભ પ્રકૃત્તિનો એક સ્થાનિક રસબંધ હોય જ નહીં અને અશુભમાં પણ મતિ આદિ ૪- જ્ઞાનાવરણીય, ૩-દર્શનાવરણીય સંજ્વલના ક્રોધાદિ -૪, પુરુષવેદ અને પ-અન્તરાય એ ૧૭ અશુભ પ્રવૃત્તિઓનો જ એક સ્થાનિક રસબંધમે ગુણઠાણે હોય છે. બાકીની અશુભ પ્રકૃત્તિઓનો જધન્યથી પણ દ્વિ સ્થાનિક રસ બંધ થાય છે. જ પ્રદેશ બંધઃ ૪ ગ્રહણ કર્યા પછી ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરીણામ પામતો કર્મ પુદ્ગલ રાશિ સ્વભાવદીઠ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે, એ પરિમાણ વિભાગને તપ્રદેશબંધ. # પ્રકૃત્તિ બંધ અનુસાર જતે તે કર્મને ઓછાવત્તા પ્રમાણમાં કર્મના જત્થાનો ભાગ મળે છે એ મુખ્ય અને પેટા ભાગો તે જ પહેલે સમયે ખેંચાઈ જાય છે તે વ્હેચણનું નામ પ્રદેશબંધ છે. આ રીતે બંધકાળે પ્રદેશનું બેચાણ તે પ્રદેશબંધ ૪ ન્યુનાધિક પરમાણુવાળા કર્મ સ્કન્વોનો આત્મપ્રદેશોની સાથે જે સંબંધ થાય છે તેને પ્રદેશ બંધ કહેવાય છે. કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે, ત્યારે એ કર્માણુઓની આઠે પ્રકૃત્તિઓમાં [-કર્મોમાં વહેંચણી થાય છે. એ આઠ પ્રકૃત્તિઓમાં કર્માણુઓની વહેંચણી એ પ્રદેશબંધ આઠ પ્રકારની પુદ્ગલ વર્ગણાઓ છે તેમાંથી પ્રત્યેક સંસારી જીવ-માત્રને ઉપયોગમાં આવતી વર્ગણાઓમાંથી જે છેલ્લ કાર્મણ વર્ગણાઓ છે કે જે અભવ્ય થી અનંતગુણા પરમાણુઓની બનેલી હોય છે, તેમજ સર્વ જીવરાશિ કરતાં અનંતગુણા રસથી યુકત હોય છે, તે વર્ગણાઓનો જેટલો જેટલો જથ્થો જીવ ગ્રહણ કરે, ગ્રહણ કરીને તેના આત્મ પ્રદેશો સાથે પૂર્વબાંધેલા કર્મની સાથે જે બંધ કરેછેતેવર્ગણાનાઓછા-વત્તા જથ્થાને પ્રદેશબંધ જાણવો ૪ પૂર્વોકતલાડવાનાદૃષ્ટાન્તથીજ આવાત સમજવી પડશે. કોઇલાડવા ૨0ામનો હોય, કોઈ લાડવો ૪૦ ગામનો હોય, એજ રીતે બંધ સમયે કર્માણુઓના ઘણા પ્રદેશો હોય અને કોઈ કર્માણુઓના અલ્પ પ્રદેશો પણ હોય દરેક કર્મના પ્રદેશોની સરખી સંખ્યા બંધાતી નથી. તે પ્રમાણેઆયુષ્યના સર્વથી અલ્પ, નામ ગોત્રનાતેથી વિશેષ પણ પરસ્પરતુલ્ય, જ્ઞાન-દર્શન-અંતરાયનાતેથી પણ વિશેષ અને પરસ્પર તુલ્ય, મોહનીયના તેથી પણ વિશેષ, અને વેદનીયના સર્વથી વિશેષ પ્રદેશો બંધાય છે. તે પ્રદેશબંધ જાણવો- નવતત્વપ્રકરણ વિવેચન-મહેસાણા તત્વવિધય: એટલે તસ્ય વિધય: અહીં વિધિ શબ્દ નો અર્થ ભેદ અથવા પ્રકાર થાય છે અને આ વિધિ શબ્દ નું બહુવચન તે જ વિધય: અર્થાત બંધના ભેદો. જ સારાંશ - ચારે બંધને સ્પષ્ટ કરતો એક શ્લોક स्वभाव:प्रकृत्तिः प्रोक्तः स्थिति: कालावधारणम् अनुभागो रसो ज्ञेयः प्रदेशाः दलसञ्चयः અર્થાત સ્વભાવ તે પ્રકૃત્તિ,કાલ મર્યાદા તે સ્થિતિ, અનુભાગ એટલે રસ અને પુલોની સંખ્યા ને પ્રદેશ કહે છે. બંધના આ ચાર પ્રકારોમાં પહેલો અને છેલ્લા અર્થાત પ્રકૃત્તિ અને પ્રદેશ એ બંને બંધ યોગને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આભારી છે. કેમકે યોગના તરતમભાવઉપરHબંને બંધનોતરતમભાવ આધારિત છે.જયારે બીજો અને ત્રીજો બંધ અર્થાત સ્થિતિ અને અનુભાગ બંધ કષાયને આભારી છે. કારણકે કષાયની તીવ્રતામંદતા ઉપરજ સ્થિતિની અને અનુભવ બંધની અધિકતા કે અલ્પતા અવલંબે છે. U [8] સંદર્ભઃ ૪ આગમ સંદર્ભઃ-વવિદે વન્ય પUત્તે, નહીં પફવજે, ડિફવજો, મજુમાવવજો, पएसबन्धे જ સમ, ૪-૫ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)પ્રકૃત્તિબંધસંબંધે- 4. ૮ -. થી ૨૪,૨૬ (૨)સ્થિતિબંધ સંબંધે એ ૮ - ૨૫ થી ૨૨ (૩)અનુભાગ બંધ સંબંધેમ, ૮ -. ૨૨ થી ૨૪ (૪)પ્રદેશ બંધ સંબંધે . ૮ - ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)લોકપ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક ૧૩૭ થી ૧૪૩ (૨)નવતત્વ-ગાથા:૩૭ (૩) કર્મગ્રન્થ પહેલો-ગાથા ૨ U [9]પદ્ય પહેલું પદ્ય પૂર્વોકત સૂત્ર ૩ ના પદ્યમાં અપાઈ ગયું છે જીવ ગ્રહણ કરે છે કર્મચાર પ્રકારે પ્રકૃત્તિ સ્થિતિ પ્રદેશ ને વિપાક સ્વરૂપે નહીં પ્રકૃત્તિ પ્રદેશે મુખ્ય આધાર યોગ વળી સ્થિતિ અનુભાવે છે કષાય પ્રયોગ U [10] નિષ્કર્ષ:- આ સૂત્રમાં બંધના સ્વરૂપ દ્વારા ફિલોસોફી ના બીજ મુકી દીધાં છે. હવે પછીના સૂત્રો પણ આ ચાર ભેદ ઉપર આધારીત છે. અહીં મુખ્ય વાત કર્મની છે. -સમયે સમયે જીવ જે કર્મ બાંધે છે તેમાં અનંતી કાર્મણ વર્ગણાઓને ને ગ્રહણ કરે છે. -આ કાર્મણ વર્ગણા પ્રકૃત્તિ આદિ ચાર ભેદે પ્રતિપાદીત કરી છે આપણે સમજવા યોગ્ય વાત એ જ છે કે સમયે સમયે કર્મબંધ ચાલુંજ છે તદનુસાર પ્રકૃત્તિ-સ્થિતિ-અનુભાવ-પ્રદેશબંધ પણ થાય જ છે માટે જીવે વધુને વધુ શુભમાં પ્રવર્તન કરવું. જો કર્મબંધ ચાલુ જ રહેવાનો છે તો શુભનો બંધ અને સકામનિર્જરાનો પુરુષાર્થ શામાટે ચાલુ ન રાખવો? આ શુભ ભાવ થકી જ કયારેક શુધ્ધ ભાવ જન્મ અને આત્મા વિકાસની સર્વોચ્ચ કક્ષાને સિધ્ધ કરાવનાર થશે. _ _ _ _ _ Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સુત્ર: ૫ ૨૭ (અધ્યાયઃ૮-સૂત્રઃ૫) U [1]સૂત્રતુ-સૂત્રકાર મહર્ષિઆ સૂત્રથકી મૂલ પ્રકૃત્તિના આઠ ભેદોનો નિર્દેશ કરે છે. [2] સૂત્ર મૂળઃ “માઘોરાર્શનાવરણવેનીયમોદનીયાયુનામત્રાય: [3]સૂત્ર પૃથક-ઝાદ્ય: જ્ઞાન, ટન વરણ – વેનીય - મોહનીય - ગાયુ - નામ - ગોત્ર - મારીયા: I [4]સૂત્રસાર-પહેલો [અર્થાતપ્રકૃત્તિબન્ધ જ્ઞાનાવરણ,દર્શનાવરણ,વેદનીય, મોહનીય, આયુષ્ક,નામ ગોત્ર, અંતરાયરૂપ છે [એટલે કે પ્રકૃત્તિબંધના જ્ઞાનાવરણ-આદિ આઠ ભેદો છે] O [5]શબ્દજ્ઞાનઃમાદ્ય-પહેલું અર્થાત્ પ્રકૃત્તિ જ્ઞાન-વિશેષબોધ ટર્શન-સામાન્ય બોધ બાવળા-અવારનવાર વેદનીય- વેદના આપે તે મોદની-મોહ પમાડે તે માયુ-જીવવાની સમયમર્યાદા નામ- આત્માને નમાવે તે ગોત્ર- ઉચ્ચ નીચ્ચપણું અંતરીય- દાનાદિ આંતરે તે [6] અનુવૃત્તિઃ- (૧)પ્રતિથિત્યનુમાવ. સૂત્રઃ ૮:૪ થી પ્રકૃતિ (૨) વન્ય: સૂત્રઃ ૮:૩ થી ૧૫ U [7]અભિનવટીકા - અધ્યવસાયવિશેષ થી જીવ દ્વારા એકજ વખત ગ્રહણ કરાયેલ કર્મપુગલ રાશિમાં એક સાથે આધ્યવસાયિક શકિતની વિવિધતા પ્રમાણે અનેક સ્વભાવોનું નિર્માણ થાય છે. એ સ્વભાવ અદ્રશ્ય છે છતાં તેનું પરિગણન માત્ર તેમના કાર્યો . અસરો દ્વારા થઈ શકે છે. એક કે અનેક સંસારી જીવો ઉપરથતી કર્મની અસંખ્ય અસરો અભાવાયછે એ અસરોના ઉત્પાદક સ્વભાવો ખરી રીતે અસંખ્યાત જ છે. તેમ છતાં ટૂંકમાં વર્ગીકરણ કરી તે બધાને આઠ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. તે મૂલ પ્રકૃત્તિબંધ કહેવાય છે. એ જ આઠમૂલ પ્રવૃત્તિ ભેદનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે જ્ઞાનાવરણ આદિ જે રીતે એક વખત કરાયેલું ભોજન રસ, રુધિર,માંસ વગેરે અનેક રૂપથી પરિણત થઈ જાય છે તે પ્રકારે એક સાથે બંધને પ્રાપ્ત થયેલ કર્મ પરમાણુ પણ જ્ઞાનાવરણ આદિ આઠે નિમ્નોત પ્રકૃત્તિમાં ફેરવાય જાય છે સામાન્યથી કર્મ એક છે. પુન્ય-પાપની અપેક્ષાએ કર્મના બે ભેદ છે. પ્રકૃત્તિ, સ્થિતિ,અનુભાવ અને પ્રદેશની અપેક્ષાએ કર્મના ચાર ભેદ છે. જ્ઞાનાવરણ આદિની દૃષ્ટિએ કર્મના આઠ ભેદ છે. ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ કર્મના ૯૭ ભેદ છે અને આગળ વિચારીએ તો કર્મના સંખ્યાત અસંખ્યાત અને અનંત ભેદો છે * માધ:- મા એટલે પહેલું. આ પૂર્વેના અનન્તર સૂત્રઃ૪ મુજબ અર્થાત્ તે સૂત્રમાં “મારો જ્ઞાનાવર"વેરની મોદિનીયાપુનમmત્રાનરાયા. એ પ્રમાણેનું સૂત્ર દિગમ્બર આખાયમાં છે Page #29 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂચવાયેલા ક્રમની પ્રામાણ્યતા અનુસાર પ્રથમ અર્થાત્ પ્રકૃત્તિબંધ શબ્દ લેવાશે. જ્ઞાનાવરણ:- [મૂળ કર્મ પ્રકૃત્તિ બન્ધ-૧ જેના વડે જ્ઞાન અર્થાત્ વિશેષ બોધ આવરાય તે જ્ઞાનાવરણ જે કર્માણુઓ આત્માના જ્ઞાનગુણને દબાવે તે કર્માણુઓ જ્ઞાનાવરણીય કર્મ. કર્મપ્રદેશના જે જત્થાનો મતિ આદિ પાંચ જ્ઞાનોનું આવરણ કરવાનો સ્વભાવનક્કી થઇને તે જત્થો આત્મા સાથે બંધાય છે તે જ્ઞાનાવરણ મૂળ પ્રકૃતિ બંધ જે કર્મ આત્માના જ્ઞાનગુણ ને ઢાંકીદે તે જ્ઞાનાવરણીય કહેવાય છે ૨૮ જગતના પ્રત્યેક આત્મામાં જગતના સમસ્ત જ્ઞેય તત્વને સમસ્ત ભાવે જાણવાની જ્ઞાન શકિત રહેલી છે. તે જ્ઞાનગુણને જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે આવૃત કરે છે–ઢાંકે છે,જેથી તે આત્મા જ્ઞેયને તથા પ્રકારે જાણી શકતો નથી. જયારે આ પાંચ પ્રકારના આવૃત્ત કર્મોમાંથી જે-જે આત્માએ જે જે કર્મોનો જેટલો જેટલો ક્ષયોપશમ પ્રાપ્ત કરેલો હોય છે તે થકી તેની જ્ઞાનશકિત આવિર્ભાવ પામેલી હોવાથી તે અનુસારે તે જીવ શેયને જાણી શકે છે અને જ્ઞાનાવરણીય કર્મોના સર્વથા ક્ષય વડે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વડે સર્વજ્ઞ અને સર્વદર્શી બની શકે છે ज्ञानम् एव बोधलक्षणो विशेषविषय: पर्याय आत्मनः तस्यआवरणम् - आच्छादनं ૐ જ્ઞાનાવરણ કર્મનો સ્વભાવ જીવના જ્ઞાનગુણ ને આવરવાનો છે અને તે જ્ઞાનાવરણ કર્મ આંખ ઉપરના પાટા સરખું છે.જેમ આંખ ઉપર પાટો બાંધ્યો હોય તો તેના પાતળા-જાડા પણાનુંસાર ઓછું વત્તુ દેખાય પણ સંપૂર્ણ દેખી શકાય નહીં, કેમ કે આ કર્મથી જીવનો અનન્ત જ્ઞાનગુણ અવરાય છે. દર્શનાવરણઃ- [મૂળ પ્રકૃત્તિ બન્ધ-૨] જેનાવડે દર્શન અર્થાત્ સામાન્ય બોધ અવરાય તે દર્શનાવરણ જે કર્માણુઓ આત્માના દર્શન ગુણનો અભિભવ કરે તે દર્શનાવરણીય કર્મ. કર્મ પ્રદેશના જે જત્થાનો દર્શન ગુણને આવરવાનો સ્વભાવ નક્કી થઇને તે જત્થો આત્માસાથે બંધાય છે તે દર્શનાવરણ મૂળ પ્રકૃત્તિબંધ. જે કર્મ આત્માના દર્શન-ગુણને આચ્છાદિત કરે-ઢાંકે તેને દર્શનાવરણીય કર્મ કહેવાય. પરમજ્ઞાની પરમાત્માઓ એ પ્રત્યક્ષ જ્ઞાનથી પ્રકાશેલ છે કે પ્રત્યેક પદાર્થ સામાન્ય વિશેષ સ્વરૂપથી અનેક સ્વરૂપી છે તે માટે તેને યર્થાથ અવિરુધ્ધ જાણવા સંબંધિ જ્ઞાન પણ સામાન્ય તેમજ વિશેષ સ્વરૂપી એમ બન્ને ભાવ સ્વરૂપ વાળું હોય છે તેમાંથી પ્રથમનું જે સામાન્ય બોધજ્ઞાન તે પ્રત્યેક સંસારી આત્માને પ્રથમ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ અનુસારે થાય છે. दर्शनपर्याय: सामान्योपलम्भलक्षणस्तस्यआवरणं आच्छादनं दर्शनावरणम् દર્શનાવરણ કર્મનો સ્વભાવ જીવના દર્શન ગુણને આવરે છે. જેમ દ્વારપાળે રોકેલા મનુષ્યોને રાજા જોઇ શકતો નથી તેમ જીવરૂપ રાજા દર્શનાવરણ કર્મના ઉદયથી પદાર્થ અને વિષયને દેખી શકતો નથી. આ કર્મ વડે જીવનો અનન્ત દર્શન ગુણ અવરાય છે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અધ્યાય: ૮ સૂત્રઃ ૫ જ વેદનીય - મૂળ પ્રકૃત્તિ બન્ય-૩] # જેથી સુખકેદુ:ખ અનુભવાય તે વેદનીય # જે કર્માણઓ આત્માના અનંત અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અને દુઃખ આપે તે કર્માણુઓ વેદનીયકર્મ. # અક્ષયસ્થિતિ ગુણનું આવરણ કરવા સાથે સાંસારિક સુખ-દુઃખનુંવેદનકરાવવાનો સ્વભાવ જે કર્મપ્રદેશ ના જસ્થામાં ઉત્પન્ન થાય તે સ્વભાવનું નામ વેદનીય મૂળ કર્મ પ્રકૃત્તિ બંધ. # જે કર્મ દ્વારા જીવને સાંસારિક ઇન્દ્રિય જન્ય સુખ-દુઃખનો અનુભવ થાય તેને વેદનીય કર્મ કહેવાય છે. # જે કર્મઅન્ય સંશ્લિષ્ટયા અસંશ્લિષ્ટસંબંધોનું આત્માને સંવેદન-સુખ-દુઃખરૂપે ઉપજાવે છે, જે મુખ્ય પણે મિથ્યાદ્રષ્ટિ જીવને સંમોહનું કારણ બને છે. જયારે સમ્યકદ્રષ્ટિ જીવને આત્મભાવમાં સ્થિર થવા માટે પ્રેરક બને છે. व सुखदुःखरूपेण अनुभवितव्यत्वाद् वेदनीयम् इति कर्म साधनम् । # વેદનીય કર્મનો સ્વભાવ જીવને સુખ-દુઃખ આપવાનો છે. જેમ મધ વડે લેપાયેલી તલવારને ચાટતા મીઠાશ પણ અનુભવાય છે અને વાર લાગતા દુઃખ પણ થાય છે તેમ અહીં જીવને શાતાતથા અશાતા બંને અનુભવવી પડે છે. આ કર્મ જીવના અવ્યાબાધ અનન્ત સુખ ગુણને રોકે છે જ મોહનીય - મૂિળ પ્રકૃત્તિ બન્ધ-૪]. $ જેના વડે આત્મા મોહ પામે તે મોહનીય ૪ આત્માની સ્વભાવ રમણતા કે સ્થિરતા રૂપચારિત્રને દબાવનારા કર્માણુઓ તે મોહનીય કર્મ ૪ દર્શન મોહનીય સભ્ય દર્શન ગુણોનું અને ચારિત્ર મોહનીય સમ્યક ચારિત્ર ગુણોનું આવરણ કરવા સાથે જગત ના પદાર્થો તરફ મોહ-ખોટું આકર્ષણ ઉત્પન્ન કરવાનો જે સ્વભાવ, કર્મ પુદ્ગલોના જથા ધરાવતા થાય છે, તે સ્વભાવ મોહનીય મૂળકર્મપ્રકૃત્તિ બંધ t જે કર્મ, જીવનેસ્વ-પર વિવેકમાં તથા સ્વરૂપ રમણતામાં બાધા પહોંચાડે છે અર્થાત્ જે કર્મ આત્માના સમ્યક્ત તથા ચારિત્ર ગુણનો ઘાત કરે છે તેને મોહનીય કર્મ કહેવાય છે. $ આમોહનીય કર્મસૌ પ્રથમ તો આત્માને આત્મભાન ભૂલાવી પર દ્રવ્યના સંયોગવિયોગમાં મૂઢ બનાવે છે. જેમાં પ્રથમ દર્શન મોહનીય કર્મને શાસ્ત્રકારો એ મુખ્ય જણાવેલ છે તે સાથે બીજું ચારિત્ર મોહનીય કર્મના ઉદયે સોળ પ્રકારનો કષાય ભાવ તેમજ નવ પ્રકારના નોકષાયના પરિણામ થાય છે, જેથી સંસારી જીવ આત્માર્થ સાધવાથી વિમુખ થાયછે. * मोहयति मोहनं वा मुह्यति अनेन इति वा मोहनीयम् મોહનીય કર્મનો સ્વભાવ જીવના સમ્યક્ત ગુણ તથા અનન્ત ચારિત્ર ગુણને રોકવાનો છે, એ મોહનીય કર્મમદિરા સરખું છે. જેમ મદિરા પીવાથી જીવ ઉન્મત્ત થાય છે, હિત-અહિતને જાણતો નથી, તેમ મોહનીય ઉદયથી પણ જીવ ઘર્મ-અધર્મ કંઈ પણ જાણી -આદરી- પાળી શકતો નથી આ કર્મથી જીવનો અનન્ત ચારિત્ર ગુણ રોકાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - આયુષ્ક કર્મ (મૂળ પ્રકૃત્તિ બન્ધ-૪] # જેથી ભવધારણ થાય તે આયુષ. ૪ અક્ષય સ્થિતિ ગુણને રોકીને જન્મ મરણનો અનુભવ કરાવનારા કર્માણુઓ તે આયુષ્ક કર્મ. ૪ આત્માના અક્ષય સ્થિતિ ગુણનું આવરણ કરવા સાથે નવું શરીર બનાવવા તરફ જતાં તથા નવું શરીર બનવા માંડે ત્યાંથી માંડીને તે છૂટી જાય ત્યાં સુધી ટકાવી રાખવા લાંબીટૂંકી સ્થિતિઓ ઉત્પન્ન કરવાનો સ્વભાવકર્મપુદ્ગલોનાજસ્થામાં ઉત્પન્ન થાય તે સ્વભાવ આયુષ્ય મુળ કર્મ પ્રકૃત્તિ બન્ધ. # જે કર્મના અસ્તિત્વ થી પ્રાણી જીવતો રહે છે અને ક્ષય થવાથી મરણ પામે છે આવો જીવન મરણનો વ્યવહાર જેના આધારે થાય છે તેને આયુષ્ય કર્મ કહેવાય છે. છે આ આયુષ્ય કર્મ દરેક સંસારી જીવ આખા ભવ પ્રમાણ કાળમાં એકજ વાર બાંધે છે અને જેટલું આયુષ્ય બાંધ્યું હોય તેટલોજ કાળ તે અન્ય[ફકત તે પછીના બીજા ભવ સંબંધિ જીવી શકે છે. તેથી વધુ કાળ જીવી શકતો નથી. કદાચ ઉપક્રમાદિ નિમિત્તે આયુષ્ય ઘટી જાય ખરું પણ વધે તો નહીજ. + एति अनेन गति अन्तराणि इति आयुः आयुरेव चायुष्कं । ૪ આયુષ્ય કર્મનો સ્વભાવ જીવ ને અમુક ગતિમાં અમુક કાળ સુધી રોકી રાખવાનો છે માટે એ કર્મ બેડી સરખું છે. જેમ બેડીમાં પડેલો મનુષ્ય રાજાએ નિયત કરેલી મુદત સુધી બંદી ખાનામાંથી બહાર નીકળી શકે નહીં તેમ તે ગતિ સંબંધિ આયુષ્ય કર્મના ઉદયથી જીવ તે ગતિમાંથી નીકળી શકતો નથી. આ કર્મથી જીવનો અક્ષય સ્થિતિગુણ રોકાય છે. જ નામકર્મ- [મૂળ પ્રકૃત્તિ બન્ધ-૬] છે જેથી વિશિષ્ટ ગતિ- જાતિ આદિ પ્રાપ્ત થાય તે નામ 4 અરૂપી પણાને દબાવીને મનુષ્યાદિપર્યાયોનો અનુભવ કરાવનારકર્માણુઓ તેનામકર્મ. ૪ આત્માનીઅરૂપાવસ્થાનું આવરણ કરવા સાથે આત્માને જુદા જુદા આકારો, નામો વગેરે ધારણ કરવાની ફરજ પાડવાનો જેસ્વભાવ-કે તે સ્વરૂપે નમાવવાનો છે, સ્વભાવ કર્મ પુદ્ગલ ના જથ્થમાં ઉત્પન્ન થાય તે જત્થા નો સ્વભાવ એટલે નામ-મૂળકર્મ પ્રકૃત્તિ બંધ. # જે કર્મના ઉદયથી જીવનરકતિર્યંચ આદિનામથી સંબોધિત થાય છે અર્થાત અમુક જીવનારકી છે, અમુક જીવ તિર્યંચ છે, અમુક જીવ મનુષ્ય છે, અમુક જીવ દેવ છે આ પ્રમાણે કહેવામાં આવે છે તે નામ કર્મ છે # આ નામ કર્મના ઉદયે જીવના નારક તિર્યંચ દેવ-મનુષ્યાદિ નામો પડે છે તે સાથે તેની અનેક વિધ વિચિત્રતા સાથે તેના બીજા પણ અનેક નામો પડે છે કે જેનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવાયું છે. તત્વતઃ તો આત્મા અરૂપી -અનામી છે તેથી તેના જેટલા પણ સંબંધે છે જેનામ પડાય છે તે નામ કર્મના ઉદયના પરિણામ જાણવા पनामयति नाम प्रहयत्यात्मानं गत्याद्यभिमुखमिति, नम्यते वा प्रह्वीक्रियतेऽनेनेति नाम। Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અધ્યાયઃ ૮ સૂત્રઃ પ # નામકર્મનો સ્વભાવ ચિત્રકાર સરખો છે, નિપુણ ચિતારો જેમ અનેક રંગોથી અંગ ઉપાંગયુકત દેવ,મનુષ્ય આદિનાઅનેક રૂપો ચિતરે છે તેમ ચિતારા સરખુંનામકર્મપણ અનેક વર્ણવાળા અંગ ઉપાંગ યુકત દેવ, મનુષ્ય આદિ અનેક રૂપો બનાવે છે. આ કર્મનો સ્વભાવ જીવના અરૂપી ગુણને રોકવાનો છે. જ ગોત્રકર્મ મૂળ પ્રકૃત્તિ બન્ય-૭] જેથી ઉચ્ચપણું કે નીચપણું પમાય તે ગોત્ર ૪ અગુરુલઘુપણાનો અભિભવ કરીને ઉચ્ચકુળ કે નીચ કુળનો વ્યવહાર કરનાર કર્માણુઓ તે ગોત્રકર્મ ૪ આત્માના અગુરુ લઘુ ગુણનું આવરણ કરવા સાથે જ આત્માને ઉચ્ચનીચ્ય તરીકે ઓળખાવવાનો જે સ્વભાવ કર્મ પુગલોના જત્થામાં ઉત્પન્ન થાય તે સ્વભાવ ગોત્ર મૂળકર્મ પ્રકૃત્તિ બંધ ૪ આત્મા તત્વતઃ શુધ્ધ-બુધ્ધ-નિરંજન-નિરાકાર હોવા છતાં સંસારી જીવનો કર્મ પ્રમાણે આ સંસારમાં જન્મ-જીવન અને મરણની પ્રાપ્તિ થતી હોય છે. આ સાથે ગોત્ર કર્મના ઉદય પ્રમાણે જીવને ઉચ્ચ યા નિચ્ચ સ્થાનમાં જન્મ પ્રાપ્ત થાય છે મહદ્ અંશે નીચ સ્થાનમાં જન્મેલાને ઉત્તમતા પ્રાપ્ત કરનાર આત્માને ઉત્તમતા પ્રાપ્ત કરવામાં અનેક વિઘ્નો થતા હોય છે. જયારે ઉચ્ચસ્થાનમાં જન્મ પ્રાપ્ત કરનાર આત્માને ઉત્તમતા પ્રાપ્ત કરવા માટે અનેકવિધ અનૂકૂળતા ઓ પ્રાપ્ત થતી હોય છે. + गोत्रंउच्चनीचभेदलक्षणं तद् गच्छति प्राप्नोति आत्मा इति गोत्रम् । # ગોત્રકર્મ કુંભાર સરખું છે. જેમ કુંભાર ચોરી- કુંભ સ્થાપન માટે ઉત્તમ ઘડા બનાવે તો તે ઘડા માંગલિક તરીકે પૂજાય છે અને મદિરા આદિના ઘડધ બનાવે તો નિંદનીય થાય છે. તેમ જીવ પણ ઉચ્ચ ગોત્ર માં જન્મે તો પૂજનીક અને નીચ ગોત્રમાં જન્મે તો નિંદનીય થાય છે.આ કર્મનો સ્વભાવ જીવના અગુરુ લઘુ ગુણને રોકવાનો છે + અન્તરાય કર્મ મૂળ પ્રકૃત્તિ બન્ધ-૮] # જેથી લેવા-દેવા આદિમાં વિઘ્ન આવે તો અંતરાય. ૪ અનંત વીર્ય ગુણને દબાવનારા કર્માણુઓને અંતરાયકર્મ. ૪ આત્માના દાનદિક ગુણોનું આવરણ કરવા સાથે તે તે પ્રવૃત્તિ કરવામાં રોકાવટ નાંખવાનો જે સ્વભાવ કર્મ પુદ્ગલોના જથામાં ઉત્પન્ન થાય તે અંતરાય મૂળકર્મ પ્રકૃતિ બંધ જે કર્મ આત્માની વીર્ય,દાન, લાભ, ભોગ અને ઉપભોગ રૂપ શકિતઓ નો ઘાત કરે છે તેને અંતરાયકર્મ કહેવાય છે. ૪ આ કર્મનો ઉદય જીવને પોતાની છાતી અને પ્રાપ્ત શકિતઓએ પણ તેનો ઉપયોગ કરવામાં વિપ્નભૂત થતો હોવાથી આત્મા પોતાની તથારૂપ શકિત સંયોગના પ્રર્વતનનો લાભ મેળવી શકતો નથી ___ अन्तर्धीयतेऽनेनात्मनो वीर्यलाभादि अन्तरायः अन्तर्धानं वाऽऽत्मनोवीर्यादिपरिणामस्य इति अन्तरायः Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તત્ત્વાર્થાધિગમ સુત્ર અભિનવટીકા ૪ અંતરાયકર્મભંડારી સરખું છે. જેમ રાજા દાન આપવાના સ્વભાવવાળો હોય પરંતુ રાજયની તિજોરીનો વહિવટ કરનાર ભંડારી જો પ્રતિકળ હોય તો અમુક અમુક પ્રકારની રાજયને ખોટકેતોટો છે એવું વારંવાર સમજાવવાથી રાજા પોતાની ઈચ્છા મુજબદાન ન આપી શકે, તેમ જીવનો સ્વભાવતો અનન્ત દાન-લાભ ભોગ-ઉપભોગ અને વીર્યલબ્ધિવાળો છે પરંતુ આ અંતરાયકર્મના ઉદયથી જીવના તે અનંત દાનાદિસ્વભાવ સાર્થક-પ્રગટ થઈ શકતા નથી આ રીતે આ કર્મનો સ્વભાવ જીવના અનંત વીર્ય ગુણને ઢાંકવાનો છે કર્મના વિવિધ સ્વભાવોને સંક્ષેપની દૃષ્ટિએ ઉપરના આઠ ભાગોમાં વહેંચી નાખ્યા છતાં, વિસતૃત રુચિ જિજ્ઞાસુઓ માટે મધ્યમ માર્ગથી તે આઠના બીજા પ્રકારો વર્ણવવામાં આવ્યા છે, જે ઉત્તર પ્રવૃત્તિના ભેદથી પ્રસિધ્ધ છે, આવા ઉત્તર ભેદોની સંખ્યા ૯૭ છે. જે હવે પછીના સૂત્રોમાં જણાવેલ છે. જ કમહેતુ -સૂત્રકારે અહીં જ્ઞાનાવરણ આદિ જે ક્રમ પસંદ કરેલ છે, એ જ ક્રમ નવતત્વમાં છે અને એ જ ક્રમ કર્મગ્રન્થ માં પણ જણાવાએલ છે તેનું કારણ સિધ્ધસેનગણિજી આ રીતે જણાવે છે જ્ઞાન દર્શન આવરણ ઉદય જનિત સર્વ જીવોને ભવવ્યથા છે તેને વેદતા એવાને પણ મોહથી અભિભૂત થવાથી વિરકિત હોતી નથી.અવિરકિત જીવોને દેવ-માનુષતિર્યંચ-નારક આયુ વર્તે છે પણ અનામી ને જન્મ હોતો નથી જન્મ પામેલાને સદૈવ ગોત્ર તો સાથે જ રહે છે. તે સંસારીને અન્તરાય કારણે સર્વત્ર અન્તરાય અર્થાત્ વિપ્નો નડે છે. જ આઠ કર્મોની આત્મા ઉપર અસરઃ આઠેકર્મોના સ્વરૂપને જણાવતી વખતે આઠેકર્મોની આત્મા ઉપરનની અસરોનું કિંચિત્ સ્વરૂપ જોયું પણ સ્પષ્ટ-અલગ રૂપે અહીં કર્મથકી થતા આત્મા ગુણ-આવરણ ને જણાવેલ છે (૧)જ્ઞાન (૨)દર્શન ગુણ દરેક વસ્તુ સામાન્ય અનેવિશેષ એમ બે પ્રકારે હોય છે તેમાં વસ્તુનો વિશેષરૂપબો ધ તે જ્ઞાન અને સામાન્યરૂપ બોધતે દર્શન મતલબ કે જ્ઞાન અને દર્શન એ બંને બોધ રૂપ જ છે છતાં વસ્તુના વિશેષ બોઘ ને શાસ્ત્રકારો જ્ઞાન કહે છે અને સામાન્ય બોધને દર્શન કહે છે આ જ્ઞાન અને દર્શનના ગુણને લીધે આત્મામાં ભૂતભાવિ અને વર્તમાન એ ત્રણે કાળની સમસ્ત વસ્તુઓનો સામાન્ય અને વિશેષ રૂપે બોધ કરવાની શકિત છે. અત્યારે ભૂત અને ભાવિની વાત બાજુએ મૂકીને ફકત વર્તમાન કાળની વસ્તુનોજ વિચાર કરીએ તો વર્તમાન કાળે પણ અમુક વસ્તુઓનો સામાન્ય-વિશેષરૂપે બોધ થાય છે, અને તે બોધ પણ ઈન્દ્રિયોની મદદથી. આનું કારણ શું? આનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પ્રકૃત્તિ છે. આ બંને પ્રકૃત્તિએ આત્માની જ્ઞાન અને દર્શન બંને શકિતઓ ને દબાવી દીધી છે. છતાં તે પ્રકૃત્તિઓ સર્વથા જ્ઞાન દર્શન ગુણને દબાવી શકી નથી તેથી વાદળ છાયા સૂર્યની માફક તેના છિદ્રોમાંથી કિચિત પ્રકાશ દેખાય તેમ આત્મારૂપી સૂર્યપરકર્મપ્રકૃત્તિ બંધ રૂપીવાદળોનું આવરણ હોવાછતાં ક્ષયોપશમ રૂપી છિદ્રો દ્વારા કંઈક જ્ઞાન-દર્શનગુણ રૂપી પ્રકાશ વ્યકત થાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૫ ૩૩ (૩)અવ્યાબાધ સુખ - આત્માનો ત્રીજો ગુણ છે અનંત અવ્યાબાધ સુખ. આ ગુણથી આત્મા કોઈપણ વસ્તુની અપેક્ષા વિનાસ્વભાવિકસહજ સુખી જ હોય છે, છતાં આપણે દુઃખી છીએ અને યત્કિંચિત જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે તે પણ ભૌતિક વસ્તુઓ દ્વારા થાય છે તેનું કારણ વેદનીય કર્મ છે. વેદનીય કર્મે આત્માના સ્વભાવિક સુખને ઢાંકી દીધું છે. (૪)અનંત ચારિત્ર:- આત્માનો ચોથો ગુણ છે અનંત ચારિત્ર. જેને લીધે તે સ્વભાવ દશામાંજ રમણ કરે છે. પરભાવ દશામાં જતો નથી. પણ મોહનીય કર્મથી આ ગુણનો અભિભવ થઈ ગયો છે પરિણામે આત્મા ભૌતિક વસ્તુ પરત્વે રાગદ્વેષ વાળો થઈ પરભાવ દશામાં રમતો થઇ ગયો છે. (૫) અક્ષયસ્થિતિઃ-આત્માનો પાંચમો ગુણ છે. આ ગુણના લીધે આત્માને જન્મ-જરામરણ આદિ કશું હોતું નથી પણ આયુષ્ય કર્મના કારણે અક્ષય ગુણ આવરાઈ જતાં તેને જન્મમરણ કરવા પડે છે. (૬) અરૂપિપણું - આત્માના આ છઠ્ઠા ગુણને લીધે તેનેરૂપ નથી. રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી છતાં નામ કર્મને વશ થઈને આપણે શરીર ધારીથઈએ ત્યારે જાડા-પાતળા, કાળા-ધોળા માણસ-દેવ વગેરે વિકારોથીયુકત થઈએ છીએ આરીતે નામકર્મથી અરૂપીપણું ગુણ ઢંકાઈ જાત્ર છે. (૭)અગરુલઘુતા:- સાતમો ગુણ તે અગરુલઘુતા. આગુણથી આત્મા નથી, ઉચ્ચ કે નથી નીચ. છતાં ઉચ્ચ કે નીચ કુળ-જાતિના વ્યવહાર જગતમાં દેખાય છે તેનું કારણ ગોત્ર કર્મ છે. આ ગોત્ર કર્મ થકી આત્માનો અગરુલઘુગુણ અવરાઈ જાય છે (૮)અનનંત વીર્ય આત્માનો આઠમો ગુણ છે. આત્મા આ ગુણથી અતુલી બલિ છે પણ અંતરાય કર્મને લીધે તેની આ શકિત દબાઈ ગઈ છે. આ રીતે આઠ કર્મો આઠ ગુણ ને દબાવનારા છે. [8] સંદર્ભ આગમ સંદર્ભ ગટ્ટHપાડીમો પUMાગો, તે નહી પIMવરબિન્ન दंसणावरणिज्जं वेदणिज्जं मोहणिज्जं आउयं नामं गोयं अंतराइयं * પ્રજ્ઞા, ૫.૨૩,૩જૂ.૨૮૮ # તત્વાર્થ સંદર્ભ–પ્રકૃત્તિ બંધના આ જ્ઞાનાવરણ આદિ કર્મવિષયક સૂત્ર -આ અધ્યાયમાં ૭થી૧૪જોવા - જ્ઞાનાવરણ આદિના ભેદોની સંખ્યા-સૂત્ર ૮: 0 અન્ય ગ્રનથ સંદર્ભઃ(૧)દવ્યલોકપ્રકાશ,સર્ગ૧૦ શ્લોક ૧૬૪,૧૪૮,૧૫૩. ૧૫૫,૧૫૮,૧૬૦,૧૬૫,૨૪૮ (૨)નવતત્વ પ્રકરણ - ગાથા ૩૮ મૂળ તથા વિવેચન (૩) કર્મ ગ્રન્થ પહેલો ગાથા ૩ મૂળ તથા વિવેચન અ. ૮૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્ય(૧) પ્રથમ ભેદે પ્રકૃત્તિના આઠ ભેદો માનવા જ્ઞાનાવરણ કર્મ પહેલું ભેદ બીજા સાધવા દર્શન આવરણ બીજું વેદનીય ત્રીજું કહે મોહની વળી કર્મ ચોથું ભવિક જનતે સદ્દો આયુષ્ય કર્મ પાંચમું છે છઠ્ઠ કર્મનામનું ગોત્ર કર્મ સાતમું ને આઠમું અંતરાયનું (૨) જ્ઞાન દર્શન આવરણ ઉભયેય વેદનીય ને મોહનીય પણ તેમ આયુષ્ય નામ ગોત્ર અંતરાય એ આઠ પ્રકૃત્તિ ભેદ ગણાય [10]નિષ્કર્ષ -આઠે કર્મોની જાણકારી પછી તેના નિષ્કર્ષ માટે એકજ વાતયોગ્ય લાગે છે. જેમ કોઇ વ્યકિત આપણું બધું લુંટીને સામે ઉભો રહેતો આપણી વૃત્તિ-પ્રવૃત્તિચીજો પાછી મેળવવાની જ હોય, તેમ અહીં પણ કર્મ શત્રુઓ આપણા મૂળભૂત આત્માગુણોને લુંટે છે દબાવે છે તે જાણ્યા પછી તે શત્રુની પાસેથી આપણા ગુણોને પાછા મેળવવાનો અર્થાત મૂળભૂત ગુણો પ્રગટ કરવા આ શત્રુને મારી હઠાવવા એ જ આપણો પુરુષાર્થ હોવો જોઇએ અને જો એ પુરુષાર્થ કરવો હશેતોઆ કર્મજ સર્વસુખ-દુઃખ, આદિલાયોપથમિક સર્વે પદાર્થોને તિલાંજલી આપીને શાયિક ગુણ પ્રાપ્તિ જન્ય સુખ આદિ માટે મોક્ષના પંથે પ્રયાણ કરવું પડશે. DooDoo અધ્યાય ૮-સૂત્ર ૬ U [1]સૂત્રરંતુ પૂર્વસૂત્રમાં જે મૂળ પ્રકૃત્તિ દર્શાવી તેની ઉત્તર પ્રવૃત્તિની સંખ્યા આ સૂત્ર થકી જણાવે છે. U [2] સૂત્ર મૂળ-“પષ્યનવદ્રયવિંશતિવર્ધવારિદ્ધિપષ્યમેટાયથક્સમ [3]સૂત્ર પૃથક-ઉદ્-વ-દિકવિણતિ-વહુ-વિત્વરિશ દિ-૫4 મે થામનું U [4] સૂત્રસાર - આિઠ મૂળપ્રકૃત્તિના યથાક્રમે પાંચ,નવ,બે,અઠ્ઠાવીસ,ચાર, બેતાલીસ, બે અને પાંચ ભેદો છે. U [5]શબ્દજ્ઞાનઃપન્વ-પાંચ (૫). નવ-નવ (૯) દિ-બે (૨) અષ્ટાવિંશતિ-અઠ્ઠાવીસ (૨૮) વિતુ:-ચાર (૪) દિવેવાનિં- બેતાલીસ (૪૨) દ્રિ- બે (૨) પન્વ-પાંચ (૫) મેરા:- ભેદો પ્રકારો યથાશ્રમમ્ -ક્રમાનુસાર 3 [6] અનુવૃત્તિ-માઘો જ્ઞાનદર્શનાવરાવેનીયદિનવાયુનામીનારાય: સૂત્ર ૮૫ દિગમ્બર આમ્નાય મુજબ પુષ્યનવવિંશવિદ્ધવત્વ રાખે સામએ રીતે સૂત્ર છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૬ ૩૫ U [7]અભિનવટીક -આ પૂર્વેના સૂત્રઃ૫માં જ્ઞાનાવરણઆદિ જે આઠ કર્મપ્રકૃત્તિ ગણાવી તેની ઉત્તર પ્રવૃત્તિની સંખ્યાને જણાવવા માટે આ સૂત્ર રચના થયેલી છે. તે મુજબ - ૧) જ્ઞાનાવરણીય | -૫ ભેદો | ૫ | -આયુષ્ક -૪ ભેદો ર દર્શનાવરણ || -૯ ભેદો Tદ -નામ || -૪૨ ભેદો ૩| વેદનીય -૨ ભેદો | ૭. -ગોત્ર || -૨ ભેદો ૪ મોહનીય | - ૨૮ ભેદો | ૮ | -અંતરાય -૫ ભેદો આ રીતે તત્વાર્થ સૂત્રકાર કલ-૯૭ ભેદોને જણાવે છે આ ભેદો કયા કયા અને કઈ રીતે છે? તેનું વર્ણન સૂત્રકાર પોતે જ હવે પછીના સૂત્રોમાં કરવાના છે. અહીંજે આઠભેદો દર્શાવાયા છે તે અનન્તર એવા સૂત્ર ૫સાથે સંબંધ ધરાવતા હોવાથી પાંચમાં સૂત્રની અનુવૃત્તિ લીધી છે અને તે સંખ્યા મુજબના નામ નિર્દેશ સહ બધી પેટા પ્રકૃત્તિ નું વર્ણન સૂત્રકાર હવે પછીના સૂત્ર ૮:૭ થી ૮:૧૪ માં કરેલું છે. આ રીતે મૂળ પ્રકૃત્તિ ભેદ ભલે આઠ હોય પણ ઉત્તર પ્રવૃત્તિ સહિતના ૯૭ ભેદો છે. * ઉત્તર પ્રવૃત્તિના ૯૭ ભેદ વિષયક વિચારણા(૧) મૂળ કથન રૂપે અહીં ૯૭ ભેદજ કહેવાયા છે. (૨)નવતત્વ ગાથા--૩૮માં ઉત્તર પ્રવૃત્તિ ની સંખ્યા ૧૫૮ કહેલી છે (૩) કર્મગ્રન્થ -પહેલો ગાથા-૩,નવતત્વ અને આ ગાથા બંને સંપૂર્ણ સમાન હોવાથી કર્મગ્રન્થકાર પણ ૧૫૮ ઉત્તર પ્રવૃત્તિ જ જણાવે છે (૪)આ ૧૫૮ પ્રકૃત્તિને બંને ગ્રન્થોમાં સતા આશ્રિત પ્રવૃત્તિ કહેલી છે. બંધ આશ્રીત પ્રકૃત્તિ તો તેઓ પણ ૧૨૦જ ગણે છે અને ઉદય આશ્રીત પ્રકૃત્તિ ૧૨૨ ગણે છે. (૫) આ મંતવ્ય ભેદમાં આ રીતે સમાધાન થઈ શકે છે-કે # પહેલું તો એ કે કર્મગ્રન્થ ના જ વિવેચનોમાં નામકર્મના ૪૨-૪૭-૯૩ અને ૧૦૩ ભેદો કહ્યા છે. # અહીં ૪૨ની સંખ્યા સ્વીકારીએ તો તત્વાર્થસૂત્ર અને કર્મગ્રન્થ માં કોઈ મંતવ્ય ભેદ દેખાશે નહીં # જો ક૭ ની સંખ્યા સ્વીકારીએતો-૨૫ ઉત્તર પ્રવૃત્તિ વધી જશે ૯૩ની સંખ્યા સ્વીકારીએ તો ૫૧ ઉત્તર પ્રવૃત્તિ વધી જશે પણ આ બધા ભેદ વિષયક પ્રશ્નો નું સમાધાનસૂત્ર૮:૧૨ ના ભાષ્યમાં કરવાનું હોવાથી અહીં તેની વિસ્તૃત ચર્ચા કરી નથી સારાંશ - (૧)તત્વાર્થ સૂત્રમાં મૂળ પ્રકૃત્તિ-૮ અને તેના ઉત્તરભેદો ૯૭ જ કહેવાયા છે. (૨) સંખ્યાવિયષક ભેદોનું મુખ્ય તફાવતી સૂત્ર નામ કર્મ વિષયક છે. (૩)નામકર્મ અંગેના સૂત્ર ૮:૧૨ ના સ્વોપજ્ઞભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ એ અનેક ખુલાસા આપેલા છે. તદનુસાર કુલ ઉત્તર પ્રવૃત્તિ ૧૨૨ કે ૧૫૮ નહીં પણ અનેકવિધ છે તેવું સ્પષ્ટ થાય છે. (૪)આ રીતે નવતત્વ,કર્માન્ય કે કર્મપ્રકૃત્તિ ગ્રન્થોને વળગી રહ્યા વિના ખુલ્લા મનથી, તત્વ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જીજ્ઞાસાની દૃષ્ટિએ તત્વાર્થસૂત્રનો અભ્યાસ કરવાથી પ્રકૃત્તિની સંખ્યાત-અસંખ્યાત કે અનંત ભેદ વિશે જાણકારી પ્રાપ્ત થશે અને શાસ્ત્રપરત્વેની શ્રધ્ધાપૂઢથશે.કેમકે પ્રજ્ઞાપનાઅનેસમવાયાંગનામક આગમોમાં તત્વાર્થ સૂત્રાનુસાર સંખ્યા સંદર્ભો મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો તત્વાર્થ સૂત્રનો મૂળસ્રોત જ આ પ્રજ્ઞાપના નામક ઉપાંગ કેસમવાયાંગ નામક અંગ હોય તેવું જણાય છે માટે૯૭ ભેદ વિષયક વાત માત્ર તત્વાર્થની નહીં પણ આગમિક પણ છે તે વાત દૃઢ રીતે પ્રતીત થાય છે. U [8] સંદર્ભઃ આગમ સંદર્ભ- અહીં ફકત સંખ્યા વિષયક કથન હોવાથી તેનો અલગ આગમ સંદર્ભ નથી કારણ કે સૂત્ર ૮:૭ થથી ૮:૧૪ માં રજૂ થયેલા આગમ પાઠોમાં ક્રમાનુસાર ૫૯-૨ વગેરે પાઠો [ઉત્તરભેદો સ્વરૂપે વ્યકત થયાજ છે ૪ તત્વાર્થ સંદર્ભઃ આ આઠે પ્રકૃતિની જે પેટા પ્રકૃતિ સંખ્યા જણાવી તેનું નામ નિર્દેશ સહ વર્ણન આ અધ્યાયના સૂત્રઃ૭ થી સૂત્રઃ૧૪ માં કહેવાયું છે અન્યગ્રન્થ સંદર્ભ(૧)દવ્યલોકપ્રકાશ-સર્ગઃ૧૦શ્લોક-૧૪૭, ૧૪૮, ૧૫૩,૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૬૦, ૧૬૭, ૧૪૮, ૨૪૮ (૨)નવતત્વ- પ્રકરણ-ગાથા ૩૮ (૩)કર્મગ્રન્થ પહેલો ગાથા ૩ [9પદ્યઃ૧- પાંચ નવ બે વીશ અધિકે આઠ સાથે યોગમાં ચાર બેંતાલીશ બેથી પાંચ સંખ્યા સાથમાં ભેદ આઠે પ્રતિ ભેદે ભેદ સંખ્યા હવે સુણો . સૂત્ર શૈલી ય ધરતાં કર્મ આઠેને હણો ૨- અનુક્રમથી પાંચ ન વળે,અઠ્ઠાવીસને ચાર કહ્યા ભેદો બેંતાલીશ બે પાંચ આઠકમ પ્રકૃતિ તેથી ચેતો U [10] ઉત્તર પ્રકૃતિની સંખ્યા થકી આઠકર્મોની અનેકવિધતાનું સૂત્રકાર દર્શન કરાવે છે. જે આપણી શ્રધ્ધાને મજબુત બનાવવાનું પ્રેરકબળ છે. જગતમાં દેખાતા વૈવિધ્યનો અતિ મહત્વપૂર્ણ ખુલાસો આ સૂત્ર થકી પ્રાપ્ત થાય છે. કર્મો આ અથવા આટલાજ નથી પણ અનેક છે અને અનેક કર્મોને કારણે જગતમાં જીવ-અજીવ આદિમાં આટલું બધું વૈવિધ્ય જોવા મળે છે. વૈવિધ્યનો અભાવ કે સંપૂર્ણ સમાનતાની અપેક્ષા હોય તો મોક્ષ સિવાય અન્ય સ્થળ નથી. વર્તમાન રાજકારણી કે સમાજના અગ્રણી ને પણ આ તારણ ઉપયોગી થાય તેમ છે કે જો સંપૂર્ણ ભેદભાવ વિહિન સમાજ રચનાની અપેક્ષા હોય તો આ કર્મ વિહિન સ્થિતિ પ્રાપ્ત કરી મોક્ષને પ્રાપ્ત કરવો. _ _ _ _ _ _ Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૭ ૩૭ (અધ્યાયઃ૮-સૂત્ર:0) U [1]સૂકહેતુ-જ્ઞાનાવરણ નામક મૂળ કર્મપ્રકૃતિના પાંચ ઉત્તરભેદોનો નિર્દેશ કરવા આ સૂત્રની રચના થયેલી છે. U [2] સૂત્ર મૂળ - "Aત્યાવીના [3] સૂત્ર પૃથક-મતિ - ગ્રાહીનામું || [4] સૂત્રસારમતિ આદિ મિતિ,કૃત,અવધિ,મનઃ પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનોના આવરણો એ પાંચ જ્ઞાનાવરણ કર્મો છે] U [5]શબ્દજ્ઞાન અત્યાવીના-મતિ વગેરેના, અહીં આવી શબ્દથી મતિ,કૃત,અવધિ,મન:પર્યાય, કેવળ એપાંચ ભેદો લેવા. U [6] અનુવૃત્તિ - (૧)ગાડ્યો જ્ઞાનાવર, સૂત્ર ૮:૫ થી જ્ઞાનાવરણ શબ્દની અનુવૃત્તિ લેવી. (૨)પષ્યનવદુષ્ટસૂત્ર ૮:૬ થી પગે ની અનુવૃત્તિ. U [7]અભિનવટીકા-પ્રત્યેક આત્મામાં સમસ્ત શેયનેઆત્મ પ્રત્યક્ષ જોવાની જ્ઞાન શક્તિ રહેલી છે. પરંતુ આ જ્ઞાનગુણ ઉપર પાંચ પ્રકારના કર્મોના આવરણો-ઢાંકણો લાગવાથી તે જ્ઞાનગુણ દબાઈ ગયેલો છે. આ જ્ઞાન એ આત્મદ્રવ્યનોસ્વ-સ્વભાવ હોવાથી કોઈપણ કાળે કોઈનાથી પણતે સર્વથા દબાઈ કેન આ થઈ શકે તેમ નથી, આથી દરેક જીવોમાં આવરણોની દૂર કરાયેલ લિયોપશમ પ્રમાણે) જ્ઞાનગુણલબ્ધિ અવશ્ય ધ્યેય છેઆ મૂળ જ્ઞાનગુણલબ્ધિ જેજે રીતે પ્રર્વત છે, તેને સંબંધોને લઈને અર્થાત તેના આવરક કર્મોને જણાવવા પૂર્વક તેના પાંચ મુખ્ય (-પેયોભો અહીં જણાવેલા છે. જ સર્વ પ્રથમ મતિ-આદિ પાંચ જ્ઞાનોનું સ્વરૂપ પ્રથમ અધ્યાયમાં પાંચ જ્ઞાનની ચર્ચા અતિ વિસ્તારથી થયેલી જ છે. છતાં જ્ઞાનાવરણ કર્મસમજી શકાય તે હેતુથી અહીં પુનઃ તે પાંચ જ્ઞાનોની સામાન્ય વ્યાખ્યા કરેલી છે. ઉંડાણથી સમજવા માટે તો પ્રથમ અધ્યાયની અભિનવટીકા જોવી. -૧ મતિજ્ઞાનઃ- ઇન્દ્રિય અને મનની સહાય થી જે જ્ઞાન થાય છે તેને મતિજ્ઞાન કહે છે. -૨-શ્રુતજ્ઞાનઃ-મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચનપૂર્વક થતો બોધ તે શ્રુતજ્ઞાન. -૩અવધિજ્ઞાન-ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશકિતથી થતો રૂપીદ્રવ્યોનો બોધ તે અવધિજ્ઞાન. ૪-મન:પર્યવજ્ઞાનઃ- અઢીદ્વીપમાં રહેલા સંગ્નિ પંચેન્દ્રિય જીવોના મનના વિચારોના પર્યાયોનો બોધ તે મનઃ પર્યાયજ્ઞાન. -પ કેવળજ્ઞાનઃ-ત્રણે કાળના સર્વ દ્રવ્યો તથા સર્વ પર્યાયોનું જ્ઞાન તે કેવળજ્ઞાન *દિગમ્બર આનામાં આ સૂત્ર પ્રતિકૃતાધિમન: પૂર્વવત્રનામ્ એ પ્રમાણે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અહીં પાંચ જ્ઞાનનો સામાન્ય બોધ જણાવેલ છે. વિસ્તારથી તેના ૫૧ કે તેથી પણ વધુ ભેદોનું વર્ણન પ્રથમ અધ્યાયમાં કર્યું છે. આ પાંચેજ્ઞાનને આવરતા કર્મને લીધે જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદો સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં કહ્યા છે તે આ પ્રમાણે ? ૧- મતિજ્ઞાનાવરણ-મતિજ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતું કર્મ તે મતિજ્ઞાનવરણ કર્મ. ૪ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મન દ્વારા જે જ્ઞાન થઈ શકે છે તે જ્ઞાન શકિતને રોકનારું કર્મ તે મતિજ્ઞાનાવરણ કર્મ. ૨- શ્રુતજ્ઞાનાવરણ- શ્રુતજ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતુ કર્મ તે શ્રુતજ્ઞાનાવરણ કર્મ. # કોઇપણ દ્રવ્યને તેના ગુણ-પર્યાય વિશેષથી ઉપદેશ કે આદેશાત્મક શબ્દદ્વારા જાણવાની શકિતને ઢાંકનાર [-આવરક] કર્મતે શ્રુતજ્ઞાનાવરણ કર્મ. ૩-અવધિ જ્ઞાનાવરણ અવધિ જ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતું કર્મ તે અવધિ જ્ઞાનાવરણ કર્મ. $ આકર્મતોજગતનામસ્તરૂપીયાને વર્ણ-ગંધ-રેસ-સ્પર્શયુક્ત (પુદ્ગલ) સમસ્તદ્રવ્યોને આત્મ પ્રત્યક્ષ ભાવે જોવાની આત્માની શકિતને આવરક કર્મછે માટે તે અવધિ જ્ઞાનાવરણ કર્મ ૪-મન:પર્યાય જ્ઞાનાવરણઃ- મન:પર્યાય જ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતું કર્મ તે મનઃપર્યાય જ્ઞાનાવરણ કર્મ ૪ આત્મામાં જેસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા આત્માનામનો દ્રવ્યોના મનનને પ્રત્યક્ષ ભાવે જાણવાની શકિત આવરેલી રહે છે. તેને મન:પર્યાય જ્ઞાનાવરણ કર્મ કહે છે. પ- કેવળ જ્ઞાનાવરણ કર્મ- કેવળ જ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ- પ્રકૃતિ ધરાવતું કર્મ તે કેવળ જ્ઞાનાવરણ કર્મ. $ આ કર્મ દરેકે દરેક જીવ નિત્ય બાંધે છે. તેમજ તેનો ઉદય સર્વથા પ્રકારે સર્વે મોહયુક્ત જીવને અવશ્ય હોય છે. આ કર્મોના આવરણ થી આત્માની સમસ્ત દ્રવ્યોના સમસ્ત ત્રિકાલિક ગુણ પર્યાયને પ્રત્યક્ષ જાણવાની શકિત તે આવરેલી હોય છે. જયારે સર્વથા મોહનો ક્ષય કરનાર આત્માને કેવળજ્ઞાનાવરણ કર્મોના આવરણો સર્વથા દૂર કરવા વડે સાયિક ભાવે સર્વજ્ઞ-સર્વદર્શી પણું પ્રાપ્ત થાય છે. * અનુવૃત્તિની સ્પષ્ટતાઃ (૧)સર્વપ્રથમ વરણ કે જ્ઞાનાવર" શબ્દની સૂત્ર૮:૫થી અનુવૃત્તિઅહીં લેવામાં આવી છે. કેમ કે મત વગેરે શબ્દ સાથે તેને જોડવાથી જ મતિજ્ઞાનાવરણ વગેરે શબ્દો નિષ્પન્ન થશે (૨)પર્વ શબ્દ ની સૂત્ર ૮:૬ થી અનુવૃત્તિ લેવી કેમ કે જ્ઞાનાવરણ આદિ કર્મોની ઉત્તર પ્રકૃતિ દર્શક સંખ્યા છે તેને લીધે પતિ ના પદનો અર્થ મત્યાદિ પાંચ જ્ઞાનનો એવો થશે (૩) પૂર્વોકત ગ.૨.૨ ના સામર્થ્યથી મતિ-શ્રુત-મધ-મન:પર્યાય-ફેવન જ્ઞાનમ એ વાત સિધ્ધજ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૭ * સૂત્રમાં અત્યાદ્રિ શબ્દ છે તેની યર્થાથતામર્યાદ્રિ એટલે પતિ:ડિયાં (તાવીયમાન:પર્યાયવર્ટાજ્ઞાનીનામ ડૂત IFઆ બદ્રીહિ સમાસ છે કેટલાંક મત્યાદ્રિ ને બદલે મસ્કૃિત.....એવો પાચે જ્ઞાનનો પાઠ સૂત્રમાં મુકે છે તે અનાવશ્યક છે. કેમ કે અત્યાદ્રિ શબ્દની પૂર્વે અનન્તર સૂત્રમાં પવૂ મેડૂ: એવું કથન છે જ વળી ત્યારે પાંચે જ્ઞાનનો ઉલ્લેખ પ્રથમ અધ્યાયમાં કરાયેલો છે. તેથી પાંચે નામ વાળો સૂત્રપાઠ આપવાની જરૂર નથી. મત્યાદ્રિ શબ્દ થી ગ્રાહય ભેદોઃસૂત્રકાર મહર્ષિએ,આર્ષ પરંપરાનુસાર પાંચ ભેદોનું જ કથન કરેલ છે તો પણ ભાષ્યાનુસારી સિધ્ધસેનીય ટીકામાં આ ભેદોની વિશેષતા જણાવતા કહ્યું છે કે જ્ઞાનાવરણી स्वस्थाने यावन्तो विकल्पा: सम्भवन्ति सर्वे ते ज्ञानावरण ग्रहणैनैवग्राह्याइति भाष्यार्थः અર્થાત પહેલા અધ્યાયમાં જેટલા જ્ઞાનના ભેદો ગણાવ્યા છે. તે સર્વે પેટા ભેદોને આવરક કર્મ તરીકે જ્ઞાનાવરણ કર્મના પેટા ભેદોની ગણના કરવી એવો ભાષ્યકારના કથનનો આશય છે. આ રીતે મતિજ્ઞાન ના ૨૮ ભેદ અને બહુ-બહુવિધ આદિ ૧૨ ભેદે ગુણીએ તો ૩૩ ભેદ અને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન ના ભેદ રૂપે ચાર પ્રકારની બુધ્ધિના ભેદ ઉમેરીએ તો કુલ ૩૪૦ ભેદ થાય છે આ પ્રત્યેક ભેદને આવરક કર્મ પણ મતિજ્ઞાનવરણકર્મજ કહેવાશે. એ જ રીતે શ્રુતજ્ઞાનના ૧૪ ભેદો પ્રસિધ્ધ છે અને ૨૦ભેદો પણ પ્રથમ કર્મગ્રન્થ ગાથી૭ માં કહેવાયા છે. તેમજ તત્વાર્થ સૂત્ર ૧૯૨૦મુજબ અંગ અનેઅનંગ એવા મુખ્ય બે ભેદ છે અને તેના પેટા ભેદને જણાવતા અંગપ્રવિષ્ટ ના ૧૨ અને અંગબાહ્ય ના અનેક ભેદો કહ્યા છે આ સર્વે ભેદો મુજબ આવરક કર્મ તે શ્રુતજ્ઞાનાવરણ કર્મ. એ જ રીતે અવધિ જ્ઞાનના મુખ્ય બે ભેદ, તેમજ બીજા ક્ષયોપશમન અવધિ જ્ઞાનના છ ભેદ, મનપર્યાયના બે ભેદ, કેવળ જ્ઞાનનો એક ભેદછતાં વિશેષ વિચારતા સયોગી અયોગી બે ભેદ પણ ટીકાકાર મહર્ષિએ કહ્યા] આ સર્વે ભેદોનો જ્ઞાનાવરણ કર્મમાં સમાવેશ થાય. આ રીતે જ્ઞાનાવરણકર્મના પભેદને મુખ્ય-પેટભેદ સમજવા વ્યવહાર પ્રસિધ્ધ-૫૧ ભેદ સમજવા અને વિસ્તારથી કહીએ તો ઉપરોકત વિવરણાનુસાર તમામ ભેદો સમજી લેવા. જ વિશેષ:- અહીં વિશેષતા એ છે કે જ્ઞાનાવરણ કર્મના સર્વઘાતી રસયુકત પુદ્ગલો હોવાથી કેવળજ્ઞાનનું આવરણ કરે છે અને તે સર્વઘાતી પ્રકૃતિ ગણાય છે. કેવળજ્ઞાનનું આચ્છાદન થવા છતાં તેનો જે પ્રકાશ ઉઘાડો રહે છે તેને દેશઘાતી રસવાળી અવધિ અને મન:પર્યાય જ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિ આવરણ કરે છે. તેમ છતાં જે પ્રકાશ ખુલ્લો રહે છે તેને મતિજ્ઞાનવરણ શ્રુતજ્ઞાનાવરણ દેશઘાતી કર્મ પ્રકૃતિઓ આવરણ કરે છે. તેમ છતાંયે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ રૂપે જ્ઞાનનો જે પ્રકાશ ખુલ્લો રહે છે. તેના વડે સર્વ જીવો પોત-પોતાના જીવનનો વ્યવહાર યથાશકિત જ્ઞાનપૂર્વક ચલાવે છે. જો તેટલો પણ પ્રકાશખુલ્લો ન હોય તો જીવ-જંડ જેવો થઈ થાય છે. જ પ્રશ્નઃ અભવ્ય જીવોમાં મન:પર્યાય જ્ઞાનશકિત અને જ્વળજ્ઞાનશકિત છે કે નહીં? જો Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે એમ કહેશોતોઆજીવોઅભવ્ય નહીં કહેવાય અને જો આ શકિતનથી એમ કહેશો તોઆવોને મન:પર્યાયજ્ઞાનાવરણ અને ક્વળજ્ઞાનાવરણ કર્મનો સદ્ભાવ માનવો જ વ્યર્થ બની જશે # સમાધાનઃ-જો નય અપેક્ષાએ વિચારવામાં આવે તો આ મતમાં કોઈ જ દોષ આવશે નહીં. દ્રવ્યાર્થિકનય અપેક્ષાએ અભવ્ય જીવોમાં પણ મનઃ પર્યાય જ્ઞાન શકિત અને કેવલજ્ઞાન શકિત છે જ માટે મતિજ્ઞાનવરણ અને કેવલજ્ઞાનાવરણ કર્મનો સદૂભાવ માનવામાં કોઈ આપત્તિ નથી આત્મામાં રહેલ અનંત જ્ઞાન નામક ગુણને આશ્રીને કોઈ જીવ ભવિ હોય કે અભવિજીવમાત્રમાં રહેલ આ ગુણ તો કયાંય જવાનો જ નથી. ફર્કમાત્ર એટલો જ છે કે ભવિજીવોને કયારેક પણ આ ગુણ પ્રગટવાનો છે. જયારે અભવિ-જીવને કયારેય પ્રગટ થવાનો નથી બાકીતેના અસ્તિત્વ નો ઈન્કારતો થઈ શકે જ નહીં –બીજો પ્રશ્ન છેભવ્ય-અભવ્યના વિકલ્પનોઃ અભવ્ય ને મન:પર્યાયકે કેવલજ્ઞાન થતું જ નથી અને ભવ્ય જીવને કયારેક પણ થવાની સંભાવના છે. અર્થાત ભવિઅભવિ નો જે ભેદ કહેવાયો છે તે આ બંને જ્ઞાનશકિત સદૂભાવ કે અસદ્દભાવ ની અપેક્ષાએ નહીં પણ તે શકિતની પ્રગટ કે અપ્રગટ થવાની સંભાવના ને આધારે કહેવાયો છે. [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ:- વિદે વરણmતમે પUUત્તે, તે નહીં आभिणिबोहियणाणावरणिज्जे सुयणाणावरणिज्जे ओहिणाणावरणिज्जे मणपज्जवणाणावरणिज्जे केवलणाणावरणिज्जे * स्था. स्था. ५,उ.३,सू.४६४ ૪ તત્વાર્થ સંદર્ભ(૧)મતિકૃતાર્વાધમન:પર્યાયવસ્ત્રવિજ્ઞાનમ્ | .?-ખૂ.૧ (૨) સ દિવિધષ્ટાતુર્મ: મર-. -અષ્ટમેન્ટ માં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની વ્યાખ્યા છે (૩)જ્ઞાનના વિસ્તૃત ભેદોની જાણકારી માટે-૦૨-ખૂ. ૨૦થી ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)દ્રવ્ય લોકપ્રકાશ-સર્ગઃ૧૦- શ્લોક-૧૪૬, ૧૪૭, (૨)કર્મગ્રન્થ પહેલો ગાથાઃ૪ થી ૯ [9]પદ્ય(૧) પ્રથમ કર્મે ભેદ પાંચ વર્ણવ્યા સૂત્રે મુદ્દા મતિ જ્ઞાનાવરણ નામે પ્રથમ ભેદજ સર્વદા શ્રુત જ્ઞાનાવરણ બીજો અવધિજ્ઞાનાવરણને મન કેવલજ્ઞાન બેના મળી પંચાવરણ છે. સૂત્ર૭ તથા સૂત્રઃ૮નું સંયુક્ત પદ્ય (ર) Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અધ્યાય: ૮ સૂત્ર:૮ મતિ આદિના પાંચ બનાવ્યા જ્ઞાનાવરણીય કર્મતથા, ચક્ષુ અચક્ષુ અવધિ કેવલ નિદ્રા ને નિદ્રા નિદ્રા પ્રચલા તેમજ પ્રચલા-પ્રચલા સ્તયાનગૃધ્ધ એમનવે બન્યા દર્શનાવરણીય કર્મતણા આ ભેદ બતાવ્યા છે સઘળા U [10]નિષ્કર્ષ -જીવને પ્રપ્ત થતા વિશેષ બોધમાં જે તરતમતા દેખાય છે તેનું કારણ જ્ઞાનાવરણીયકર્મના ભેદ -પ્રભેદોમાં દેખાતું વૈવિધ્ય છે. આ આવરક કર્મો દ્વારા દબાયેલા જ્ઞાનગુણને લીધે જ આત્માને સર્વજ્ઞ પણું પ્રાપ્ત થતું નથી. આ સર્વજ્ઞ પણાની પ્રાપ્તિ માટે અન્ય કર્મોના ક્ષય ની સાથે જ્ઞાનને આવરક કર્મોનો પણ સર્વથા ક્ષય થવો જરૂરી છે. અહીં જણાવેલા મત્યાદિ જ્ઞાનાવરણને આધારે વધુમાં વધુ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય અને ઓછામાં ઓછા જ્ઞાનાવરણ કર્મો બંધાય તે રીતે જીવે વૃત્તિ-પ્રવૃત્તિ રાખવી જોઇએ જેથી એક દિવસ જ્ઞાનગુણ સર્વથા અભિવ્યકત થઈ શકે. S S S S T US (અધ્યાયઃ૮-સૂત્રઃ૮) U [1]સૂત્રહેતુ-દર્શનાવરણ નામની મૂળ પ્રકૃતિના નવ ઉત્તર પ્રકૃતિ ભેદો આ સૂત્રથકી જણાવે છે. I [2] સૂત્ર મૂળ “વહુરાવપવસ્ત્રાનાંનિનિનિદ્રા પ્રાથવિત્ર स्त्यानगृध्धिवेदनीयानिच 1 [3]સૂત્ર પૃથક-વલું. -અવલું - મધ – વત્રાનાં - નિદ્રા -નિનિદ્રા – પ્રવી प्रचलाप्रचला - स्त्यानगृध्धि वेदनीयानि च U [4]સૂત્રસાર - ચક્ષુ દિર્શનાવરણ,અચક્ષુદર્શનાવરણ,અવધિ [દર્શનાવરણ ક્વળદર્શનાવરણ તથાનિદ્રા, વેદનીય,નિનિદાવેદનીય,પ્રચલાવેદનીય,પ્રચલાપ્રચલાવેદનીય અને સ્વાગૃધ્ધિ વેદનીયએપાંચ) વેદનીય એરીતે દર્શનાવરણ કર્મની કુલ નવ પ્રકૃતિ છે U [5]શબ્દજ્ઞાનઃવધુ આંખ વર્તુ-ચક્ષુ સિવાયની ઇન્દ્રિય અને મન અવધિ-અવધિ [દર્શન) જેવકેવળ [દર્શન નિદ્રા-સુખે જાણી શકાય તેવી ઉંઘ, નિનિદ્રા-કષ્ટ કરી જાણી શકાય તેવી ઉંઘ પ્રવા -બેઠા બેઠા ઉંઘ આવે તે પ્રવપ્રવી-ચાલતા ચાલતા ઉંઘ આવે તે સ્યાનપૃથ્વ-નિદ્રા અવસ્થમાં જાગૃત ની પેઠે અતિબળ પ્રગટ કરે વેર-પાંચે ભેદને લાગુ પડતો શબ્દ છે 3 [6]અનુવૃત્તિઃ- (૧) પન્વેનવયષ્ટ, સૂત્ર ૮:૬ થી નવ ની અનુવૃત્તિ. (૨) દોશીનર્શનાવરણ. સૂત્ર૮:૫ થી ફર્શનાવરણ ની અનુવૃત્તિ *પર હુરધવત્રનાં નિનન પ્રવપ્રજા પ્રવત્ર સ્થાનJશ્વ- એ પ્રમાણે નો સૂત્રપાઠ દિગમ્બરો માં છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ! [7]અભિનવટીકા-જીવ ને બોધ બે પ્રકારે થાય છે (૧)સામાન્ય અને (૨) વિશેષ. તેમાં સામાન્ય બોધ તે દર્શન અને વિશેષ બોધ તે જ્ઞાન છે. બહુ સૂક્ષ્મતાથી વિચાર કરીશું તો દર્શન પણ એ પ્રકારનું જ્ઞાન છે. અને તેનું આવરણ કરનારા કર્મો પણ એક રીતે જ્ઞાનાવરણ કર્મો ગણી શકાય છે પરંતુ બીજા અધ્યાયમાં જણાવ્યા મુજબ સાકાર ઉપયોગ રૂપ જ્ઞાન અનેનિરાકાર ઉપયોગ રૂપ જ્ઞાનનો ભેદ સમજવાથી જ્ઞાનના ચડતા ઉતરતા અનેક પ્રકારના વિવિધ ઉપયોગો વિશે વધારે વ્યવસ્થિત અને વિસ્તૃત સમજવાનું મળે છે. તેથી કરીને નિરકાર ઉપયોગ રૂપે જ્ઞાન કે સામાન્ય જ્ઞાનનું નામ દર્શન એવું પરિભાષીત કરવામાં આવેલું છે. અને જ્ઞાન તથા દર્શન સ્પષ્ટ અલગ ભેદો પાડવામાં આવેલ છે. અહીંદર્શન ગુણને આવરક કર્મના નવ ભેદો દર્શનાવરણ કર્મની ઉત્તર પ્રકૃતિ રૂપે કહેવાયાછે. છતાં સૂત્રમાં આ નવ ભેદને બે હિસ્સામાં વહેચવામાં આવેલ છે. પ્રથમના ચાર સાથે આવરણ શબ્દ જોડવામાં આવેલ છે તેને દર્શનાવરણ ચતુષ્ક કહેછેપછીના પાંચ સાથેવેદનીય શબ્દજોડાયેલ છે. આવો ભેદ કરવાનો વિશિષ્ટ હેતુ આ અભિનવટીકામાં જ આગળ કહેવાશે જ ચક્ષુર્દર્શનાવરણઃ૪ ચક્ષુ દ્વારા થતો વસ્તુનો સામાન્ય રૂપે બોધ જેનાથી ઢંકાય તે. ૪ ચક્ષુદ્વારા થતા સામાન્ય અવલોકનને પણનથવાદે તે ચક્ષુદર્શનાવરણ નામકકર્મપ્રકૃતિ જાણવી ૪ જેના નિમિત્તથી ચક્ષુદ્વારા રૂપનું સામાન્ય] જ્ઞાન ન કરી શકાય તે ચક્ષુદર્શનાવરણ # પ્રાણી ને ચક્ષુવડે સામાન્યથી બોધ થાય તેને ચક્ષુદ્ર્શન કહે છે, અને તે ચઉરિન્દ્રિય કે તેથી ઉપરના જીવોને જ થાય છે. આ બોધને આવરતું કર્મ તે ચક્ષુર્દર્શનાવરણ કર્મ $ ચક્ષુ દ્વારા જે પદાર્થોના સામાન્ય ધર્મનું ગ્રહણ થાય છે તેને ચક્ષુદર્શન કહે છે. અને તે સામાન્ય ધર્મના ગ્રહણને રોકનાર કર્મને ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. ૪ પૂર્વે મતિજ્ઞાનને પાંચ ઇન્દ્રિય અને મન થકી થાય છે તેમ જણાવેલ છે. તેમાંથી ફકત ચ ઇન્દ્રિય દ્વારા પદાર્થને માત્ર દેખવા રૂપ [પાંચરૂપમાંથી ગમે તે રૂપે સામાન્ય બોધ થવામાં જે અવરોધક કર્મ છે તેનેચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય જાણવો તેના ક્ષયોપશમ અનુસાર આત્મા ચક્ષુ દ્વારા જ્ઞેય પદાર્થનો સામાન્ય બોધ કરી શકે છે, અન્યથા તે શેય પદાર્થના રૂપને જાણવા અસમર્થ બને છે * અચક્ષુર્દર્શનાવરણ: $ આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા થતો વસ્તુનો સામાન્ય રૂપે બોધ તે અચક્ષુદર્શન-તેનું આવરક કર્મ. # જે ચક્ષુને છોડીને અન્ય ઇન્દ્રિયો થી થનારા સામાન્ય અવલોકનને ન થવા દે, તે અચક્ષુર્દર્શનાવરણ કર્મ કહેવાય છે. # અચક્ષુ શબ્દથી ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મન ગ્રહણ કરવામાં આવે છે. જેનાથી સ્પર્શેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયો તથા મન દ્વારા પોત-પોતાના વિષયનું સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે અચક્ષુદર્શનાવરણ કહેવાય છે. જ્ઞાન વિશે પ્રથમ અધ્યાયમાં જોયા મુજબ મતિજ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની જરૂર છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૮ ૪૩ પાંચ ઇન્દ્રિય અને મન થકી થતું મતિજ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપ છે. પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી પ્રથમ સામાન્ય મતિજ્ઞાન થાય છે અને પછી વિશેષ મતિજ્ઞાન થાય છે. તેમાં ચક્ષુ ઈન્દ્રિયથી રૂપનું સામાન્ય મતિજ્ઞાનતેચક્ષુદર્શન તથા શેષ ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા તે તે વિષયનું સામાન્ય મતિજ્ઞાન એ અચક્ષુદર્શન છે. આ બંનેનું આવરણ થાય છે. ૪ ચક્ષુ સિવાય બીજી ઇન્દ્રિયો વડે જે સામાન્ય અવબોધ થાય તે અચક્ષુદર્શન કહેવાય અને તે સર્વે પ્રાણીઓને થાય છે ૪ આંખ સિવાયની ત્વચા, જીભ,નાક કાન,અને મનથી પદાર્થના સામાન્ય ધર્મનો જે પ્રતિભાસ થાય છે, તેને અચક્ષુદર્શન કહે છે અને તેનું આવરણ કરનાર કર્મને અચક્ષુદર્શના વરણ કહે છે. ૪ ચક્ષુ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયો-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય,ધ્રાણેન્દ્રિય,શ્રોત્રેન્દ્રિય એ ચાર ઇન્દ્રિય દ્વારા જ્ઞેય પદાર્થનુ જે આઠ સ્પર્શત્મક જ્ઞાન, પાંચ પ્રકારના રસનું જ્ઞાન, બે પ્રકારે ગંધનું જ્ઞાન અને ત્રણ પ્રકારના શબ્દનું જ્ઞાન સામાન્ય બોધ જ્ઞાન તે તેના આવરક જે કર્મને લીધે આત્મા કરી શકતો નથી તેને અચક્દર્શનાવરણીય કર્મના ઉદયનું સ્વરૂપ જાણવું – તેમાંથી જે જે જીવને જેટલો જેટલો ક્ષયોપશમ પ્રાપ્ત થયેલો હોય છે તે થકી તે જીવ રૂપી [પુદ્ગલ દ્રવ્યોના તથા પ્રકારના ગુણધર્મને જાણી શકે છે. તેમજ આદર્શનાવરણીય કર્મના તીવ્ર,મંદ વિપાકોદય અનુસાર જીવને ઈન્દ્રિયોની ઓછી-વતી પ્રાપ્તિ થાય છે. તેમજ તે ઇન્દ્રિયોની શકિતમાં પણ તરતમતા પ્રાપ્ત થતી હોય છે. જ અવધિ દર્શનાવરણઃ $ ઇન્દ્રિયોની સહાય વિના થતો કેવળ રૂપી પદાર્થોનો સામાન્ય રૂપે બોધ તેં અવધિદર્શન, તેનેઆવરક કર્મ તે અવધિદર્શનાવરણ. જ અવધિજ્ઞાનની પહેલાથતાં સામાન્ય અવલોકનને જેનથવાદે તે અવધિદર્શનાવરણ. ૪ જેનાથી અવધિજ્ઞાનના ઉપયોગમાં સામાન્ય બોધ થાય છે. એનું નામ અવધિ દર્શન. જે અવધિજ્ઞાનીઓને જ થાય છે અવધિજ્ઞાનનીમાફક વિભંગ જ્ઞાનમાં પણ અવધિદર્શન થાય છે કેમ કે અનાકાર ઉપયોગ પણે બંને જ્ઞાનમાં સામાન્ય છે. આ દર્શનના ઢંકાવાથી અવધિદર્શનાવરણ કર્મ કહેવાય ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જ આત્માને રૂપીદ્રવ્યના સામાન્યધર્મનોબોધ થાય છે તેને અવધિદર્શન કહે છે.અને તેનું આવરણ કરનાર કર્મને અવધિદર્શનાવરણ કહેવાય છે. 3 જીવોને સ્વયં આત્મપ્રત્યક્ષ ભાવથી સકળ શેયને જોવાનો સ્વભાવ હોવા છતાં તે જ્ઞાનાવરણ-દર્શનાવરણથી જેટલો અવરાયેલો હોય છે તે થકી તે આત્માની પૂર્વે પણ જે અવધિદર્શનના ઉપયોગ વડે તે જીવને તે પદાર્થનું સામાન્ય જ્ઞાન થાય છે એ સામાન્ય જ્ઞાન થવામાં જે અવરોધક કર્મ તેને અવધિદર્શનાવરણીય કર્મ જાણવું. જે કેવળદર્શનઃ ૪ રૂપી અરૂપી સર્વવસ્તુઓનો સામાન્ય રૂપે બોધ તે કેવલદર્શન. તેને આવરક કર્મ તે કેવળદર્શનાવરણ. Page #45 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કેવળ લબ્ધિ થી થતો સામાન્ય બોધ તે કેવળ દર્શન. તે જેના વડે ઢંકાય જાય તે કેવળ દર્શનાવરણ કર્મ. સંસારનાં સંપુર્ણ દ્રવ્યમાં રહેલા સામાન્ય ધર્મના અવબોધને કેવળદર્શન કહે છે તેનું ૪૪ આવરણ કરનાર કર્મને કેવળદર્શનાવરણ કહે છે. જીવમાત્ર નો રૂપારૂપી સકળ શેયને આત્મપ્રત્યક્ષ ભાવે જાણવાનો સ્વભાવ છે, પણ આ ગુણને લાગેલા કર્મોના આવરણને લીધે જીવની તથા પ્રકારની શકિત દબાયી ગયેલી છે તેના પરિણામ સ્વરૂપે કેવળ દર્શનાવરણ નો ઉદય રહે છે. પ્રશ્નઃ-મતિજ્ઞાનાદિ માફક મન:પર્યવજ્ઞાનમાંસામાન્ય અને વિશેષ બોધ એવા ભેદ કમ નથી? સમાધાનઃ-મનઃપર્યાયજ્ઞાન પટુ ક્ષયોપશમથી થતું હોવાથી આ જ્ઞાન પ્રથમથીજ વિશેષ બોધ રૂપ છે તેને લીધે તેમાં મનઃપર્યાય દર્શન હોતું નથી. વળી તેના ૠજુમતિ-વિપુલમતિ એ બંને ભેદ પણ વિશેષ બોધની જ તરતમતા જણાવે છે. -હવે દર્શનાવરણ કર્મના ભેદ રૂપે નિદ્રા પંચક ને જણાવે છે ત્યાં સૂત્રકારે સર્વત્ર વેદનીય શબ્દ જોડવાનું સૂચિત કરેલ છે અહીં વેદનીય શબ્દથી આ વેદનીય કર્મોછે તેવું સમજવાનું નથી. આ પાંચે દર્શનાવરણ રૂપ જ છે, ફર્ક એટલો જ છે કે ચક્ષુદર્શનાવરણ વગેરે કર્યો મૂળથીજ દર્શન લબ્ધિને રોકે છેજયારે નિદ્રા વેદનીય આદિ પાંચ કર્મે ચક્ષુદર્શનાવરણ આદિના ક્ષયોપશમથીપ્રાપ્ત થયેલી દર્શન લબ્ધિ ને રોકે છે. જેમ કે જીવ જયારે ઉંઘી જાય છે ત્યારે ચક્ષુદર્શન આદિથી પ્રાપ્ત થયેલી લબ્ધિનો કોઇ ઉપયોગ થતો નથી.આ રીતેનિટ્રાવેદનીયાદિ પાંચ કર્યો પણ દર્શનાવરણ કર્મના જ ભેદો છે. અહીંવેદનીયશબ્દ ‘‘જેવેદાય તેવેદનીય’’એવા અર્થમાં રૂઢ થયેલો છે.પણ વેદનીય કર્મ ના અર્થમાં અભિપ્રેત થયો નથી * નીદ્રાઃ જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નીદ્રાઆવે તે નિદ્રાવેદનીય. દર્શનાવરણ. ” સુખ પર્વક અર્થાત્ વિશેષ પ્રયત્ન વિના શીઘ્રજાગી શકાય તેવી ઉંઘ તે નિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રા વેદનીય દર્શનાવરણ કર્મ. સુતેલો જીવ થોડાજ અવાજ થી સૂખપૂર્વક જાગીજાય અર્થાત્ જેને જગાડવામાં મહેનત પડે નહીં તેવી ઉંઘને નિદ્રા કહે છે. આ નિદ્રા આવવાનું કારણ પણ નિદ્રા દર્શનાવરણ છે ચપટી વગાડતાંજ સહેલાઇ થી જાગી જવાય તેવી ઉંઘ રૂપે વેદાતું ઇન્દ્રિય દર્શનનું આવરણ કરનારું કર્મ. તે ચક્ષુ અને અચક્ષુ ઇન્દ્રિયોના દર્શનગુણોનું આવરણ તે તે કર્મોએ કરવા છતા ખુલ્લા રહેલા દર્શનગુણનું આ નિદ્રાવેદનીય નામક દર્શનાવરણકર્મ વધારે આવરણ કરે છે અને વિશેષમાં ઉંઘ લાવી જીવને ઉંઘાડી દે છે તેમજ ઉંઘરૂપે તે દર્શનાવરણીય કર્મ વિશેષ રૂપે વેદાય છે. દર્શનોપયોગ મૂકવામાં પણ જે બાધક થાય છે તેવા નિદ્રાદિ પાંચ ભેદોમાંપ્રથમનિદ્રા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૮ છે. કે જે કર્મ આવરણ સહજ દૂર થઈ જાઈ શકે છે જ નિદ્રાનિદ્રા - ૪ જેના ઉદયથી નિદ્રામાંથી જાગવું વધારે મુક્ત બને તેનિદ્રા નિદાવેદનીય દર્શનાવરણ. # કષ્ટપૂર્વક-ઘણાંજ પ્રયત્નપૂર્વક જાગી શકાય તેવી ગાઢ ઉંઘ તે નિદ્રાનિદ્રા. જે કર્મના ઉદયથી તે આવે એને નિદ્રાનિદ્રા વેદનીય દર્શનાવરણ કહે. # જે કર્મના ઉદયથી ગાઢ નિદ્રા આવે, જગાડવામાં ઘણું કષ્ટ પડે, મોટા અવાજો કરવાથી હચમચાવવાથી મહાપરાણે ઉડી શકે એવી ઉંઘને નિદ્રાનિદ્રા કહે છે. તે કર્મનું નામ પણ નિદ્રાનિદ્રા દર્શનાવરણ છે. $ આ નિદાને ગાઢ નિદ્રા જાણવી તે આત્માને તેમાંથી બહાર લાવવા-અર્થાત્ તેના કર્મ આવરણને શીથીલ કરવા મહાપ્રયાસ કરવો પડે છે. * પ્રચલાઃ૪ જે કર્મના ઉદયથી બેઠાબેઠા કે ઉભા ઉભા ઉંઘ આવે તે પ્રચલા વેદનીય દર્શનાવરણ ૪ બેઠાબેઠાઉંઘ આવે તે પ્રચલા જે કર્મના ઉદયથી પ્રચલા ઉંઘ આવેતે પ્રચલાવેદનીય દર્શનાવરણ કર્મ ૪ આ નિદાને આધીન આત્મા બેઠા બેઠા,પણ એટલે વ્યાખ્યાન શ્રવણ આદિ પ્રસંગે પણ ઉંઘતો હોવાથી શ્રવણબોધ કરી શકાતો નથી એટલે તેનો શ્રવણાદિબોધ માટેનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. તેથી આ નિદ્રા પ્રચલા વેદનીય કર્મના ઉદયથી આવે છે. ૦ પ્રચલા-પ્રચલા - # જે કર્મના ઉદયથી ચાલતા-ચાલતા પણ નિદ્રા આવે તે પ્રચલા પ્રચલા વેદનીય દર્શનાવરણ ચાલતા-ચાલતા ઉંઘ આવે તે પ્રચલામચલા. જે કર્મના ઉદય થી આવી ઉંધ આવે તે પ્રચલા પ્રચલા વેદનીય દર્શનાવરણકર્મ $ આ ચોથી તીવ્ર નિદ્રાના આવરણોના ઉદયવાળો આત્મા ચાલતાં-ચાલતાં પણ બળદ-ઘોડા આદિની માફક ઉંઘતો હોય તે વખતે તેની જ્ઞાનોપયોગ ની શક્તિ તથા પ્રકારે વિશેષરૂપે અવરાયેલી હોય છે. તેનું કારણ પ્રચલા પ્રચલા વેદનીય દર્શનાવરણ કર્મ છે સ્વાનગૃધ્ધિ - # જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું બળ પ્રકટે છે તે સ્વાનગૃધ્ધિ. એ નિદ્રામાં સહજ બળ કરતાં અનેક ગણું બળ પ્રકટે છે. # જે નિદ્રાના ઉદયથી જીવ ઉંઘમાં એવું અસંભવ કરી શકે છે કે જે કાર્ય જાગૃત અવસ્થામાં પણ થવું સંભવિત ન હોય, અને આ જાતની ઉંધ દૂર થઈ ગયા પછી નિદ્રા અવસ્થામાં કરેલા કાર્યનું તેને સ્મરણ રહેતું નથી. વજ ઋષભનાચ સંહનન વાળા જીવને જયારે સ્વાનગૃધ્ધિ નિદ્રાનો ઉદય થાય છે ત્યારે નિદ્રામાં તેને વાસુદેવના અર્ધાબળ જેટલું બળ આવી જાય છે. આ નિદ્રાના ઉદયવાળો જીવ મરીને નરકમાં જાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ આ ઉંઘમાં વિશેષતા એ છે કે ઉંઘમાં અને ઉંઘમાં ઉઠીને ભંયકર કામો કરી આવે છે જેમ કે મુનિનેબહારÚડિલજતી વખતે કોઈ હાથીએઉપદ્રવકર્યોત્યારે મુનિનેરોષચડેલો હતો. તેથી રાતમાં ઉંઘમાંથી ઉઠીને તે હાથીના દંતશુળ ખેંચી કાઢયા, તે ફેંકી દઈ વસતિની બહાર [ઉપાશ્રય બાર ઉનઘવા લાગ્યો. સવારે ગુરુને ખબર પડી કે આનેસ્યાનગૃધ્ધિ નિદ્રા નો ઉદય છે. # આ સ્યાનગૃધ્ધિ કે સ્યાનધ્ધિ બંને શબ્દોનું પ્રાકૃત તો “થિણધ્ધિ” શબ્દ જ છે ઋધ્ધિ એટલે શકિત અને ગૃધ્ધિ એટલે આસકિત, સ્વાન એટલે એકઠી થયેલી ધન બનેલી. * વેદનીયઃ-વેદાય તે વેદનીય. અહીં વેદનીય શબ્દ પૂર્વના નિદ્રાદિપંચક સાથે જોડવાનો છે. * - સૂત્રમાં વપરાયેલ અવ્યય સમુચ્ચયને માટે છે જ વિશેષ: (૧)દર્શનાવરણ કર્મોમાં કેવળદર્શનાવરણ સર્વઘાતી છે અને બાકીના ત્રણ દેશધાતી છે. પરંતુ ખુલ્લા રહેલાદર્શનગુણને પણ પાંચ નિદ્રા વેદનીય કર્મીઆવરણ કરીને નિદાપણે વેદાય છે. માટે તે પણ સર્વઘાતી કર્મો છે એમ સર્વઘાતી છે અને ૩ દેશઘાતી છે (૨)અનુવૃત્તિ થકી દર્શનાવરણ શબ્દ ખેંચવામાં આવેલો છે તેમજ પછીના સુત્રમાં આ દર્શનાવરણ ના નવ ભેદ કહ્યા છે તે નવ સંખ્યાની પણ અનુવૃત્તિ અહીં કરવામાં આવી છે. આ રીતે ચક્ષુદર્શન આદિ નવે સાથે દર્શનાવરણીય કર્મ જોડવામાં આવેલ છે. (૩) ચતુષ્ક તથા નિ પંચક એ બંનેની વિભકિત અલગ અલગ કરાઈ છે. તેનું કારણ એ છે કે ચતુષ્ક સાથર્શન શબ્દને જોડવાનો છે જયારે નિદ્ર પંચક સાથે તેની શબ્દ જોડવાનો છે. I [૮] સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ-વિવિધ ટર્શનાવરબિન્ને ને પUરે તંગદી- વિનિનિદ્દાपयला-पयलापयला थीणगिधी-चखुदंसणावरणे अचखुदंसणावरणे अवधिदंसणावरणे केवल વિરn - થાણા. ૧-જૂ. ૬૬૮ ૪ તત્વાર્થ સંદર્ભસ દિવિધીવતુર્મ: સૂત્ર. ૨:૨-નિરાકાર ઉપયોગ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૯ ઉત્તરાર્ધ ગાથા,૧૦,૧૧,૧૨ પૂર્વાર્ધ (૨)દવ્યલોક પ્રકાશ સર્ગ -૧૦ શ્લોક ૧૪૮ થી ૧૫ર સર્ગ -૩ શ્લોક ૧૦૪૯ થી ૧૦૬૫ U [9]પદ્યઃ(૧) ચક્ષુદર્શન પ્રથમ ભાખ્યું બીજું અચકુતણું અવધિ ત્રીજું ચોથું કેવળ દર્શન ચારે ભણું ચારદર્શન ઢાંકનારા આવરણ ચારે કહ્યા પાંચ નિદાતણા ભેદો કર્મબીજે સંગ્રહ્યા Page #48 -------------------------------------------------------------------------- ________________ ४७ અધ્યાયઃ ૮ સૂત્ર: ૯ નિદ્દાતણો છે ભેદ પહેલો નિદ્રા નિદા છે બીજો પ્રચલા ત્રીજો ભેદ ચોથો પ્રચલા પ્રચલા જાણજો સ્યાનગૃધ્ધિ ભેદ પંચમ એમ નવ સંખ્યાગણો કર્મબીજું ભેદ નવ થી સાંભળી સત્વર હણો (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્રમાં કહેવાઈ ગયું છે U [10]નિષ્કર્ષ- દર્શનાવરણીય આ નવભેદોમાં તે-તે કર્મો થકી તે-તે વસ્તુનું આવરણ થવા ઉપરાંત તે-તે ઇન્દ્રિયોની શકિતનું પણ આવરણ થાય છે. જેમ કે ઇન્દ્રિયોની હાની થવી, રતાંધળાપણું આવવું વગેરે આ સર્વે રોગથી મુકત થવા તેમજ દર્શનાવરણ થી આવૃત્ત શકિતનેઅનાવૃત કરવાયાવત અનંતદર્શનરૂપગુણને અભિવ્યકત કે અનાવૃત્ત કરવા માટે પણ આ કર્મોના ક્ષયને માટે પુરુષાર્થ કરવો. વળી નિદ્રા પંચક માં છેલ્લીચાર નિદ્રા તો વ્યવહારથી પણ છૂટી જાય તે જ આવકાર્ય છે. સિધ્ધાંત થી તો તેને નિવાર્યા સિવાય મોક્ષ થવાનો જ નથી માટે દર્શનાવરણ કર્મ ક્ષય ને વિશે પરુષાર્થ કરવો. ooooooo (અધ્યાયઃ૮-સૂત્ર ૯) 0 [1] સૂત્રોત-પૂર્વે જણાવેલ વેદનીય નામક પ્રવૃત્તિ બંધના બે ભેદને નામ નિર્દેશ પૂર્વક જણાવે છે. D [2]સૂત્રમૂળ:- સ ર્વેદ્ય U [3] સૂત્ર પૃથક્ - સદ્ - વેદ્ય U [4] સૂત્રસાર-સવ-શતાવેદનીય અને અસદ્ય [-અશાતા વેદનીય એિમ વેદનીય પ્રકૃત્તિના બે ભેદ છે) I [5]શબ્દજ્ઞાનઃ-શાતા અસત્ -અશાતા વેદ્ય - વેદનીય, બે ભેદ હોવાથી દ્વિવચન મુકેલ છે U [6]અનુવૃત્તિઃ(૧)ગો જ્ઞાનરર્શનાવરણ, સૂત્ર ૮:૬થી વેનીય ની અનુવૃત્તિ (૨)પષ્યનવદ્રષ્ટાવિંશતિ. સૂત્ર૮:૫ થી દ્રિ ની અનુવૃત્તિ [7]અભિનવટીકા-આ સૂત્રમાં મુખ્ય વાત તો એટલી જ છે કે વેદનીયકર્મસાતા અસાતા એમ બે પ્રકારે છે.. (૧)સર્વેદ્ય-શતાવેદનીય - # જે કર્મના ઉદયથી શારીરિક અને માનસિક સુખનો અનુભવ થાય તે સાતા વેદનીય કર્મ છે જેના ઉદયથી જીવને સુખ-શાંતિનો અનુભવ થાય તેસાતવેદનીય કર્મછે. Page #49 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મનુષ્ય કે દેવગતિમાં અનેક સુંદર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ સંબંધે શરીર અને મન દ્વારા સુખ-મીઠાશ-આનંદ રૂપે ભોગવાય તે સદ્ય કે સુખવેદન अभिमतमिष्टमात्मनः कर्तुरुपभोक्तुर्मनुजदेवादिजन्मसुशरीरमनोद्वारेण सुखपरिणतिरूप मागन्तुकानेकमनोज्ञद्रव्यक्षेत्र कालभावभवसम्बन्ध समासादित परिपाकावस्थमतिबहु भेदं यदुदयाद् भवति तदाचक्षते । सद्वेदनीयमभिहितं । ૪૮ સત્ શબ્દનો અર્થ પ્રશસ્ત થાયછે. પ્રશંસા એટલે આત્માનું અભિમત પણું. સુખ વેદાવનારું કે સુખનો અનુભવ કરાવનારું કર્મ જેના ઉદય થી જીવ ઇષ્ટ સાધનદ્વારા સુખનો અનુભવ કરે તે શાતા વેદનીય જે પ્રાયઃ દેવ અને મનુષ્ય ભોગવે છે. જે કર્મના ઉદયથી આત્માને વિષય સંબંધિ સુખનો અનુભવ થાય છે તેને સાતા વેદનીય કહે છે અસધઃ- અસાતા વેદનીયઃ જે કર્મના ઉદયથી શારીરિક માનસિક દુઃખનો અનુભવ થાય તે અસાતા વેદનીય. જેના ઉદય થી જીવ અનિષ્ટ સાધન દ્વારાદુઃખનો અનુભવ કરે તે, અશાતા વેદનીય કર્મ જે પ્રાયઃ તિર્યંચ અને નારકો ભોગવે છે. TM વિપરીત રીતે અણગમતા દૃવ્યાદિના સંબંધે કડવાશ-પીડા દૂર કરવાની ઇચ્છાથી ભોગવાય તે દુ:ખ વેદના, આવું દુ:ખ વેદાવનાર કર્મ તે અસદ્ય કે અશાતા વેદનીય કર્મ. જે કર્મના ઉદય થી આત્માને અનુકૂળ વિષયોની અપ્રાપ્તિ અથવા પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિ થવાથી જે દુઃખનો અનુભવ થાય છે તેને અસાતા વેદનીય કર્મ કહેવાય છે. આ સર્વેનીયસ્ય વિપરીતમ્ અસઘેવનીયમ્ । અસત્ એટલે અપ્રશસ્ત. આત્માને અનભિમત કેઅનિષ્ટ વિષયની પ્રાપ્તિ. સારાંશઃ-કોઇ પણમાણસ મધ ચોપડેલી તલવારની ધાર ચાટે ત્યારે મદ્ય મીઠું લાગે અને તલવારની ધાર લાગવાથી બળતરા કે દુ:ખપણ થાય એવા પ્રકારના સુખદુઃખનો અનુભવ કરાવતું આ વેદનીય કર્મ છે અર્થાત્ આત્માના શાશ્વત સુખનો અભિભવ કરી કર્મવિપાકી સુખ-દુઃખ આપનારું છે. ] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:-સાવે બન્ને અયાવેખને જ પ્રજ્ઞાપ.૨૩,૩.૨,પૂ.૨૬૩-૬ અન્યગ્રન્થ સંદર્ભઃ (૧)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ ૧૦ શ્ર્લો ૧૫૩-૧૫૪ (૨)કર્મગ્રન્થ ગાથા-૧૨ ઉત્તરાર્ધ, ૧૩-પૂર્વાર્ધ [] [9]પદ્યઃ આ સૂત્ર ના બંને પદ્યો હવે પછીના સૂત્રઃ૧૦ માં મુકેલ છે Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૦. | U [10]નિષ્કર્ષ વેદનીય કર્મના ઉદયથી આત્માને જે સુખ-દુઃખ નો અનુભવ થાય છે, તે સુખ-દુઃખ બંને ઇન્દ્રિય વિષયજન્ય સમજવા જોઈએ. આત્માને જે સ્વરૂપસ્વાભાવિક સુખનો અનુભવ થાય છે તે કોઈ કર્મના ઉદયથી થતો નથી. વેદનીય કર્મ જન્ય સુખ-દુઃખની અનુભૂતિક્ષણિક હોય છે. વૈષયિક સુખ-દુઃખથીયુકત હોય છે તે વાત માંથી ખરડાયેલ તલવારના દ્રષ્ટાન્ત થી ઉપર સમજાવી છે. આ વાત ખાસ સમજવા જેવી છે. વ્યવહારમાં લોકો પુન્ય પાપનેજ સુખ દુઃખના સાધન માને છે. પણ એ સુખ દુઃખ ક્ષણિક છે. વિષય-ઈન્દ્રિયાદિજન્ય છે. અર્થાત કર્મ વિપાકી છે. શાશ્વત કેઅવ્યાબાધ સુખ કોઈ કર્મના ઉદયથી નહીંપણ વેદનીયાદિના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થાય છે. પુન્ય થી મળતા સુખની વાત એ ભામક સુખ છે. શાશ્વત સુખ શાશ્વત સ્થિતિમાં જ મળે. ooojoo અધ્યાય-૮-સૂત્રઃ ૧૦ 1 [૧]સૂત્રહેતુ-મોહનીય કર્મપ્રકૃત્તિના ૨૮ ઉત્તરભેદની સંખ્યા જણાવી છે તેની નામ નિર્દેશ પૂર્વક વ્યાખ્યા અહીં જણાવે છે. - 1 [રસૂત્ર મૂળ “ર્શનવરિત્રમોદનીયક્ષાયનોકાયવેનીયાધ્યસિદિપોવનવિખેરા: सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्याना वरणसंज्वलनविकल्पाश्चेकशःक्रोधमानमायालोमा हास्यरत्यरतिशोकभय जुगुप्सास्त्री पुनपुंसकवेदाः || []સૂત્ર પૃથફન - વારિત્રમોદનીય-ઉપાય-નોષાય-વેનીય-ગાડ્યા: त्रि-द्वि-षोडश-नवभेदाः सम्यक्त्व-मिथ्यात्व-तदुभयानि ,कषाय-नोकषायौ,अनन्तानुबन्धिપ્રત્યારાન-પ્રત્યાઘાનાવર-સં —વિ . શોધ-માન-માયા-ૌમ: हास्य-रति अरति-शोक-भय-जुगुप्साः स्त्री-पुं-नपुंसक वेदाः _[4]સૂત્રસાર-નિધઃ- સૂત્રાર્થની અમે સ્વીકારેલ પધ્ધતિ મુજબ અહીં સૂત્રસાર રજૂ કરવાથી તે અર્થઘટન જટીલ બનવાનો સંભવ હોવાથી સૂત્ર સરળતાથી સમજી શકાય તે પધ્ધતિ એ અહીં સૂત્રસાર રજૂ કર્યાબાદ સ્વીકૃત સૂત્રાર્થ પધ્ધતિ સૂત્રસાર જણાવેલ છે સૂત્રાર્થપધ્ધતિને બદલે બાળબોધ પધ્ધતિએ સૂત્ર અર્થઘટનઃ૧- મોહનીય કર્મના મુખ્ય ભેદ બે (૧)દર્શન મોહનીય (૨)ચારિત્રમોહનીય ૨-દર્શન મોહનીયના ત્રણ ભેદ (૧) સમ્યકત્વ મોહનીય (૨)મિથ્યાત્વ મોહનીય (૩) મિશ્રમોહનીય (૧)ચારિત્રમોહનીયના બે ભેદ (૧)કષાય વેદનીય (૨)નોકષાય વેદનીય ૪-કષાય વેદનીય ના ૧૬ ભેદઃ*दर्शनचारित्रमोहनीयकवायनोकपाय वेदनीयाख्यास्विद्विषोडशनवमेदाः सम्यक्त्वमिथ्यात्वतदु भयानिकषायनोकपायावनन्तानु बन्ध्यप्रत्याख्यानाप्रत्याख्यानावरणसंज्वलनविकल्पाचेकशः क्रोधमानमायालोभाहास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्री પુનપુંસવેડા: એ મુજબનું સૂત્ર દિગમ્બર આમ્નાયમાં જોવા મળે છે. અ. ૮/૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ પ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)અનન્તાનુબન્ધી(૨)અપ્રત્યાખ્યાની (૩)પ્રત્યાખ્યાની(૪)સંજવલન આચારભેદના એક-એક ના ચાર ચાર વિકલ્પ આ રીતેઃ (૧)ક્રોધ (૨)માન (૩)માયા(૪)લોભ-એ રીતે ૪૮૪=૧૬ ભેદ પ-નોકષાય વેદનીય ના નવ ભેદ [આ ભેદ વ્યવહારમાં હાસ્યષર્ક અને અને વેદત્રિકના નામે પ્રસિધ્ધ છે] ૧-હાસ્ય, ર-રતિ, ૩-અરતિ, ૪-શોક, ૫-ભય, ૬-દુગંછા, ૭-સ્ત્રીવેદ, ૮-પુરુષવેદ, ૯-નપુંસકવેદ - સૂત્રાર્થ પધ્ધતિ એ સૂત્રસાર:- જેિ અમે સ્વીકારેલી પધ્ધતિ છે) દર્શનમોહનીય,ચારિત્રમોહનીય,કષાયમોહનીય,નોકષાયમોહનીયના અનુક્રમે ત્રણ,બે,સોળ અને નવ ભેદો છે. સમ્યક્ત, મિથ્યાત્વ,તદુભય [દર્શનમોહનીય કષાય, નોકષાય ચારિત્ર મોહનીય: અનન્તાનુંબન્ધી, અપ્રત્યાખ્યાની,પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન (તે ચારમાંથી) એક એકના ચારવિકલ્પરૂપે ક્રોધ, માન,માયા,લોભએ ૧૬ કષાય વેદનીય અને હાસ્ય,રતિ,અરતિ, ભય,શોક,જુગુપ્સા,સ્ત્રીવેદ,પુરુષવેદ, નપુંસકવેદ[એનવ નોકષાય વેદનીય U [5] શબ્દશાનઃતન-મોહનીયકર્મનો એક ભેદ વારિત્ર-મોહનીયકર્મનો બીજો ભેદ વિષય-જેનાથી સંસાર વધે તે નવષય-કષાયની સાથે રહીને ફળ આપે ત્રિ-ત્રણ ષોડશ સોળ નવ-નવ મેવાડ-ભેદો,પ્રકારો સખ્યત્વ-શ્રધ્ધા મિથ્થતિ-જીવાદિ તત્વો વિશે અયથાર્થ શ્રધ્ધા કે અશ્રધ્ધા તકુમય-મિશ્ર,સમ્યક્ત-મિથ્યાત્વ મનસ્તાનથી-અનંત સંસારનો અનુબંધ કરાવનાર અત્યારથાની-પ્રત્યાખ્યાન નો અભાવ કરાવે તે પ્રત્યાયાનાવર-સર્વવિરતિના પ્રત્યાખ્યાન ને રોકે તે સવન-સંજવલન એટલે બાળનાર,આત્માને મલિન કરે તે જો - ક્રોધ,ગુસ્સો માન-માન,અભિમાન માયા -માયા,કપટ એપ -લોભ વિVચૈ --એક-એક -[પ્રત્યેક ના ભેદો (ચાર-ચાર) aોધ-હસવું તે તિ-પ્રીતિ ઉપજવી તે હાથ–હસવું તે નપુંસવે-સ્ત્રી-પુરુષ ઉભયનાસાહચર્યની ઇચ્છા મતિ-અપ્રીતિ ઉપજવી તે -ભય,બીવું તે શોશોક, ગુણ-દુર્ગછા શ્રી(વે)-પુરુષ સાહચર્ય ઇચ્છા પુર્વ)-સ્ત્રી સાહચર્ય ઇચ્છા દ્રિ-બે Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૦ U [6]અનુવૃત્તિઃ(૧)ધોજ્ઞાનદર્શનાવર, સૂત્ર૮:૫ થી મોદનીય ની અનુવૃત્તિ (૨) 4નવયષ્ટીસૂત્ર ૮:૬થી નવશતિ ની અનુવૃત્તિ [7]અભિનવટીકાઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ મોહનીય નામક મૂળકર્મ પ્રકૃત્તિના ૨૮ ભેદો જણાવે છે , સૂત્રમાં જે નામ નિર્દેશ છે તેમાં ૨૮ની જ સંખ્યા છે તેવું નિયત કરવા માટે પૂર્વ સૂત્ર પષ્યનવયષ્ટી થી અવંશતિ શબ્દની અનુવૃત્તિ લેવામાં આવી છે અને આ ભેદ મૂળ “મોહનીય” નામક પ્રવૃત્તિના જ છે તે જણાવવા માટે આધાર રૂપ સૂત્રઃ૫ છે આ રીતે બે સૂત્રોની અનુવૃત્તિ થકી આ સૂત્રનું અર્થઘટન સ્પષ્ટ બને છે. જ મોહનીયકર્મ મોહનીયકર્મનો સ્વભાવ મદિરા સમાન છે. જેમ મદિરાના નશામાં માણસ પોતાના હિતાહિતનું ભાન ભૂલી જાય છે, તેવીજ રીતે મોહનીય કર્મના ઉદયથી જીવને સ્વ-સ્વરૂપ સંબંધિ હિતાહિતને પરખવાની બુધ્ધિ રહેતી નથી. કદાચ હિતાહિતની પરખ બુધ્ધિ આવી જાય તો પણ મોહનીય કર્મના પ્રભાવથી જાણપણા અનુસાર આચરણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે નહીં. # મોહનીય એટલે મુંઝવનાર. જે કર્મશ્રધ્ધામાં કે ચારિત્રમાં અર્થાત વિચારકે વર્તનમાં મુંઝવે એટલે કે તત્વાનુસારી વિચાર ન કરવા દે, અથવા તત્યાનુસારી વિચાર થયા પછી પણ તદનુસાર પ્રવૃત્તિ ન કરવા દે, તે મોહનીય કર્મ. દર્શનમોહનીયઃ $ જે પદાર્થ જેવો તે છે તેને તેવો જ જોવો તથા સમજવો તેને દર્શન કહે છે. અર્થાત તત્વાર્થ શ્રધ્ધાને દર્શન કહે છે. દર્શન એ આત્માનો ગુણ છે તેનો ઘાતકરનાર કર્મને દર્શન મોહનીય કહેવાય છે.સામાન્ય ઉપયોગ રૂપે દર્શન કર્મ પ્રવૃત્તિ બીજી દર્શનાવરણ એ આ દર્શન થી અલગ છે. $ દર્શન એટલે જીવાદિ તત્વો પ્રત્યે શ્રધ્ધા. શ્રધ્ધામાં મુંઝવણ ઉભી કરે, એટલે કે ઉત્પન્ન થયેલી શ્રધ્ધામાં -સભ્યત્વમાં દૂષણ લગાડે અથવા મૂળથીજ શ્રધ્ધા ઉત્પન્ન થવા ન દે તે દર્શન મોહનીય આ દર્શન મોહનીયના ત્રણ ભેદો સૂત્રકારે જણાવેલ છે * ૧-સમ્યક્ત મોહનીયઃ-જે ઉત્પન્ન થયેલા સમ્યક્તશ્રધ્ધામાં મુંઝવે-દુષણ લગાડે તે સમ્યક્ત મોહનીય # મિથ્યાત્વ મોહનીયના દલિકો જીવને હિતાહિતની પરીક્ષામાં વિફળ બનાવે છે. તેમાં સર્વઘાતિ રસ હોય છે. દ્વિ સ્થાનક,ત્રિ સ્થાનકતથા ચતુઃસ્થાનક, રસસર્વઘાતી છે. જીવ પોતાના વિશુધ્ધ પરિણામોનાબળથી તે તે પુદ્ગલોના સર્વાતિરસને અર્થાત્ શકિતને ઘટાડી નાખે છે, અને તે ઘટતા ઘટતા જયારે એક સ્થાનિક રસ રહે છે, ત્યારે એક સ્થાનક રસવાળા મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો ને જ સમ્યક્ત મોહનીય કહે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેનામાં એક સ્થાનક રસ છે એવા કર્મ દલિકો બે,ત્રણ અને ચતુઃસ્થાનક રસવાળા દલીકોની અપેક્ષાએ શુધ્ધ હોવાના કારણે,તત્વરુચિ રૂપ સમ્યક્ત્વમાં બાધા પહોંચતી નથી. પરંતુ તેના ઉદયથીઆત્મ સ્વભાવરૂપ ઔપશિમિક સમ્યક્ત્વ તથા ક્ષાયિક સમ્યક્ત્વ થઇ શકતું નથી તેમજ સૂક્ષ્મ પદાર્થોની વિચારણામાં શંકા થયા કરે છે. જેના કારણે સમ્યક્ત્વમાં મલિનતા આવી જાય છે. પર જેનો ઉદય તાત્ત્વિક રુચિનું નિમિત્ત થવા છતાં ઔપશમિક કે ક્ષાયિક ભાવવાળી તત્વરુચિનો પ્રતિબંધ કરે તે સમ્યક્ત્વ મોહનીય નામે દર્શનમોહનીય કર્મનો એક ભેદ છે. ૨- મિથ્યાત્વમોહનીયઃ જેનાથી જીવાદિ તત્વો વિશે યર્થાથ શ્રધ્ધા ન થાય તેને મિથ્યાત્વ મોહનીય કહે છે. સર્વથા અશુધ્ધ દલિકો વાળું મિથ્યાત્વ મોહનીય છે. આ કર્મના ઉદયથી જીવને તત્વના યર્થાથ સ્વરૂપની રુચિ જ થતી નથી, તેમજ સર્વજ્ઞ પ્રણીતમાર્ગ ઉપર ન ચાલતાં તેનાથી પ્રતિકુળ માર્ગ ઉપર ચાલેછે. જીવ-અજીવ આદિતત્વો ઉપર શ્રધ્ધા રહેતી નથી. અને પોતાના હિતાહિતનોવિચાર કરવામાં અસમર્થ બને છે. આ કર્મ પુદ્ગલોમાં દ્વિઃસ્થાનક,ત્રિસ્થાનક,ચતુઃસ્થાનક રસ હોય છે. * ૩-મિશ્રમોહનીયઃ-[તવુ મયાનિ] જેના ઉદયથી જીવ-અજીવાદિ સાત તત્વો વિશે આજ સત્ય છે એવી શ્રધ્ધા ન થાય,તથા આ અસત્ય છે એવી પણ શ્રધ્ધા ન થાય પણ મિશ્રભાવ રહે તે મિશ્ર કે તદુભય મોહનીયકર્મ. કેટલાંક કર્મદલિક શુધ્ધ હોવા અને કેટલાંક અશુધ્ધ હોવાથી આ કર્મ મિશ્ર બને છે. તેના ઉદયથી જીવને તત્વરુચિ થતી નથી કે અરુચિ પણ થતી નથી. આ કર્મ પુદગલોમાં દ્વિ સ્થાનક રસ હોય છે અને જીવની અવસ્થા ડામાડોળ જેવી હોય છે ચારિત્રમોહનીયઃ જે ચારિત્રમાં હિંસાદિ પાપોથી નિવૃત્તિમાં મુંઝવે, એટલે કે હિંસાદિ પાપોથી નિવૃત્ત ન થવા દે, કે ચારિત્રમાં અતિચારો લગાડે તે ચારિત્ર મોહનીય. ૐ આત્માના અસલી સ્વરૂપની પ્રાપ્તિ અર્થાત્ સ્વ-રૂપ રમણતાને ચારિત્ર કહેવાય છે. આ પણ આત્માનો ગુણ છે. આત્મા ના ચારિત્ર ગુણનો ઘાત કરનાર કર્મ તે ચારિત્ર મોહનીય કહેવાય જે કષાય વેદનીય અથવા કષાય ચારિત્રમોહનીય કષ એટલે સંસાર અને આય એટલે પ્રાપ્તિ કે લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે કષાય મોહનીય જેના ૧૬ ભેદ અહીં કહેવાશે જન્મ મરણરૂપ સંસારનું આવવું કે પ્રાપ્ત થવું અર્થાત્ જેનાથી સંસારની વૃધ્ધિ થાય છે તે કષાય —આ કષાયને કષાય ચારિત્ર મોહનીય કહે છે કારણ કે તે મોહનીય કર્મના ચારિત્ર મોહનીય કર્મનો પેટા ભેદ છે -વળી સૂત્રકારે કષાય વેદનીય કહ્યું તે વેદનીય શબ્દ પણ આગમિક પરંપરાનું અનુસરણજ છે. પ્રજ્ઞાપના નામક ઉપાંગ માં સયવેગિન્ગ શબ્દજ છે. અહીં વેદનીય શબ્દનો અર્થ પૂર્વસૂત્રની માફક વેદાયતે વેદનીય એવોજ કરવાનો છે. તેને વેદનીય નામના Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૦ કર્મનો ભેદ સમજવાનો નથી. અર્થાત્ કષાય રૂપે વેદાતું ચારિત્ર મોહનીયકર્મ-સમજવું આ કષાય ચારિત્ર મોહનીયના ૧૬ ભેદો કહ્યા તે આ પ્રમાણેઃ ૧- અનંતાનુબન્ધી [કષાય-ચારિત્રમોહનીય જે કષાયોના ઉદયથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય તે અનંતાનુબંધિ. આ કષાયો અનંત સંસારનો અનુબંધ અર્થાત્ પરંપરા કરાવતા હોવાથી અનંતાનુબંધિ કહેવાય છે. આ કષાયના ઉદયથી જીવને હેય-ઉપાદેયનો વિવેક રહેતો નથી. ૫૩ જે કષાયના પ્રભાવથી જીવ અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે, તે કષાયને અનંતાનુબંધિ કહેછે. આ કષાયના ચાર ભેદ છે.(૧)અનંતાનુબંધિક્રોધ, (૨)અનંતાનુબંધિ માન, (૩)અનંતાનુબંધિ માયયા (૪)અનંતાનુબંધિલોભ આ અનંતાનુબંધી કષાય સમ્યક્ત્વનો નાશ કરે છે જે કર્મક્રોધાદિ ચાર કષાયોને એટલા બધા તીવ્ર પણે પ્રકટાવે કે જેને લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે, તે કર્મ અનંતાનુબંધી કહેવાય. જેના ક્રોધાદિ ચાર ભેદ છે. ૨-અપ્રત્યાખ્યાની [કષાય ચારિત્રમોહનીય] જે કષાયો વિરતિ ને રોકે, કોઇપણ જાતના પાપથી વિરતિ ન થવા દે તે અપ્રત્યાખ્યાન. જેના ઉદયથી પ્રત્યાખ્યાન નો અભાવ થાય તે અપ્રત્યાખ્યાની. આ કષાયના ઉદયથી-જીવનેવિરતિ ના પરિણામ ન થાય અથવા પરિણામ થયા હોય, પુરુષાર્થ કરે તો પણ પ્રત્યાખ્યાન થવા ન દે. જે કષાયના ઉદયથી દેશવિરતિ રૂપ પ્રત્યાખ્યાન પણ થઇ શકે નહીં તેને અપ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાનાવરણ કષાય મોહનીય કહેવાય છે. તાત્પર્ય એ કે આ કષાયના ઉદયથી શ્રાવકધર્મ પણ પ્રાપ્ત થઇ શકે નહીં. આ કષાયના પણ ચાર ભેદ છે (૧)અપ્રત્યાખ્યાની ક્રોધ,(૨)અપ્રત્યાખ્યાની માન, (૩)અપ્રત્યાખ્યાની માયા અને (૪)અપ્રત્યાખ્યાની લોભ. જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કષાયો વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય તે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન,માયા,લોભ કહેવાય છે. ૩- પ્રત્યાખ્યાનાવરણ [કષાય-ચારિત્રમોહનીય] જે કષાયો સર્વ વિરતિના પ્રત્યાખ્યાન ઉપર આવરણ-પડદો કરે, સર્વવિરતિપ્રાપ્ત થવા ન દે, તે પ્રત્યાખ્યાનાવરણ. ચારિત્ર સ્વીકારવાની ઇચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ ચારિત્ર ગ્રહણ કરી શકતો નથી જે કર્મના ઉદયથી જીવ સર્વવિરતિ રૂપ પૂરા પ્રત્યાખ્યાન કરી શકે નહીં અર્થાત્ સાધુધર્મનું પાલન કરી શકે નહીં તેને પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેછે. આ કષાયથી દેશશિવરિત રૂપ શ્રાવકધર્મ માં બાધા પહોંચતી નથી પણ સાધુધર્મ અંગીકાર થઇ શકતો નથી. તેના ચાર ભેદ છે (૧)પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, (૨)પ્રત્યાખ્યાનાવરણ માન, (૩)પ્રત્યાખ્યાનાવરણ માયા, (૪)પ્રત્યાખ્યાનાવરણ લોભ. જેમનો વિપાક દેશ વિરતિને ન રોકતાં અર્વવિરતિને રોકે તે પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ,માન,માયા,લોભ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે ૪- સંજવલન કષાય-ચારિત્રમોહનીય # જે કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજવલન. # સંજવલન એટલે બાળનાર-મલિન કરનાર. જે કષાયો અતિચારોથી ચારિત્રને બાળમલિન કરે તે સંજ્વલન. આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી. # જે કષાય,પરિષહ તથા ઉપસર્ગો આવવા ઉપર યતિસાધુઓને પણ થોડાક જલાવે અર્થાત તેમનાં ઉપર થોડીક અસર થાય તેને સંજ્વલન કહે છે. આ કષાય યથાખ્યાત ચારિત્ર પ્રાપ્તિ થવા દેતો નથી. તેના પણ ચાર ભેદ છે. સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયા અને સંજવલન લોભ # જેમના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતિબંધ કરવા જેટલી નહીં પણ તેમાં અલન અને માલિન્ક કરવા જેટલી હોય, તે સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ જ વિશેષ: (૧)ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર કષાય જે હવે પછી કહેવાશે તે દરેકની તીવ્રતાના તરતમભાવની દૃષ્ટિએ ચાર-ચાર પ્રકાર ઉપર મુજબ કહેવાયા. આ અનંતાનુબધ્યાદિ ચારમાં પણ નિમ્ન વિશેષતા છે. (૨)પૂર્વ-પૂર્વના ઉદય વખતે પછી પછીનો ઉદય અવશ્ય હોય છે, પછી-પછીના ઉદય વખતે પૂર્વ પૂર્વનો હોય કે ન પણ હોય જેમ કે અનંતાનુબંધી કષાયના ઉદય વખતે બાકીના ત્રણે હોયજ, અપ્રત્યાખ્યાન કષાયના ઉદય વખતે બાકીના બેહોય જ. પ્રત્યાખ્યાનાવરણના ઉદયે સંજ્વલન હોય જ પણ સંજવલનઆદિના ઉદયે પૂર્વ પૂર્વના હોય કે ન પણ હોય. * તીવ્રતા-મંદતા:-અનંતાનુબંધિ કષાય અત્યંત તીવ્ર હોય છે, અપ્રત્યાખ્યાન કષાય મંદ હોય છે, પ્રત્યાખ્યાન કષાય અધિક મંદ હોય છે અને સંજ્વલન કષાય તેનાથી પણ અધિક મંદ હોય છે અનંતાનુંબંધિ પ્રત્યેકના ચાર-ચાર વિકલ્પો ૧- ક્રોધઃ૪ ક્રોધ એટલે ગુસ્સો અથવા અક્ષમા + क्रोध: कोपो रोषो द्वेषो भण्डनं भाम इति अनर्थान्तरम् ૪ ક્રોધ એટલે અપ્રીતિ, કોપ -પહેલા કરતા બદલાઈ જવું રોષ-રીસ ચડાવવી, દ્વેષ-આકરા શબ્દો કહેવો ભાંડવું- કજીયો કરવો, ગાળદેવી, વગેરે ઇર્ષાદિ અનેક લાગણી ર-માન-માન એટલે અહંકાર ગર્વ र मानः स्तम्भो: गर्व उत्सेको अहंकारो दर्पो मदः स्मयः इति अनर्थान्तरम् $ માનઃ- ઇચ્છાપૂર્વકના સત્કારની તત્પરતા -સ્તંભ-અક્કડપણું -ગર્વ-જાતિ વગેરેનું અભિમાન -ઉત્સુક - બડાઈ મારવી -અહંકારઃ- રૂપ સંપત્તિ આદિમાં મોટાઇ માનવી -દર્પ -બળનું અભિમાન -મદ-દારુની જેમ મોટાઈનો કેફ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અધ્યાય: ૮ સૂત્રઃ ૧૦ સ્મય - મનમાં ને મનમાં મોટાઈનો આનંદ માનવો ૩-માયા- માયા એટલે દંભ,કપટ पर मायाप्रणिधि-उपधि-निकृति-आवरण-वञ्चना-दम्भ-कूट-अतिसंधान-अनार्जव इति अनर्थान्तरम्। માયા - કપટ,પ્રપંચ, છૂપી ચાલ નિકૃતિ-બીજાને ઠગવાની યુકિત પ્રસિધિઃ- વ્રતાદિકમાં ભાવ ન ટકવા છતાં બહારથી બતાવવું ઉપધિઃ- બહારનો ફટાટોપ દેખાવ ધારણ કરવો આચરણઃ- વરુઆદિની માફક છૂપાઈને તરાપ મારવી-પ્રપંચ કરવો, વંચના-ઠગાઈ દંભ-ફૂડ કરવું અતિસંધાનઃ-પેટમાં પેસીને પગ પહોળા કરવા,મોટો ધોખો દેવો અનાર્જવતા-સરળતાનો અભાવ, વિપરિત વર્તન આદિ ૪- લોભ-લોભ એટલે અસંતોષ આસકિત लोभा-रागो-गाध्य॑म्-इच्छा-मूर्छा-स्नेहः कांक्षा-अभिष्व इति अनर्थान्तरम् । લોભ-લલચાવું, ઇચ્છવું રાગ-ખુશી થવું, રાજી થવું ગાÁ:- મળેલી વસ્તુ સાચવવા ખૂબ મથામણ કરવી ઇચ્છા-ત્રણેલોકની વસ્તુઓ મળી જાયતો પણ સારું એવું ઇચ્છવું મૂર્છા- ઘણી આસકતિ,મમતા સ્નેહ-પુત્રાદિ ઉપર ગાઢ પ્રેમ કાંક્ષા:- ભવિષ્યમાં મેળવવાની ઈચ્છા, અભિન્કંગઃ- આસકિત પ્રશમરતિ પ્રકરણમાં જણાવ્યા મુજબ આ ચારે કષાયો રાગ-દ્વેષ સ્વરૂપ છે. તેમાં ક્રોધ અને માન બંને દ્વેષ રૂપ છે. જયારે માયા અને લોભબંને રાગ રૂપ છે. તથા રાગ-દ્વેષ મોહસ્વરૂપ છે. એટલે મોહનો સામાન્ય અર્થ રાગ-દ્વેષ અથવા ક્રોધાદિ કષાયો છે. * કષાયથી થતો ગુણનો ઘાતઃ- [ભાષ્યાનુસાર) ૧- અનંતાનુબંધાદિ ક્રોધાદિકષાયઃ-અનંતાનુબંધિ કષાયથી સમ્યગ્દર્શનનો ઉપઘાત થાય છે. –તે ચારમાંના કોઈપણ ના ઉદયે સમ્યગ્દર્શન ઉત્પન્ન થતું નથી. પહેલા સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું હોય અને પછી અનંતાનુબંધિ કષાયનો ઉદય થાય તો ઉત્પન્ન થયેલું સમ્યગદર્શન પણ નાશ પામે છે. ૨- અપ્રત્યાખ્યાની ક્રોધાદિ કષાય - –અપ્રત્યાખ્યાની ક્રોધાદિ કષાય નો ઉદય હોય ત્યારે એક દેશ કે સર્વથા વિરતિ થતી નથી. ૩- પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ કષાયઃ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ કષાયનો ઉદય હોય ત્યારે વિરતાવિરત અર્થાત્ દેશ વિરતિ પ્રાપ્ત થાય છે પણ સર્વ વિરતિ અર્થાત મહાવ્રત નો લાભ પ્રાપ્ત થતો નથી ૪- સંજવલન ક્રોધાદિ કષાય:સંજવલન ક્રોધાદિ કષાયના ઉદયથી યથાખ્યાત ચારિત્રનો લાભ પ્રાપ્ત થતો નથી Page #57 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ક્રોધાદિ ની સમજૂતિ દૃષ્ટાન્ત પૂર્વકઃ સૂત્રકાર મહર્ષિએ સ્વોપજ્ઞ ભાષ્યમાં ચારપ્રકારે આ ક્રોધાદિને દૃષ્ટાન્ત પૂર્વક સમજાવેલા છે. જેને તીવ્ર-મધ્યમ અને મંદ એવા ચાર ભેદે ઓળખાવેલ છે. જયારે કર્મગ્રન્થકાર તેનો સમાવેશ અનંતાનુબન્ધ્યાદિ ચાર ભેદને ઓળખાવવા માટે કરે છે. -૧-પર્વતરાજી સર્દશક્રોધઃ-પર્વત પરની રેખા સમાન,જેમ પર્વતમાં પ્રયોગ પૂર્વક, સ્વાભાવિક અથવા બંને રીતે કદાચ તિરાડ પડી જાય અર્થાત્ કોઇપણ પ્રકારે પત્થર ઉપર રેખા થઇ જાય તો તેને પૂરવીદુઃશકયછે.તેરીતેઅનંતાનુબંધી ક્રોધના ઉદયનેદૂર કરવોપણદુઃશક્યછે. અહીંઇષ્ટનોવિયોગ કે અનિષ્ટનો સંયોગ અથવા અભિલષિત વસ્તુનો લાભ ન થવો વગેરે નિમિત્તમાંથી કોઇ પણ નિમિત્ત પ્રાપ્ત કરીને જીવને ક્રોધ ઉત્પન્ન થાય કે જે મરણ સુધી ન છૂટે, કોઇ ઉપાય થી પણ દૂર ન થાય એવા વિલક્ષણ ક્રોધને પર્વત રાજી સર્દશ કહ્યો છે. પ આવા ક્રોધમાં મરણ પામે તેને નરક ગતિ પ્રાપ્ત થાય છે ૨ - ભૂમિ રાજી સર્દશ ક્રોધઃ- જે રીતે કોઇ ભીની જમીન ઉપર સૂર્યના કિરણો પડે અને તેનાથી તે જમીન ની આર્દ્રતા કે ભિનાશ નાશ પામે પછી તે વાયુથી તાડિત થાય અને કદાચ તે ભૂતિમાં રેખા પડી જાય કે જે વર્ષાકાળ સુધી જાય નહીં. પણ વધુમાં વધુ આઠ માસ પછી વર્ષા આવતા તે તિરાડ રિખા] નાશ પામે છે અને જમીન પોતાના મૂળ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તે રીતે પૂર્વોકત નિમિત્તમાંથી કોઇપણ નિમિત્ત પ્રાપ્ત કરીને ક્રોધ ઉત્પન્ન થઇ જાય પણ કાળક્રમે મહત્તમ એક વર્ષમાં વિશેષ પરિશ્રમથી તે શાન્ત પણ થઇ જાય તેને ભૂમિરાજિ સર્દશ ક્રોધ કહ્યો છે. જેનેકર્મ ગ્રન્થ માં અપ્રત્યાખ્યાન ક્રોધ તરીકે ઓળખાવે છે. આ પ્રકારે ક્રોધ સાથે મરણ પ્રાપ્ત કરનાર જીવ તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે. ૩- વાલુકારાજિ સર્દશ ક્રોધઃ રેતીમાં ઉત્પન્ન થયેલી રેખા જેવો જે ક્રોધ છે તેને વાલુકારાજી જેવો કહ્યો છે. જે રીતે લાકડી આદિ કાષ્ઠ અથવા લોખંડના સળીયા વગેરે નિમિત્તથી કે પત્થર,કાંકરા આદિ સંયોગ થી રેતીમાં જે તિરાડ- ફાટકે રેખા બનીજાય તે ફકત પવનના ઝોંકા કે બીજા સામાન્ય નિમિત્તો થી પણ નષ્ટ થઇ જાય છે અને ફરી તે રેતી જેમનીતેમ પૂર્વવત્ સ્થિતિમાં આવી જાય છે. આ કામ એકાદ મહિનામાં થઇ જાય છે. તે રીતે પૂર્વોકત નિમિત્તને પ્રાપ્ત કરી ઉત્પન્ન થયેલ ક્રોધ કે જે દિવસ પક્ષ મહિના કે ચાર મહિના સુધી રહેવાવાળી હોય તે વાલુકારાજિ સર્દશ ક્રોધ કહેવાય. જેનેકર્મગ્રન્થમાં પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ કહે છે. આ પ્રકારે ક્રોધ સાથે મરણ પ્રાપ્ત કરનાર જીવ મનુષ્ય ભવ પ્રાપ્ત કરે છે ૪- ઉદક રાજિ સર્દશ ક્રોધઃ પાણીમાં થયેલી તિરાડ કે રેખા જેવા ક્રોધને ઉદક રાજિસર્દશ ક્રોધ કહે છે. જે રીતે લાકડી,લોંખડનો સળીયો કે આંગળી દ્વારા અર્થાત્ કોઇક નિમિત્તને પ્રાપ્તકરીને પાણીમાં લકીર બનાવવામાં આવે તો તેને નાશ કે વિલય થવામાં કંઇ સમય લાગતો નથી. પાણીનો સ્વભાવ વહેવાનો હોવાથી તુરંત આ તિરાડ પૂરાઇ જાય છે. એ જ રીતે પૂર્વોકત નિમિત્ત પ્રાપ્ત કરીને કોઇવિદ્વાન કે અપ્રમત્તમુનિનેક્રોધ ઉત્પન્ન થાયતો પણ તુરંત નષ્ટ થઇ જાય છે, તેઉદક Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૮ સૂત્ર: ૧૦. પ૭ રાજિ સર્દિશ ક્રોધ-જેને કર્મગ્રન્થ માં સંજ્વલન ક્રોધ કહે છે. આ પ્રકારે ક્રોધ સાથે મરણ પામે તે જીવદેવગતિને પામે છે. જે જીવ આચારમાંથી એકે પ્રકારે ક્રોધથીયુકત ન હોય અથવા જેનો ક્રોધ કષાય સર્વથા નાશ પામ્યો હોયતે જીવનિયમથી નિર્વાણપદ અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે છે. જ ચાર પ્રકારના દ્રષ્ટા થી માનનું સ્વરૂપ - ક્રોધની માફક માનના ચાર ભેદઃ૧- શૈલ સર્દશમાનઃ પત્થર જેવા અક્કડ માનને શૈલ સ્તંભ સર્દશ માને કહ્યું છે. જેમ પત્થરનો સ્તંભ ગમે તેટલા ઉપાયોછતાં નમતો કેવળતો નથી. તેવીજ રીતે આવુંમાનજીનવપર્યન્ત દૂર કરી શકાતું નથી કર્મગ્રન્થમાં આવા માનને અનંતાનુંબન્ધી માન કહેલું છે. આ પ્રકારના માન સાથે મરણ પામનાર જીવનરકગતિ પામે છે ૨- અસ્થિ સ્તંભ સર્દશ માનઃ- હાડકાનો બનેલ થાંભલો હોય તો તેને નમાવવા ઘણી મહેનત કરવી પડે છે. તે રીતે જે માન ઘણા વિલંબે,કષ્ટ કે પરશ્રિમથી દૂર કરી શકાય અર્થાત આવા જીવને ઘણા ઉપાયે નમાવી શકાતા હોવાથી તે માનને અસ્થિ સ્તંભ સમાન કહ્યું છે. કોઇપણ નિમિત્ત પ્રાપ્ત કરી ઉત્પન્ન થયેલ માન વધુમાં વધુ એક વર્ષ પર્યન્તમાં મહાકાષ્ટ નિવારી શકાય છે. આ માનને કર્મગ્રન્થમાં અપ્રત્યાખ્યાની માને કહ્યું છે આવા માન કષાયના ઉદય સાથે મરણ પામનાર જીવ તિર્યંચગતિમાં જાય છે. ૩-દારુ સ્તંભ સર્દશ માન લાકડાનો સ્તંભ હોય તેને તેલ, પાણી વગેરેના પ્રયોગ થકી નમાવી કે વાળી શકાય છે. તેવીજ રીતે જે જીવનો માન કષાય ઉપાયો કરતાં મુશ્કેલીથી પણ દૂર થઈ શકે છે તેને દારુસ્તંભ સર્દશ માન કહ્યું છે જે અઠવાડીયે પક્ષે-મહિને કે ચાર મહિને પણ દૂર થાય છે. આવા માનને કર્મગ્રન્થમાં પ્રત્યાખ્યાનાવરણ માન કહ્યું છે. આવા માન કષાયના ઉદય સાથે મરણ પામનાર મનુષ્યગતિમાં જાય છે ૪-લતાસ્તંભ સર્દશ માનઃ વેલનો સ્તંભ સૌથી વધુ નમ્ર હોય છે જેમ વેલને ગમે ત્યારે સહેલાઈથી વાળી શકાય છે તે રીતે જે જીવનો માન કષાય શીઘદૂર થઈ શકે છે તેને લતા સ્તંભ સર્દશ માન કહેલું છે, જે ઉત્પન્ન થતાં ની સાથે અથવા નમ્રતા કે માર્દવતા પૂર્વકથોડી વારમાં નષ્ટ પામે છે. જેને કર્મગ્રન્થમાં સંજ્વલન માન કહ્યું છે આવા માનકષાયના ઉદય સાથે મરણ પામનાર દેવગતિમાં જાય છે. - ક્રોધ અને માન ની જેમ તીવ્રતાની દ્રષ્ટિએ તીવ્ર-મધ્ય-વિમધ્ય પ્રદ એવા ચાર ભાવો માયા કષાયમાં પણ દૂષ્ટાન્ન થી જણાવેલા છે. ૧-વંશકુણ સર્દશી માયા-વાંસની ગાંઠમાં રહેલું વાંકાચુંકા પણ જેમ કોઇપણ ઉપાયથી દૂર કરી શકાતું નથી તેવીજ રીતે જે માયા કોઈપણ ઉપાયે દૂર થઈ શકતી નથી તેવંશકુણ સર્દશી માયા કહેવાય છે કર્મગ્રન્થમાં તેને અનંતાનુબંધી માયા કહી છે. આ માયા કષાય સાથે મૃત્યુ પામનાર નરક ગતિમાં જાય છે ર-મેષવિષાણસર્દશીમાયા- ઘેટાના શીંગડા જેવી આ માયાછે. જેમ ઘેટાના શીંગડાનું Page #59 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વાંકા-ચુંકાપણું,ઘણી મુશ્કેલીથી તથા અનેક ઉપયો કરીને દૂર કરીશકાય છે એવીજ રીતે આ માયા અત્યંત પરિશ્રમથી દૂર કરી શકાય છે, જેમાં મહેનત કરતા એક વર્ષે પણ સરળતા આવી શકે છે. કર્મગ્રન્થમાં તેને અપ્રત્યાખ્યાની માયા કહી છે. ૫૮ આ માયા કષાય સાથે મૃત્યુ પામનાર તિર્યંચ ગતિમાં જાય છે ૩- ગોમૂત્રિકા સર્દશી માયાઃ-જેમ ચાલતો બળદ મૂતરે તો તેની લીટી સીધી ન થાય પણ વાંકીચૂકીં થાય પણ હવાના ઝપાટાથી ધૂળ ઉડીને તેના ઉપર પડે અગર તડકાથી સૂકાઇ જાયતો તે લીટીનું વાંકા ટૂંકા પણું દૂર થઇ શકે છે, તેવીજ રીતે જેનો કુટિલ સ્વભાવ પરિશ્રમે કરીને પણ દૂર થઇ શકે તેને ગોમૂત્રિકા સર્દશ માયા કહીછે. જે માયા અઠવાડીયે-પખવાડીયે-મહીને કેછેવટે ચાર મહિને પણ નષ્ટ થાય છે કર્મગ્રન્થ વિવેચનમાં તેને પ્રત્યાખ્યાની માયા કહી છે આ માયા કષાય સાથે મૃત્યુ પામનાર જીવ મનુષ્યગતિમાં જાય છે. ૪- નિર્લેખન સર્દશીમાયાઃ- તે વાંસની સોય સમાન છે. જેમ વાંસની સોય વાંકી થઇ જાયતો તેને હાથથી જ વિના પરિશ્રમે સીધી કરી શકાય છે તેમ જે માયા વિના પરિશ્રમે નષ્ટ થઇ શકે તે નિર્લેખન સર્દશી માયા કહેવાય. કર્મગ્રન્થમાં જેને સંજવલની માયા કહી છે. આ માયા કષાય સાથે મૃત્યુ પામનાર જીવ દેવગતિમાં જાય છે. * ક્રોધ-માન-માયાની માફક લોભને પણ તીવ્ર-મધ્ય-વિમધ્ય અને મંદ એવા એવા ચાર ભાગોમાં વિભાજીત કરતાં ચાર દૃષ્ટાન્ત અહીં આપેલા છે. ૧- લાક્ષારાગ સર્દશ લોભઃ-કીરમજી કે મજીઠીયા રંગ સમાન છે. કોઇ ઉપાયે જેમ વસ્ત્રમાં લાગેલો કીરમજી રંગ જતો નથી તેમ જે લોભ જીવ મરે ત્યાં સુધી રહે તેને લાક્ષારાગસર્દશ લોભ કહ્યો છે કર્મગ્રન્થમાં તેને અનંતાનુબન્ધી લોભ કહે છે આ લોભ કષાય સહમૃત્યુપામનાર નરકગતિમાં જાય છે ૨-કર્દમ રાગસર્દશ લોભઃ- ગાડાની કીલ સમાન એવો આ લોભ છે. વસ્ત્રમાં લાગેલ કીલના ડાધ મહાપ્રયત્ને અને અતિ પરીશ્રમથી દૂર થઇ શકે. તેમ મહત્તમ વર્ષ પુરુથતાં પણ જે લોભનું નિવારણ થઇ શકે છે તેને કર્દમ રાગ સર્દશ લોભ કહ્યો છે. જેકર્મગ્રન્થમાં અપ્રત્યાખ્યાની નામે પ્રસિધ્ધ છે આ લોભ કષાય સહમૃત્યુ પામનાર તિર્યંચ ગતિમાં જાય છે. ૩- કુસુમ્મરાગ સર્દશ લોભઃ-દીવાનીમેષસમાનએવોઆલોભછે. વસ્ત્રમાંલાગેલી મેષ જેમ થોડી મહેનત કરવાથી પણ દૂર તો થઇ જ શકે છે તેમ જે લોભ થોડી મહેનતે દૂર થાય તેને કુસુમ્ભ રાગ સમાન લોભ સમજવો. જેને કર્મગ્રન્થમાં પ્રત્યાખ્યાનાવરણ લોભ કહ્યો છે. આ લોભ કષાય સહ મૃત્યુ પામનાર મનુષ્ય ગતિમાં જાય છે. ૪- હરિદ્વારાગ સર્દશ લોભઃ- આ લોભને હળદરના રંગસમાન કહ્યો છે. જેમ હળદરનો રંગ સામાન્ય પ્રયાસથી જ નીકળી જાય, તેમ આવો લોભ ખૂબજ શીધ્રતાથી નાશ પામતો હોવાથી તેને હરિદ્રા રાગ સર્દશ લોભ કહ્યો છે. કર્મગ્રન્થમાં સંજ્વલન લોભના નામે પ્રસિધ્ધ છે આ લોભ કષાય સહ મૃત્યુ પામનાર દેવગતિમાં જાય છે ક્રોધની જેમ માન-માયા અને લોભ ત્રણેમાં સમજી લેવું કે જેના આ કષાયો સંપૂર્ણ નિર્મૂળ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૦ થયા છે તે જીવ સિધ્ધિગતિમાં જ જાય છે. કષાયોની સ્થિતિ નિરંતર કેટલો કાળ રહે તે કાળ મર્યાદા (૧)અનંતાનુબંધી કષાયઃ- જીવનના અંત સુધી રહે છે (૨)અપ્રત્યાખ્યાની કષાય:- એક વર્ષ સુધી રહે છે. (૩)પ્રત્યાખ્યાનાવરણ કષાય - ચાર મહિના સુધી રહે છે (૪)સંજ્વલન કષાય:-વધુમાં વધુ ૧૫ દિવસ સુધી રહે છે કષાયની આ સ્થિતિ કે દૃષ્ટાન્તોમાં સમજાવેલી નરકાદિ ગતિ વ્યવહારનયની અપેક્ષાએ સમજવી. નિશ્ચયથી સદા-સર્વદા આમ જ બને તેમ “જ'' કાર પૂર્વક કહેવું નહીં, કેમ કે દેશવિરતિ તિર્યંચ કે મનુષ્યો પણ દેવગતિમાં ઉત્પન્ન થતા હોય છે. એ જ રીતે પ્રત્યાખ્યાની ના ઉદયવાળા સમકિતી જીવો પણ દેવગતિમાં ઉત્પન્ન થાય છે અને અનંતાનુબંધી કષાયના ઉદયવાળા તાપસ વગેરે અકામ નિર્જરા ના બળે પણ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ગતિના આધાર તરીકે મૃત્યુ વખતે કોને કયા પ્રકારના કષાયોનો ઉદય છે તે મહત્વનું નથી પણ આયુષ્યના બંધ વખતે કોને ક્યા કષાયના ઉદય છે તેને આધારે ગતિનો નિર્ણય થાય છે * નોકષાય વેદનીય અર્થાત્ નોકષાય ચારિત્ર મોહનીયઃ # જે કયાંય નથી પરંતુ કષાયની સાથે જ જેનો ઉદય થાય છે અથવા કષાયોને ઉત્પન્ન કરવામાં તથા ઉત્તેજીત કરવામાં જે સહાયક બને છે તેને નોકષાય કહે છે. र कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि । हास्यादि नव कस्योकता, नोकषाय कषायता 3 અહીં ‘ના’ શબ્દનો અર્થ સાથે રહેવું સાહચર્ય છે. જે કષાયોની સાથે રહી પોતાનું ફળ બતાવે તે નો કષાય. નો કષાયનો ફળ વિપાક કષાયોના આધારે હોય છે. કષાય ના વિપાકની તીવ્રતા કે મંદતા અનુસાર નોકષાય વિપાકની તીવ્રતા મંદતા જાણવી અથવા “નો' એટલે પ્રેરણા. જે કષાયોને પ્રેરણા કરે, કષાયોના ઉદયમાં નિમિત્ત બને તે નો કષાય. જેના નવ ભેદ સૂત્રકારે કહ્યા છે અને વ્યવહારમાં હાસ્યાદિષક અને વેદત્રિક તરીકે પ્રસિધ્ધ છે (૧)હાસ્ય-નોકષાય ચારિત્ર મોહનીય] ૪ હાસ્ય પ્રકટાવનાર પ્રકૃત્તિ વાળું કર્મ તે હાસ્ય મોહનીય # જે કર્મના ઉદયથી કારણ વશ અર્થાત્ કુતૂહલી માણસની ચેષ્ટા જોઈને કે વાત સાંભળીને અથવા વિના કારણ-કારણના સ્મરણમાત્ર થી હસવું આવે તે હાસ્યમોહનીય કર્મ (૨)રતિઃ-[નોકષાય ચારિત્ર મોહનીય # કયાંય પ્રીતિ ઉપજાવનાર કર્મ તે રતિ મોહનીય જે કર્મના ઉદયથી કારણ વશ કે વિના કારણે કોઇપણ પદાર્થમાં અનુરાગ કે પ્રેમ હોય તેની પ્રાપ્તિ કે વિચારને સ્મરણના કારણે મન ખુશ રહે તે રતિ-મોહનીય કર્મ કહેવાય. (૩)અરતિઃ નોકષાય ચારિત્રમોહનીય જ કયાંક અપ્રીતિ ઉપજાવનાર કર્મ તે અરતિ મોહનીય. Page #61 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ જે કર્મના ઉદયથી કારણ વશ અથવા વિના કારણ પદાર્થ પ્રતિ અપ્રીતિ થાય, દ્વેષ થાય અને તનમનમાં બેચેની રહે તે અતિ મોહનીય કર્મ કહેવાય છે (૪)શોક [નોકષાય ચારિત્ર મોહનીય 0 શોક શીલતા આણનાર કર્મ તે શોક મોહનીય જેકર્મના ઉદયથી કારણ વશ અથવા વિના કારણ જીવને શોક થાય તે શોક મોહનીય કર્મ. (૫)ભઃ-[નોકષાય ચારિત્ર મોહનીય ભયશીલતા આણનાર કર્મ તે ભય મોહનીય. જે કર્મના ઉદયથી કારણ વશ કે વિના કારણ જીવને ભય લાગે તે ભય મોહનીય (૬)જુગુપ્સાઃ-[નોકષાય ચારિત્ર મોહનીય ધૃણાશીલતા કે દુગંચ્છા આણનાર કર્મ તે જુગુપ્સા મોહનીય જે કર્મના ઉદય થીકારણ વશ અથવા વિના કારણ માંસ, વિષ્ટા આદિ બીભત્સ પદાર્થો જોઇને ધૃણા કે સૂગ ઉત્પન્ન થાય તેને જુગુપ્સા મોહનીય કર્મ કહેવાય છે. (૭) સ્ત્રીવેદઃ ૐ સ્ત્રેણ ભાવની વિકૃતિ પ્રગટાવનાર તે સ્ત્રીવેદ જે વેદ ના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે ભોગ ભોગવવાની ઇચ્છા થાય છે તે સ્ત્રીવેદ કર્મ કહેવાય છે. જેમ સુકાઇ ગયેલ છાણને જેમ જલાવવામાં આવે તેમ વધુ સળગે એ જ રીતે પુરુષના કર સ્પર્શ આદિ વ્યાપારો થી સ્ત્રીની પુરુષેચ્છા વધતી જાય છે. (૮)પુરુષવેદઃ પારુષ ભાવની વિકૃતિ પ્રગટાવનાર તે પુરુષવેદ. જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રીની સાથે રમણ કરવાની ઇચ્છા થાય તેને પુરુષવેદ કહે છે. આ વેદની અભિલાષાને માટે તૃણાગ્નિનું દૃષ્ટાન્ત અપાય છે. જેમ ઘાસ સળગે પણ જલ્દી અને શાંત પણ જલ્દી થાય છે તેમ. (૯)નપુંસક વેદઃ નપુંસક ભાવની વિકૃત્તિ પ્રગટાવનાર કર્મ તે નપુંસકવેદ. જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે રમણ કરવાની ઇચ્છા થાય તે નપુંસક વેદકર્મ. જેને નગરદાહ ની ઉપમા આપી છે નગરમાં ફેલાવેલ આગને બુઝાવતા દિવસો લાગે છે તેમ આ વેદ ઉત્પન્ન થયા પછી તૃપ્તિ થતાં ઘણો સમય લાગે છે. * મોહનીય કર્મ પ્રકૃત્તિ ની સંખ્યા સંબંધે સ્પષ્ટતાઃ અહીં તત્વાર્થ સૂત્રકારે મોહનીય કર્મની ઉત્તર પ્રકૃત્તિની સંખ્યા ૨૮ ની જ કહેલી છે કર્મગ્રન્થ કે કર્મપ્રકૃત્તિ અનુસાર મોહનીયકર્મની બંધ યોગ્ય પ્રકૃત્તિ ૨૬ કહી છે તેમજ મોહનીય કર્મની ઉદય યોગ્ય પ્રકૃત્તિ ૨૮ કહી છે ~ મોહનીય કર્મની ઉદીરણા યોગ્ય પ્રકૃત્તિ ૨૮ કહી છે. – મોહનીય કર્મની સત્તા યોગ્ય પ્રકૃત્તિ ૨૮ કહી છે. સૂત્રકાર મહર્ષિ સ્વયં સૂત્રમાં કે સ્વોપજ્ઞ ભાષ્યમાં આ કર્મ પ્રકૃત્તિ બંધ- ઉદયે ઉદીરણા Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૦ કે સતા એ ચારમાંથી કોને આશ્રીને છે તેવી કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ પ્રકરણ તો અહીં બંધનું જ ચાલે છે તે વાત સુનિશ્ચિત છે સિધ્ધસેનીય ટીકાઃ- આ સંબંધ માં એવું કહે છે કે દર્શન મોહનીય ના ત્રણ ભેદ કહ્યા હોવા છતાં બંધ તો એક પ્રકૃતિનો જ થાય અને તે બંધ ફકત મિથ્યાત્વ મોહનીયનો જ હોય છે. ન સમ્યમોદનીયસ્થ, ના સંયમિથ્યાત્વમોદનીયસ્ય તિ | મિથ્યાત્વપુદ્ગલો જ એક પ્રકૃત્તિ રૂપે બંધાય છે. આત્મા પોતાના અધ્યવસાય વિશેષ થી સર્વથા જેને શુદ્ધ કરીને મિથ્યાભાવ પરિણામનો ત્યાગ કરે છે તે સમ્યક્ત મોહનીય કહેવાય છે, અને જેમાં સમ્યફમિથ્યાત્વ પરિણતિ વિકલ્પ પ્રાપ્ત થાય છે તે મિશ્રમોહનીય કહેવાય છે, પણ સભ્ય કે મિશ્ર મોહનીય સ્વરૂપે કર્મબંધ થતો નથી કર્મગ્રન્થ પહેલો ગાથા-૩૨ કે કર્મપ્રકૃત્તિ તો મોહનીયનો બંધ ૨૬ ભેદે જ ગણે છે. અમારોતર્ક- જે રીતે પુણ્ય પ્રકૃત્તિના નવતત્વતથા કર્મગ્રન્થ પાંચમાં ૪૨ ભેદ અને પાપ પ્રકૃત્તિના ૮૨ ભેદ પ્રસિધ્ધ છે. તો પણ સૂત્રકારે આ અધ્યાયના ૨૬માં સૂત્રમાં પુન્યની ૪૫ પ્રકૃત્તિ જણાવી છે અને તેમાં સમ્યક્ત મોહનીય નો સમાવેશ કર્યો છે (૧)ત્યાં પૂર્વ સૂત્ર ૮:૨૫ જોતા ૨૬માં સૂત્રમાં પણ સૂત્ર ૮:૨૫ની અનુવૃત્તિ સમજવી યોગ્ય લાગે છે. (૨)વળી જેઓ કર્મગ્રન્થાનુસાર પુન્યની ૪ર તથા પાપની ૮૨ પ્રકૃત્તિ ગણે છે તેઓ પણ ૪૨+૮૨ [બંનેમાં આવતો વર્ણાદિ ચતુષ્ક બાદ કરતા] ૧૨૦ પ્રકૃત્તિ નું ગણિત જણાવે છે. (૩)જયારે તત્વાર્થ સૂત્રના કેટલાંક વિવેચકો પણ પુન્યની ૪૫ પ્રકૃત્તિ જણાવે છે જેથી ૪૫+૮૧ [બંનેમાં આવતું વર્ણ ચતુષ્ક બાદ કરતા] ૧૨૨ પ્રકૃત્તિ થાય (૪)તત્વાર્થ વિવેચકોનો મત ગૌણ કરીએ તો પણ જે સમ્યકત્વ મોહનીયને પુન્ય કે પાપ પ્રકૃત્તિમાં કર્મગ્રન્થકારી નથી સમાવતા તેને તત્વાર્થ સૂત્રકાર પુન્યપ્રકૃત્તિ ગણે છે. માટે અમારો તર્ક એવો છે કે કર્મગ્રન્થકાર તો માત્ર મિથ્યાત્વ મોહનીયને બંધ પ્રવૃત્તિ ગણતા હોવાથી પુન્ય કે પાપ એકે પ્રકૃત્તિમાં સમ્યક્ત મોહનીય નો સમાવેશ ન કરે તે સ્વાભાવિક છે. પણ તત્વાર્થ સૂત્રકાર જે પરંપરાને અનુસર્યા હશે તેઓ તો સમ્યક્ત મોહનીયને પણ અલગ પુન્ય પ્રકૃત્તિ ગણે જ છે માટે તેને બંધ યોગ્ય પ્રકૃત્તિ પણ ગણતા હોય તો મોહનીયની બંધ યોગ્ય કુલ કર્મ પ્રકૃત્તિ ૧૨૨ થાય તેવો સંભવ અસ્વીકાર્ય નથી. અમારા તર્ક માટે નોંધપાત્ર બાબત એ છે કે સૂત્ર ૮:૨૬માં સમ્યક્ત મોહનીયનો પુન્ય પ્રકૃત્તિમાં કરાયેલ સમાવેશ શ્રી સિધ્ધસેનગણીજી એ પણ સ્વીકારેલ છે. વર્તમાનકાળે નવતત્વ તથા કર્મગ્રન્થાદિ કર્મસાહિત્ય અને પ્રકરણ ગ્રન્થોના અભ્યાસનું પ્રાબલ્ય હોવાથી અમારો તર્ક સ્વીકાર્ય બનવો મુશ્કેલ છે. વળી અમે બીજા સૂત્રોમાં આવી તાર્કીક દલીલો ઠોસ સાક્ષીપાઠ સાથે રજૂ કરી છે તેવો ઠોસ સાક્ષી પાઠ અહીં મળેલ નથી ઉલટું વિપરીત પાઠો સુલભ છે. છતાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર મૂSHડુ ૫:૨૩ ને આધારે અમારું આ અનુમાન છે. સૂત્રઃ ૨૬ ની ટીકામાં શ્રી સિધ્ધસેનગણીજી એ કહ્યું તેમ કદાચ આવી પ્રાચીન Page #63 -------------------------------------------------------------------------- ________________ ર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરંપરા હોઇ શકે. છતાં આ અનુમાન તર્ક હોવાથી ખોટો પણ હોઇ શકે તો ત્રિવિધે તે સંબંધે મિચ્છામિદુક્કડમ. તત્વતો વિશિષ્ટજ્ઞાનીઓ જ કહી શકે. બાકી પ્રથમ કર્મગ્રન્થ ગાથા-૩૨ માં સમ્યક્ત્વ તથા મિશ્ર- મોહનીયને બંધ યોગ્ય નથી જ ગુણી તે વાતનો અમે સ્વીકાર કરીએ છીએ તો સામે પક્ષે તત્ત્વાર્થમાં ચાલુ પ્રકરણ કર્મના બંધનુંજ પ્રકરણ છે. તે હકીકતનો પણ અસ્વીકાર કોઇથી થઇ શકે તેમ નથી. [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:-ગોયમા! તુવિષે (મોળિો) પળને તું ના સળમોળિો ય चरित्तमोहणिज्जे य । दंसणमोहणिज्जे ..... तिविहे पण्णत्ते, तं जहा सम्मत्त वेदणिज्जे, मिच्छत्तवेदणिज्जे सम्मामिच्छतवेयणिज्जे .. .. चरित्त मोहणिज्जे ...... दुविहे पण्णत्ते तं जहा कसाय वेदणिज्जे नोकसायवेदणिज्जे कषाय वेदणिज्जे सोलसविधे पण्णत्ते, तं जहा અળતાનુબંધી જોહે, અનં માળે, અળ,માયા,અોમે,નોસાય વેળને અપવ્વવાળે कोहे एवंमाणे माया लोभे । पच्चक्खाणावरणे कोहे एवं माणेमाया लोभे, संजलण कोहे एवं माणे माया लोभे नोकसाय वेयणिज्जे ...णववविधेपण्णत्ते तं जहा इत्थी वेयणिज्जे पुरिस वे. નપુંસળ . હાસે રતીઞરતીમોોલુગુંછા । જ પ્રજ્ઞા ૧.૨૩,૩.૨,સૂ. ૨૬૩-૧ થી ૨૩ તત્વાર્થસંદર્ભઃ (૧)બંધ માટેની પરોક્ષ સાબિતિ સૂત્ર૮:૫ (૨)પુણ્યપ્રકૃત્તિ થકી બંધની દલીલ માટે સૂત્ર ૮:૨૬ અન્યગ્રન્થ સંદર્ભ: (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૧૩ ઉત્તરાર્ધ થીગાથાઃ૨૨ (૨)લોકપ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૧૫૫ થી ૧૫૭ [] [9]પદ્યઃ(૧) સૂત્રઃ૯ તથા ૧૦નું સંયુકત પદ્ય શાતા અશાતા ભેદ બન્ને વેદનીય જાણીએ મોહનીય ના ભેદ અઠ્ઠાવીશ મનમાં ધારીએ અનંતાનુબંધી ને વળી અપ્રત્યાખ્યાનીય છે પ્રત્યાખ્યાની ભેદ ત્રીજો સંજવલન એ સૂક્ષ્મ છે કષાય ચારે ક્રોધ માને માયા લોભે ગુણતાં ભેદ સોળ જ થાય જેને જાણી મુનિજન ટાળતાં હાસ્ય રતિ વળી અતિ શોકે ભય દુગંછા સાથમાં સ્ત્રી નપુંસક પુરુષ વેદે થાય પચ્ચીશ યોગમાં તમકિત મિશ્ર મિથ્યાત્વ મોહે ભે દ ત્રણ જોડીએ ભેદ અઠ્ઠાવીસ સૂત્રે સાંભળીને તોડીએ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૩ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૧ (૨) બીજું પદ્ય પણ સૂત્ર ૯ અને ૧૦ નું સંયુકત છે સાતાને અસાતા એ વેદનીય પ્રકાર બે સત્ય અસત્ય ને મિશ્ર દર્શન મોહનીય તે કષાય ચોકડી ચાર ચારની અનંતાનુબંધી પેલી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજવલન છે એ છેલ્લી હાસ્ય રતિ અરતિ ભવશોકે જુગુપ્તતાનો કષાય છે ત્રણ વેદ નરનારી નપુંસક ચારિત્ર મોહનીય પચ્ચીસ તે U [10]નિષ્કર્ષ - સૂત્રકારે એ મોહનીયની જે અઠ્ઠાવીસ પ્રકૃત્તિ ગણાવી તેનો નિષ્કર્ષ નિમ્નોકત છે ૧- જો સમ્યક્ત પ્રાપ્ત કરવું છે તો અનંતાનુબંધી કષાય ચોકડીને દૂર કરવી જ પડશે. ૨-જો દેશવિરતિ કે શ્રાવકપણું મેળવવું હશે તો અપ્રત્યાખ્યાન કષાય ચોકડીને નિવારવી જ પડશે ૩- જો સર્વવિરતિ કે સાધુપણાની ઝંખના છે તો તે જીવે મનુષ્ય પ્રત્યાખ્યાનાવરણ કષાય ચોકડીનો નિગ્રહ કરવો પડશે ૪- જો યથાખ્યાત ચારિત્ર સુધી આત્મવિકાસ સાધવો હશે તો સંજ્વલન કષાયને સત્તામાંથી ફગાવવો પડશે અર્થાત મોક્ષનાઅર્થીજીવોને આકષાયોસર્વથાત્યજવા પડશેકષાયજતાનોકષાયતો ચાલ્યાજ જવાના છે અને દર્શન મોહનીયના ક્ષય સિવાય કષાયો સંપૂર્ણતયા દૂર થવાના નથી માટે સર્વપ્રથમ સમ્યક્ત પ્રાપ્ત કરવા, પુરુષાર્થ કરવો કે જે સમ્યક્ત, મોક્ષનું પ્રથમ પગથીયું છે વળી આમોહનીય નો ક્ષય થવાથી જ જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો ક્ષય થશે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે, માટે સર્વકર્મ કરતા ભંયકર એવા આકર્મને હટાવવાનો પ્રયાસ એ જ આ સૂત્રનો આચરણીય નિષ્કર્ષ સમજવો. S S S S T U T. (અધ્યાયઃ૮-સૂત્ર:૧૧) U [1]સૂત્રહેતુ- આયુષ્યકર્મનામકમૂળપ્રવૃત્તિની ચાર ઉત્તર પ્રવૃત્તિ ને નામનિર્દેશ પૂર્વક આ સૂત્રમાં જણાવે છે U [2]સૂત્ર મૂળ:-નરસૈયોનીનુવાનિ U [3]સૂત્ર પૃથનાર તૈર્યથોન - માનુષ - રૈન [4] સૂત્રસાર-નારક, તિર્યંચ મનુષ્યઅનેદેવસંબંધિએમ ચાર પ્રકારે આયુષ્યકર્મછે] I [5]શબ્દજ્ઞાનઃનરિવ-નરક સંબંધિ તૈય -તિર્યંચ સંબંધિ મનુષ-મનુષ્ય સંબંધિ વ -વસંબંધિ Page #65 -------------------------------------------------------------------------- ________________ ४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 1 [6]અનુવૃત્તિ(૧)ગાયોજ્ઞાનાવર, સૂત્ર ૮:૫ થી યુઝ ની અનુવૃત્તિ (૨)પષ્યનવયવંશતિ સૂત્ર ૮:૬ થી વતુર ની અનુવૃત્તિ O [7]અભિનવટીકા- સંસારી આત્માઓ ચાર ગતિમાં ચોર્યાસી લાખ યોનિમાં જન્મ મરણ કરતાં થકા આયુષ્યકર્મ પ્રમાણે ભટકતાં હોય છે. આ આયુષ્યકર્મ ની ચાર ઉત્તર પ્રવૃત્તિઓને આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે. જીવોની જાતિ પ્રમાણે તો આયુષ્ય કર્મના ઘણા પ્રકારો પડી શકે છે, પરંતુ તે બધાં પ્રકારોનો અહીં ચાર મુખ્ય ભેદોમાં સમાવેશ કરવામાં આવેલો છે વળી આર્ષ અને આગમ પરંપરા પણ ચાર ભેદનું જ કથન કરે છે. સૂત્રકારે તો અહીં નારાદિ ચાર ભેદો જ જણાવેલા છે પણ પૂર્વોકત સૂત્ર ૫ તથા સૂત્રની અનુવૃત્તિ કરવાથી આ ચારે ભેદો મૂળ “આયુષ્યકર્મ એ મૂળ પ્રકૃત્તિ ની ઉત્તરકર્મ પ્રકૃત્તિ છે તેમ સ્પષ્ટ થાય છે. આખા ભવમાં ફક્ત એકજ વખત બંધાતા એવા આ કર્મની વિવિધ વ્યાખ્યા સિધ્ધસેનગણિજી આ પ્રમાણે જણાવે છે a आनीयते शेषापकृतयस्तस्मिन्न उपभोगाय जीवेन इति आयुः प आनीयते वाऽनेन तद्भावान्तर्भावी प्रकृतिगण इति आयुः + आनयते वा शरीरधारणं प्रति बन्ध इति आयुः a आयुरेवआयुष्कम् જૂનું શરીર છોડતાં તુરંતજ નવા શરીરનો સંયોગ પ્રાપ્ત કરાય છે, તે વ્યાપાર અને સંયોગનું નામ આયુષ્ય કહી શકાય છે. આ રીતે જે કર્મના ઉદયથી જીવ આયુષ્ય ભોગવી શકે અને નવા શરીરનો સંયોગ ટકાવી શકે તે આયુષ્યકર્મ. આયુષ્યકર્મ શબ્દના જુદા જુદા અર્થ ઘટાવીને તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે. (૧)બાંધેલું આયુષ્ય અવશ્ય ઉદયમાં આવે જ. (૨)ઉદયમાં પુરેપુરુ આવી ચૂક્યા પહેલાં જીવને તે શરીરમાંથી નીકળવાની ગમે તેટલી ઇચ્છા હોય તો પણ ત્યાંથી જવા ન દે. (૩)ઉદયમાં આવ્યા પૂર્વેના શરીરમાં ગમે તેટલું રહેવું હોય તો પણ નવું આયુષ્યકર્મ તેને જુના શરીરમાં રહેવા ન દે. (૪)આ રીતે આયુષ્યકર્મબેડી જેવું ગણેલ છે. તે કર્મના યોગે જીવને શરીર ધારણ કરવું જ પડે છે ચાતુર્મતિક સંસારમાં આયુષ્યના મુખ્ય ચાર ભેદઃ(૧)નારકાયુષ કર્મ# નારક શરીરમાં ટકાવી રાખનાર કર્મ. # જે કર્મના ઉદયથી નરકગતિનું જીવન પ્રાપ્ત થાય તે નારકાયુષ કર્મ. જેના ઉદયથી તીવ્ર ઉષ્ણ વેદના વાળા નરકોમાં પણ દીર્ધ જીવન રહેવું પડે છે તે નરકાયુષ કર્મ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૫ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૧ (૨)તિયયોનાયુકર્મ6 તિર્યંચ શરીર ટકાવી રાખનાર કર્મ. # જે કર્મના ઉદયથી તિર્યંચગતિનું જીવન પ્રાપ્ત થાય તે તિર્યંચ આયુષ કર્મ છે. # સુધ્ધા,તૃષ્ણા, શીત,ઉષ્ણ વગેરે અનેકદુઃખોના સ્થાનભૂત તિર્યંચોમાં જેના ઉદયથી ભવધારણ થાય છે. તેને તૈયેગ્યોન આયુષ્ય કર્મ કહે છે. (૩)માનુષાયુષ કર્મજ માનવ શરીરમાં ટકાવી રાખનાર કર્મ # જે કર્મના ઉદયથી મનુષ્ય ગતિનું જીવન પ્રાપ્ત થાય તે મનુષ્ય આયુષ કર્મ છે. # શારીરિક અને માનસિક દુ:ખથી સમ-આકુલ મનુષ્ય પર્યાયમાં જેના ઉદયથી ભવધારણ થાય તે મનુષ્યાય કર્મ છે. (૪)દેવાયુષ કર્મજ દેવના શરીરમાં જીવને ટકાવી રાખનાર કર્મ. $ જે કર્મના ઉદયથી દેવગતિનું જીવન પ્રાપ્ત થાય તે દેવાયુષ કર્મ. ૪ શારીરિક અને માનસિક સુખોથી પ્રાયયુકત દેવોમાં જેના ઉદયથી ભવધારણ થાય તે દેવાયુષ કર્મ છે. અહીં પ્રાય:શબ્દ પ્રયોજવાનું કારણ એ છે કે દેવોને પણ દેવીનો વિયોગ બીજા દેવોની વિભૂતિ જોઇને ઈર્ષ્યા, ત્યાંથી ચ્યવવાનો કાળ નજીક આવવાથી ફુલની માળા વિગેરેનું પ્લાન થવું, દેહની કાંતિ મલિન થવી વગેરે માનસિક દુઃખ હોય છે. સારાંશ - આ રીતે આયુષ્ય કર્મની ઉત્તર પ્રવૃત્તિ કહી છે. પ્રત્યેક જીવ વધુમાં વધુ એક વખત જ બીજા ભવનું કર્મ બાંધે, ન બાંધે ત્યારે તો તે અવશ્ય મોક્ષગામી જ હોય.અન્યથા ચારમાંથી જે ગતિનું આયુષ્ય બાંધેલ હોય તેનો તેનો ઉદય થતા તેઆયુષ્ય અવશ્ય ભોગવવું જ પડે અને જૂનુ આયુષ્ય પુરુ થતાં ઇચ્છાએ કે અનિચ્છાએ પણ તે શરીર ત્યાગ કરવો જ પડે છે. [8] સંદર્ભ : આગમ સંદર્ભઃ-ગાડાં અંતે ! ને વિદે ? mયમાં ! વવદે પરે, તું जहा णेरइयाउए तिरियआउए मनुस्साउए देवाउए * प्रज्ञा. प.२३,उ.२,सू.२९३-१२ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પહેલો-ગાથા ૨૩ પૂર્વાર્ધ (૨)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક ૧૫૮-૧પ૯ [9]પદ્ય(૧) નારકી તિર્યંચ નરને દેવની જીવન સ્થિતિ | ભેદ ચારે આવું કર્મ સૂત્રની સમજો રીતિ (૨) ગતિ નારક તિર્યંચ મનુષ્યદેવ ચાર એ આયુષ્ય કર્મના ભેદો જ્ઞાનીઓએ કહ્યા ખરે. અ. ૮/૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [10]નિષ્કર્ષ:-જેના ઉદયથી જીવને ભવાન્તરમાં અવશ્ય જન્મ ધારણ કરવો પડે છે.અને ચતુર્ગર્યાત્મક સંસારમાં ભટકવું પડે છે, તે આયુષ્યકર્મ.એક આયુપુર્ણ થાય અને બીજાનો આરંભ થાય છે મરણના અનન્તર સમયે વિગ્રહ ગતિમાં પરભવ સંબંધિ આયુનો ઉદય ચાલુ હોય છે.અને બંધાયેલ આયુકર્મ પોતાનું ફળ દીધા વિના છુટતું નથી.જેમકે એક વખત નરકાયુષ કર્મનો બંધ પડી જાય તો પછી ગમે તેટલો સુકૃત ક૨વા છતાં પણ નિકાચીત બંધ થયેલ નરકાયુષ કર્મ છુટી ન શકે. અવશ્ય તે જીવ નરકમાં જન્મ ધારણ કરવો જ પડે. આ રીતે ઇષ્ટ-અનિષ્ટ જન્મ-મરણનાં ચક્કરમાં ફેરવનાર અને મોક્ષગતિથી દૂરને દૂર રાખનાર તથા પોતાના ઉદયે અન્ય કર્મોને પણ ઘસડી લાવનાર એવા આ આયુષ્ય કર્મને જયાં સુધી તોડવામાં-છોડવામાં નહીં આવે અર્થાત્ ક્ષય કરવામાં ન આવે ત્યાં સુધી જીવને કદાપી શાશ્વત સુખની પ્રાપ્તિ થવાની નથી. અધ્યાયઃ૮ -સૂત્રઃ૧૨ [1] સૂત્ર હેતુ:-‘‘નામ કર્મ’’ મૂળ પ્રકૃતિની ૪૨ ઉત્તર પ્રકૃત્તિને આ સૂત્ર થકી નામનિર્દેશપૂર્વક સ્પષ્ટ કરે છે. ] [2]સૂત્ર:મૂળઃ-*Tતિજ્ઞાતિરીયજ્ઞોપાઽનિર્માળવધનસયાતસંસ્થાન સંહનન स्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरुलधूपघातपराघातातपोद्द्योतोच्छ्वासविहायोगतयः प्रत्येक . शरीरत्रससुभगसुस्वरशुभः सूक्ष्मपर्याप्तस्थिरादेययशांसिसेतराणितीर्थकृत्वं च । ] [3]સૂત્રપૃથક-ત-ત-શરીર-અકોપા, નિર્માણ-વન્ધન સડ્યાત સંસ્થાન સંહનનस्पर्श-रस- गन्ध-वर्ण-आनुपूर्व्य-अगुरुलघु-उपघात- पराघात - आतप उद्योत - उच्छवास विहायोगतयः प्रत्येकशरीर-स- सुभग- सुस्वर-शुभ-सूक्ष्म-पर्याप्त-स्थिर-आदेय-यशांसि-सेतराणि-तीर्थकृत्वं च [4]સૂત્રસાર:- [ આ સૂત્રની રજુઆત પધ્ધતિ તત્ત્વાર્થસૂત્ર અને કર્મગ્રન્થમાં અલગ અલગ રીતે કરાયેલી હોવાથી અહીં સૂત્રસાર પણ બે પધ્ધતિએ રજુ કરેલ છે.] [૧]અમારી સ્વીકૃત સૂત્રાર્થ પધ્ધતિએ-તત્ત્વાર્થ મૂળ સૂત્રાનુસાર. [૨]કર્મગ્રન્થના અભ્યાસીઓને લક્ષમાં લઇ કર્મગ્રન્થ પધ્ધતિ મુજબ. તત્ત્વાર્થ-મૂળ સૂત્રાનુસારઃ [નામ કર્મના ૪૨ ભેદ અર્થાત્ ૪૨ ઉત્તર પ્રકૃત્તિ કહેલી છે ૧-ગતિ, ૨-જાતિ, ૩-શરીર, ૪-અંગોપાંગ, ૫-નિર્માણ, ૬-બંધન, ૭-સંઘાત, ૮-સંસ્થાન,૯-સંહનન,૧૦-સ્પર્શ, ૧૧-૨સ, ૧૨-ગંધ, ૧૩-વર્ણ, ૧૪-આનુપૂર્વી, ૧૫-અગુરુલઘુ, ૧૬-ઉપઘાત, ૧૭-પરાઘાત, ૧૮-આતપ, ૧૯-ઉદ્યોત, ૨૦-ઉચ્છ્વાસ,૨૧-વિહાયો ગતિ,તિથા પ્રતિપક્ષ સહિત અર્થાત્]-૨૨-પ્રત્યેક અને गतिजातिशरीराङ्गोपाङ्ग निर्माणबन्धनसङ्घातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरुलधूपघात घराघातातपोद्घोतोच्छ्वासविहायोगतयः प्रत्येक शरीरत्रससुभगसुस्वरशुभः सूक्ष्मपर्याप्तस्थिरा देययशांसिसेतराणितीर्थकृत्वं ૬ ।એ પ્રમાણે નું સૂત્ર દિગમ્બર પરંપરા માં છે. ⭑ Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨ ૨૩- સાધાર,૨૪-ત્રસ અને ૨૫-સ્થાવર,૨૬-સુભગ અને ૨૭-૬ર્ભગ,૨૮-સુસ્વર અને ૨૯-૬સ્વ૨,૩૦-શુભ અને ૩૧-અશુભ,૩૨-સૂક્ષ્મ અને ૩૩-બાદર ૩૪-પર્યાપ્ત અને ૩૫-અપર્યાપ્ત, ૩૬-સ્થિર અને ૩૭-અસ્થિર,૩૮-આઠેય અને ૩૯-અનાદેય,૪૦-યશ અને ૪૧-અયશ --તથા ૪૨ તીર્થંકરપણું. કર્મગ્રન્થ પધ્ધતિએ સૂત્રસાર:- ૧૪+૮+૧૦+૧૦ ૦-૧૪- પિણ્ડપ્રકૃત્તિઃ- જેના પેટા ભેદો થવાના છે તેઃ (૧)ગતિ, (૨)જાતિ,(૩)શરીર, (૪)અંગોપાંગ, (૫)બંધન, (૬)સંઘાત, (૭)સંહનન, (૮)સંસ્થાન, (૯)વર્ણ, (૧૦)ગંધ, (૧૧)૨સ, (૧૨)સ્પર્શ, (૧૩)આનુપૂર્વી, (૧૪)વિહાયોગતિ. ૦-૮- પ્રત્યેક પ્રકૃત્તિ: (૧)અગુરુલઘુ, (૨)ઉપઘાત, (૩)પરાઘાત, (૪)આતપ, (૫)ઉદ્યોત, (૬)ઉચ્છ્વાસ, (૭)નિર્માણ, (૮)તીર્થંકર. ૦-૧૦-ત્રસ દશકઃ (૧)ત્રસ, (૨)બાદ૨, (૩)પર્યાપ્ત, (૪)પ્રત્યેક, (૫)સ્થિર, (૬)શુભ, (૭)સૌભાગ્ય, (૮)સુસ્વર, (૯)આદેય, (૧૦)યશ, ૦-૧૦-સ્થાવર દશકે: (૧)સ્થાવર, (૨) સૂક્ષ્મ, (૩)અપર્યાપ્ત (૪)સાધારણ, (૫)અસ્થિર, (s)અશુભ, (૭)દૌર્ભાગ્ય, (૮)દુઃસ્વર, (૯) અનાદેય, (૧૦)અયશ. [] [5]શબ્દજ્ઞાનઃવૃત્તિ-નરકાદિ ચાર ભેદ શરીર-ઔદારિક આદિ નિર્માળ-અંગોપાંગની નિયત સ્થાને રચના કરનારું કર્મ વન્યન-ઔદારિકાદિ પુદ્ગલોનો સંબંધ કરાવનાર કર્મ સંસ્થાન-સમચતુરસ્ર આદિ રસ-તિત આદિ રસો વપ્ન-શ્વેત આદિ વર્ણો સાત-બઘ્ધ પુદ્ગલને શરીરાકારે ગોઠવે સંધયળ-વજૠષભનારચઆદિ સ્પર્શ-રૂક્ષ- સ્નિગ્ધાદિ સ્પર્શ રામ્ય-સુરભિ આદિ ગંધ આનુપૂર્તિ-વિગ્રહગતિમાં ગમનકરાવનાર રૂપાત-સ્વશરીર થી ઘાત આતપ-અનુષ્ય દેહનો ઉષ્ણ પ્રકાશ ૐવાસ-શ્વાસ લબ્ધિ તીર્થ બં- તીર્થંકર નામકર્મ ત્રસ-ત્રાસ થતા સ્થાન બદલે સુસ્વર-સારો સ્વર સૂક્ષ્મ-સૂક્ષ્મ-ચક્ષુ-અગ્રાહ્ય અનુછ્યુ-ભારે હલકાપણાને અભાવ પરાĪત-સ્વપ્રતિભાવથી અન્યને ક્ષોભથવો દ્યોત-અનુષ્ય શરીરનો ઠંડો પ્રકાશ વિદાયોઽતિ-શુભાશુભ ગતિ-ચાલ પ્રત્યેશરીર- જીવને વ્યકિતગત શરીર સુમના-સર્વને પ્રિય થવું ગુમનાભિ ઉપરના શુભ અવયવો નાતિ-એકેન્દ્રિય-આદિ અટ્ટોપા -અંગ-ઉપાંગાદિ વિભાગ ૬૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ ६८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પતિ-પર્યાપ્તિ પૂરી કરે શિર- દાંત,અસ્થિઆદિની સ્થિરતા ગાય-જેનું વચન સ્વીકાર્ય બને તેતરાઈ -પ્રતિપક્ષી અર્થાત પ્રત્યેક આદિ દશની વિપક્ષી પ્રવૃત્તિ [6]અનુવૃત્તિ(૧)માદ્યોનાનાવર, સૂત્ર૮:૫ થી નામ ની અનુવૃત્તિ (૨)પષ્યનવદ્રયણાવિશુતિસૂત્ર ૮:૬થી વત્તરશત્ ની U [7]અભિનવટીકા - સૂત્રકારમહર્ષિએ નામકર્મમૂળ પ્રકૃત્તિના ૪૨ ભેદો ને અહીં રજૂ કર્યા છે. ઘણો જ વિસ્તાર અને લંબાણ યુકત વિવેચન ધરાવતું આ નામકર્મસૂત્રમાં ગૂંથતા ત્રણ વિભાગો કર્યા છે. (૧)તિગતિવિદાયોતિય: આ સમાસ પદમાં તેઓ શ્રી ૨૧ પ્રકૃત્તિનો સમાવેશ કરે છે. (૨)બીજા સમાસ પદમાં સૂત્રકાર મહર્ષિ ૨૦ પ્રકૃત્તિને સમાવે છે જે પ્રત્યે શરીર થી આરંભી સેતાળ પર્યન્ત છે. ' (૩)ત્રીજી તીર્થર્વ વે એવી એક છૂટી પ્રકૃત્તિ મૂકેલ છે. આ રીતે ત્રણ વિભાગમાં ૨૧+૨૦+૧ એમ કુલ ૪૨ પ્રકૃત્તિ નો નિર્દેશ શબ્દ થી કરેલો છે. પરંપરાનો નિર્દેશઃ-વર્તમાન કાળે આપણે ત્યાં બે પરંપરા અને તેમાં રહેલી ભિન્નતાનો નિર્દેશ અવારનવાર જોવા મળે છે. (૧)આગમ પરંપરાઃ- જેને શાસ્ત્ર કે સિધ્ધાન્ત થી પણ ઓળખાય છે (૨)કાર્મગ્રીિક પરંપરા - જેમાં મુખ્ય વૃત્તિએ કર્મ સાહિત્યનો સમાવેશ થાય છે જેને આપણે કર્મગ્રન્થ, કમ્મપયડી, પંચસંગ્રહ આદિમાં જોઈએ છીએ. કર્મગ્રન્થના અભ્યાસનું હાલ પ્રાબલ્ય હોવાથી તે પરંપરા માં આપણે અત્યારે વિશેષ ટેવાયેલા છીએ પરિણામે તેમાં દર્શાવેલ પધ્ધતિ કે ભેદોની જેટલી સ્વીકૃત્તિ આપણા માનસમાં જડાયેલી હોય છે તેટલે અંશે સિધ્ધાન્ત કે આગમ પરંપરા આપણે હાલ સુવિદિત રહ્યા નથી. તદુપરાંત કર્મગ્રન્થ અભ્યાસ સંઘના ચારે ઘટકોમાં થાય છે જયારે આગમ-શાસ્ત્રાભ્યાસ સાધુ ભગવંતો પૂરતો માર્યાદિત છે અને વાચના આપવા લેવાની પરંપરાઘસાતી જાય છે, પરિણામે આગમ પરંપરાનું જ્ઞાત પણું તદ્દ્ગ ઘટી ગયું છે, જેના પરિણામ સ્વરૂપે સૂત્રમાં અપાયેલ ઉત્તર પ્રકૃત્તિ ક્રમ સ્વીકારવો કે ગળે ઉતરાવવો થોડો મુશ્કેલ બને છે. આગળ વધીને કહીએ તો કેટલાક વિવેચકોએ તો કર્મગ્રન્થાનુસાર જ આ સૂત્રનું વિવેચન કરેલું છે. આ સમગ્ર સ્થિતિને લક્ષમાં લઈને અમે નીચે મુજબ સંવાદિતા સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. (૧) તત્વાર્થ સૂત્રક્રમ:-આક્રમ શાસ્ત્રાનુસારી જ છે. શ્રી પ્રજ્ઞાપનાછૂત્ર તથા શ્રી સમવાયાં | સૂત્ર એ બંને આગમમાં જે ક્રમ નિર્દેશ છે તદનુસારજ તત્વાર્થસૂત્રકારે આ સુત્રની રચના કરી છે. $ ઉક્ત આગમોમાં પણ પિંડ પ્રકૃત્તિ કે પ્રત્યેક એવા કોઈ ભેદ પાડેલા નથી. # ઉફત આગમોમાં પણ તિર પામે પ્રકૃત્તિ છેલ્લે અલગ જ દર્શાવેલી છે # ઉક્ત આગમોમાંસ દશકાનેથાવર દશકની પ્રચલિત પ્રથાના મૂળ પણ જોવા મળે છે. જો કે ત્યાંશ એવો શબ્દ પ્રયોગ નથી પણ પ્રકૃત્તિનો ક્રમ તે રીતે જ ગોઠવાયેલ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૨ ૬૯ આ કારણથી અમે અભિનવટીકામાં તત્વાર્થસૂત્રનો ક્રમ જાળવી રાખેલ છે. તદુપરાંત સ્વોપજ્ઞ ભાષ્ય,સિધ્ધસેનીયટીકા અને હારિભદ્દીય ટીકા પણ આગમિક પરંપરાને જ સ્વીકારી. ને ચાલે છે. માટે અમે પણ આર્ષ પરંપરાને જ સ્વીકૃત ગણી છે. (૨)કર્મગ્રન્થ-પરંપરાઃ- જે વિવેચકો એ કાર્મગ્રન્શિક પરંપરાને સ્વીકારી છે તેઓ માટે અમારું માનવું એ જ છે કે તેઓએ વર્તમાન કાળના અભ્યાસકર્તા જીવોને લક્ષમાં લીધા હશે અર્થાત્ કર્મગ્રન્થ પધ્ધતિના જાણકાર અભ્યાસીઓને સમજવામાં સરળતા પડે તેવા શુભ આશયથી જ આ વિવેચકોએ ૪૨ પ્રકૃત્તિનું વિભાગીકરણ કારખ્યિક પરંપરાનુંસાર કરેલ હશે (૩)બંને પરંપરાનો સમન્વય થઈ જાય તેવા શુભ આશય થી અમે પણ તત્વાર્થ સૂત્રાનૂસાર વિવેચન કરીને છેલ્લે પરિશીષ્ટ રૂપે કર્મગ્રન્થ પધ્ધતિ ને અત્રે રજૂ કરી દીધેલ જ છે જેથી સમન્વય પધ્ધતિએ ઉભયાન્થોનું જ્ઞાન થઈ શકે. = નામ કર્મની ૪૨-ઉત્તર પ્રવૃત્તિનું સ્વરૂપઃઆ તત્વાર્થ સૂત્ર-તથા કર્મગ્રન્થ ગાથા ૨૪ થી ૨૭ મુજબ નોંધ:-અહીં ઉત્તર પ્રવૃત્તિનું જ વર્ણન છે તેના પેટા ભેદનું વર્ણન અહીં કરેલ નથી. તે વર્ણન આ ૪૨ ભેદો પુરા થયા પછી અલગ કર્યું છે. કર્મગ્રન્થકારે પણ આજ પધ્ધતિએ ગાથાઓ બનાવી છે જેમ કે પ્રથમ કર્મગ્રન્થ ગાથા ૨૪ થી ૨૭ માં ૪૨ ભેદ છે. પેટાભેદ ગા.૩૩ થી શરુ થાય છે. [૧]ગતિનામ કર્મ # સુખ દુઃખ ભોગવવા યોગ્ય પર્યાય વિશેષ સ્વરૂપ દેવાદિ ચાર ગતિઓ પ્રાપ્ત કરાવનાર કર્મ તે ગતિનામ કર્મ # જે કર્મના ઉદય થી જીવ દેવ, નારક આદિ અવસ્થાને પ્રાપ્ત કરે તેને ગતિનામ કહે છે તેના ચાર પેટા ભેદ છે. [૨]જાતિ નામ કર્મ એકેન્દ્રિયત્વથી લઇ પંચેન્દ્રિય સુધી સમાન પરિણામ અનુભવાવનાર કર્મ તે જાતિનામ કર્મ. # જે કર્મના ઉદયથી જીવને એકેન્દ્રિય બેઈન્દ્રિય આદિ કહેવાય તેને જાતિ નામ કર્મ કહે છે. તેના પાંચ પેટા ભેદ છે. જો કે આ પાંચ પેટા ભેદના પણ અનેક વિધ પેટા ભેદો ભાષ્યમાં કહેલા છે [૩]શરીર નામ કર્મ ઔદારિક આદિ શરીરો પ્રાપ્ત કરાવનાર કર્મ તે શરીર નામ કર્મ . * જે કર્મના ઉદયથી જીવને ઔદારિક વૈક્રિય આદિ શરીરની પ્રાપ્તિ થાય છે તેને શરીર નામકર્મ કહે છે. જેના પાંચ પેટા ભેદો સ્વપજ્ઞ ભાષ્યમાં કહેવાયા છે. [૪]અંગોપાંગ નામકર્મ# શરીરગત અંગો અને ઉપાંગોનું નિમિત્ત નામકર્મ તે અંગોપાંગ નામકર્મ # જે કર્મના ઉદય થી જીવને અંગ[માથ,પગ,વગેરે) અને ઉપાંગ [આંગળી,કપાળ વગેરેના આકારમાં પુગલો પરિણમન થાય છે તેને અંગોપાંગ નામકર્મ કહેવાય છે. જેના Page #71 -------------------------------------------------------------------------- ________________ • 90 તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (મુખ્ય) પેટા ભેદ ત્રણ છે. પેટાના પેટા ભેદ અનેક વિધ છે તેમ ભાષ્યમાં કહ્યું છે. र अङ्गानि-उपाङ्गानि च यस्य कर्मण उदयात् निर्वर्त्यन्ते तदङ्गोपाङ्गनामकर्म । પિનિર્માણ નામકર્મ૪ શરીરમાં અંગ પ્રત્યંગોને યથોચિત સ્થાને ગોઠવનાર કર્મતે નિર્માણ નામકર્મ છે. # જે કર્મના ઉદય થી શરીરમાં અંગ ઉપાંગ પોતાની જગ્યાએ વ્યવસ્થિત રહે છે, તેને નિર્માણ નામકર્મ કહે છે. તેનેસૂત્રધારની ઉપમાં અપાયેલી છે. જેમ ચિત્રકાર કે શિલ્પી ચિત્ર અથવા મૂર્તિમાં હાથ પગ આદિ અવયવોનું યથા સ્થાન ચિતરે છે અથવા બનાવે છે તેવીજ રીતે નિર્માણ નામકર્મ શરીરના અવયવોનું નિયમન ઉરે છે. જો આ કર્મ ન હોય તો હાથને સ્થાને હાથ કે માથા ના સ્થાને માથું રહી શકે નહી. 2 जातिलिङ्गाकृतिव्यवस्थानियामक निर्माणनाम જાતિ-એકેન્દ્રિયાદિ લક્ષણોવાળી પાંચ કહી છે, તે જાતિમાં લિંગ અને આકૃત્તિની વ્યવસ્થાનું નિયમન આકર્મ કરે છે. જેમકે લિંગ એટલે સ્ત્રિ,પુરુષ નપુંસક ની ઓળખ માટેની જે અસાધારણ આકૃત્તિ અથવા અવયવ રચના, તેનું જે નિર્માણ કરે છે તેનું નિર્માણ નામકર્મ કહેવાય છે. પ્રાસાદ વગેરેના નિર્માણના કલા કૌશલ્યના જાણકાર શિલ્પી જેમ પ્રાસાદના એક એક અંગ-ઉપાંગ આદિનું કુશળતાથી નિર્માણ કરે છે. તે રીતે બધા જીવોના પોત પોતાના શરીરઅવયવઆદિના વિન્યાસનું નિયમન નિર્માણ નામકર્મ કરે છે. []બંધન નામકર્મ # પ્રથમ ગૃહીત ઔદારિક આદિ પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતાં તેવા પુદ્ગલોનો સંબંધ કરી આપનાર કર્મતે બંધન નામકર્મ. # જે કર્મના ઉદય થી પ્રથમ ગ્રહણ કરેલા ઔદારિક આદિ શરીરના પુદ્ગલોની સાથે ગૃહ્ય માણ વર્તમાનમાં ગ્રહણ કરાતા ઔદારિક આદિ પુદ્ગલો નો આપસમાં સંબંધ થાય છે. તેને બંધનનામકર્મ કહે છે જેને પાંચ કે વિકલ્પ પંદર ભેદ કર્મગ્રન્થમાં કહેવાયા છે. પણ સ્વપજ્ઞ ભાષ્યમાં તેના ભેદ કહ્યા નથી. અને ભાષ્યાનુસારીણી ટીકાતેના પાંચ ભેદનો ઉલ્લેખ કરે * શરીર નામકર્મના ઉદયથી ગ્રહણ કરાયેલા કે ગ્રહણ કરાતા તેને યોગ્ય જે પુગલોનું -આત્મ પ્રદેશ સ્થિત એવા શરીર આકાર રૂપે પરિણમેલા પુદ્ગલોમાં પરસ્પર ગાઢ જોડાણફરી વિયોગ ન થાય તેવા લક્ષણ વાળો જે સંયોગ થવો અને કાષ્ઠ ના ટુકડા જેવો સંશ્લેષ થઈ જવો તે બંધન નામકર્મ. જો તેમ ન થાય તો રેતીના પુરુષની જેમ શરીરો વેરાઈ જાય. પરંતુ શરીરો છૂટા ન પડી જતા જે બધ્ધ સ્વરૂપે દેખાય છે અને રહે છે. તેનું કારણ બંધન નામકર્મ. ૪ જેવીરીતે લાખ,ગુંદ, આદિ ચીકણા પદાર્થો થી બે વસ્તુઓ પરસ્પર જોડવામાં આવે છે, તેવી જ રીતે બંધન નામકર્મ, શરીર નામકર્મની શકિતથી પ્રથમ ગ્રહણ કરેલા શરીર પુદ્ગલોની સાથે વર્તમાન સમયમાં જેનું રહણ થઈ રહ્યું છે. એવાશરીરપુદ્ગલોને બાંધી દીએછે. જો બંધન નામકર્મનહોય તો શરીરાકાર પરિણત પુદ્ગલોની એવી અવ્યસ્થા થઈ જાત કે પાણી નાંખીને બાંધ્યા વગરનો લોટ જેમ હવા આવવાથી ઉડી જાય તેમ આ પુદ્ગલો વેર વિખેર થઈ જાત. Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨ ૭૧ બંધ-સર્વબંધ અને દેશ બંધ બે રૂપે થાય છે. જીવ ઉત્પતિ સમયે જે પ્રથમ શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તેનો જે બંધ થાય છે તેને સર્વબંધ કહે છે અને પછી જયાં સુધી તે ધારણ કરેલ શરીર ટકી રહે ત્યાં સુધી સમયે સમયે જે નવા પુદ્ગલોનું ગ્રહણ થાય તેને દેશ બંધ કહે છે. અર્થાઘડી ઘડીનવિન શરીર ઉત્પન્ન થતુંનથી. જો કે તૈજસ અને કામર્ણ શરીર જીવની સાથે સદા સર્વદા રહેલા હોવાથી તેમાં નવી ઉત્પત્તિ થતી નથી માટે તેમાં ફકત દેશબંધ જ થાય છે. [૭]સંઘાત નામકર્મ: બધ્ધ કર્મોને તે તે શરીરના આકારમાં ગોઠવી આપનાર કર્મ તે સંઘાત નામકર્મ. જે કર્મના ઉદય થી પ્રથમ ગ્રહણ કરેલા શરીર પુદ્ગલો ઉપર નવા ગ્રહણ કરવામાં આવતા શરીર યોગ્ય પુદ્ગલો ને વ્યવસ્થિત રૂપે જે સ્થાપિત કરવામાં આવે છે તેને સંઘાત નામકર્મ કહે છે. તેના સ્વોપજ્ઞ ભાષ્યમાં કોઇ ભેદ કહ્યા નથી. જયારે કર્મગ્રન્થમાં તેના પાંચ ભેદોનું કથન કરેલ છે. પ્રથમ ગ્રહણ કરેલા શરીર પુદ્ગલોની સાથે નવા ગૃહ્યમાણ પુદ્ગલોનો પરસ્પર બંધ ત્યારે જ થઇ શકે છે કે જયારે તે બન્ને પ્રકારના ગૃહિત અને ગૃહ્યમાણ પુદ્ગલોનું પરસ્પર સાનિધ્ય હોય. એક બીજા પુદ્ગલોને પાસે વ્યવસ્થિત રીતે સ્થાપન કરવાનું કાર્ય સંઘાત નામકર્મ નું છે. તેમાટે દંતાળીનું દૃષ્ટાન્ત દેવામાં આવે છે. જેમ દંતાળીથી જયાં ત્યાં આધા પાછા વિખરાયેલા ધાસના તણખલાઓને એકત્રિત કરવામાં આવે છે ત્યાર પછી જ ઘાસનો પૂળો અથવા ગાંસડી બાંધવામાં આવે છે. તેવી જ રીતે સંઘાત નામકર્મનજીક કરે છેઅનેબંધન નામકર્મ તેને બાંધે છે. बध्धानामपि च पुद्गलानां परस्परं जतुकाष्ठन्यायेन पुद्गलरचनाविशेषः सङ्घातः [૮]સંસ્થાન નામકર્મ: શરીરના વિવિધ આકૃત્તિઓનું નિમિત્ત કર્મ તે સંસ્થાન જે કર્મના ઉદય થી શરીર જુદા જુદા અનેક શુભ અને અશુભ આકારે હોય છે તેને સંસ્થાન નામકર્મ કહેવામાં આવે છે. શરીરના આકારને સંસ્થાન કહે છે. જે કર્મના ઉદય થી સંસ્થાનની પ્રાપ્તિ થાય તે કર્મને સંસ્થાન નામકર્મ કહે છે. જેના છ પેટા ભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં કહેલા છે. संस्थानम् आकारविशेषः । तेष्वेव बध्यमानेषु पुद्गलेषु संस्थानविशेषो यस्य कर्मण उदयाद् भवति तत् संस्थाननाम्षड्विधम् । [૯]સંહનન નામકર્મ: હાડબંધની વિશિષ્ટ રચના રૂપ તે સંહનન નામકર્મ જે કર્મના ઉદય થી શરીરમાં હાડકાંના સાંધા જોડેલા હોય છે, તેની મજબુતાઇને સંહનન કહે છે. જેમ કે લોઢાની પટી અગર ખીલીથી લાકડાંના સાધનોની મજબુતાઇ વધી જાય છે. તેજ રીતે જેનાથી હાડકાંના સાંધા દૃઢ થાય છે તેને સંહનન નામકર્મ કહેવાય છે. હાડકાંઓનું આપસમાં જોડાણ,અર્થાત્ હાડકાં ઓની રચના વિશેષ જે કર્મના ઉદય થી થાય, તેને સંહનન નામકર્મ કહે છે જેના છ ભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં કહેલા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૧૦]સ્પર્શનામકર્મ: શીત આદિ આઠ સ્પશીનું નિયામક કર્મ તે સ્પર્શનામકર્મ. જે કર્મના ઉદય થી શરીરમાં કોમળ,રૂક્ષ આદિ સ્પર્શ હોય છે તેને સ્પર્શનામ કહે છે. તેના આઠ ભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં કહ્યા છે. औदारिकादि शरीरेषु यस्य कर्मण उदयात् कठिनादिः स्पर्शविशेष: समुपजायते तत् स्पर्शनामषृिविधम् । [૧૧]રસનામકર્મ: શરીરગત તિકત આદિ પાંચ રસો નું નિયામક કર્મ તે રસ નામકર્મ કહેવાય છે. જે કર્મના ઉદય થી શરીરમાં ખાટા, મીઠા આદિ રસોની ઉત્પત્તિ થાય છે તેને રસનામકર્મ કહે છે. औदारिकादिषु शरीरेषु यस्य कर्मण उदयात् तिक्तआदि रस विशेष: समुपजायते तत् रसनामानेकविधम् । ૐ આ રસનામકર્મ ના કર્મગ્રન્થાનુસાર પાંચ ભેદ છે જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં અનેકવિધ ભેદો કહ્યા છે [૧૨]ગન્ધ નામકર્મ: શરીરગત સુરભિ આદિ બે ગંધોનું નિયામક કર્મ તે ગંધ નામકર્મ કહેવાય છે જે કર્મના ઉદય થી શરીરની સારી અથવા નરસી ગંધ હોય તેને ગંધ નામકર્મ કહે છે જેના કર્મગ્રન્થમાં બે ભેદ કહ્યા છે પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં અને વિધ ભેદ હોવાનું કથન કરે છે. औदारिकादि शरीरेषु यस्य कर्मण उदयात् सुरभि - दुरभि आदि गन्ध विशेष: समुपजायते तत् गन्धनामानेकविधम् । [૧૩]વર્ણનામકર્મ: શરીરગત આદિ શ્વેત આદિ પાંચ વર્ણોનું નિયામક કર્મ તે વર્ણનામકર્મ. જે કર્મના ઉદય થી શરીરમાં કાળો,ધોળો આદિ જે રંગ હોય છે તેને વર્ણ નામકર્મ કહે છે. કર્મગ્રન્થમાં તેના પાંચ ભેદ કહ્યા છે જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં તેના અનેક વિધ ભેદ કહ્યા છે. औदारिकादि शरीरेषु यस्य कर्मण उदयात् कृष्णादिपंचवर्णनिष्पत्तिर्भवति तद् वर्णनाम- तस्य अनेकविधत्वमपि प्रतिपादितम् - [૧૪]આનુપૂર્વી નામકર્મ: વિગ્રહ વડે જન્માંતરમાં જતા જીવને આકાશ પ્રદેશની શ્રેણી અનુસાર ગમન કરાવનાર કર્મ તે આનુપૂર્વી નામકર્મ જે કર્મના ઉદય થી જીવ વિગ્રહ ગતિએ પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચે છે, તેને આનુપૂર્વી નામકર્મ કહ્યું છે આ કર્મ ને માટે નાથ [નાસા રજજુ] નું દૃષ્ટાન્ત આપેલું છે. જેમ જયાં ત્યાં ભટકતા બળદને નાથ દ્વારા જયાં પહોંચાડવા ઇચ્છે ત્યાં પહોંચાડી શકે છે, તેવી જ રીતે જીવ જયારે સમશ્રેણીથી જવા માંડે ત્યારે આનુપૂર્વી નામ કર્મ તેને તે શ્રેણીથી પતિત કરી જયાં ઉત્પન્ન થવાનું છે ત્યાં અર્થાત્ તે સ્થાને પહોંચાડી દે છે. જો કે આ આનુપૂર્વી નામકર્મ નો ઉદય વક્રગતિ માં જ હોય છે ઋજુગતિમાં હોતોનથી . Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨ $ આ કર્મના ચાર ભેદ કર્મગ્રન્થમાં કહ્યા છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં ચાર ભેદનો સ્પષ્ટ નિર્દેશ નથી પણ ભાષ્યાનુસારી ટીકામાં ગતિના ચાર ભેદો નો ઉલ્લેખ આવી જાય છે. # સ્વોપજ્ઞ ભાષ્યમાં આ કર્મની બે વ્યાખ્યાઓ કરી છે(૧)સ્વમાન્યતાનુસાર (૨)અન્ય આચાર્યોના મતાનુસાર (૧)સ્વમાન્યતાઃ- તૌડFglણ મનની વર્તમાનસ્ય તદ્ મુવમ્ માનુપૂત્રે तत्प्रापणसमर्थमानुपूर्वानाम इति । –તિ એટલે નારકાદિ ઉત્પત્તિ સ્થાન, કે જે ગતિ નામકર્મોદય થી પ્રાપ્ત થાય છે. ત્યાં આત્મશકિતએ કરીને જવાની ઇચ્છા વાળાજીવને જો વક્ર ગતિ પ્રાપ્ત થઈ હોય તો તે સમશ્રેણી એ ચાલ્યો જતો હોય ત્યારે જન્મસ્થાનથી ઉભુખ હોય તો આ કર્મ તેને સન્મુખ બનાવી ઉત્પત્તિ સ્થાન તરફ લઈ જાય છે. અને તે સ્થાન પ્રાપ્ત કરાવે છે –આનુપૂર્વી એટલે ક્ષેત્ર સન્નિવેશ ક્રમ (૨)અન્ય આચાર્ય નો મતઃ- નિર્માણ નામકર્મ દ્વારા જેનું યોગ્ય નિર્માણ થઇ ગયું છે એવા શરીરના અંગ ઉપાંગ જેના નિમિત્ત થી નિયમબધ્ધ- યોગ્ય સ્થાન ઉપરજ નિવેશિત રહે તેને આનુપૂર્વી નામકર્મ કહે છે. [૧૫]અગુરુ લઘુનામકર્મ 1 જે કર્મના ઉદય થી શરીર ગુરુ કે લઘુ પરિણામ ન પામતાં અગુરુલઘુ રૂપે પરિણમે, તે કર્મ અગુરુલઘુનામ કર્મ છે # જે કર્મના ઉદયથી જીવનું શરીર ભારે કે હળવું ન હોય તેને અગુરુલઘુનામ કર્મકહે છે. અર્થાત આ જીવોને શરીર એટલું ભારે નહોય કે તેને સંભાળવું કઠિન પડે, એટલું હલકું પણ ન હોય કે તેહવામાં ઉડવા માંડે તો પણ બચાવી શકાય નહીં. પરંતુ અગુરુ લઘુ પરિણામવાળું હોય છે 4 अगुरुलघुपरिणामनियामकम् अगुरुलघुनाम । [૧૦]ઉપઘાત નામકર્મ: $ ચોર દાંત, રસોળી વગેરે ઉપઘાતકારી અવયવો પ્રાપ્ત કરાવનાર કર્મ તે ઉપઘાત નામકર્મ. # જે કર્મના ઉદય થી જીવને પોતાના જ અવયવો જેમ કે છઠ્ઠી આંગળી, રસોળી વગેરે જે વધારાના અંગો કે ઉપાંગો પ્રાપ્ત થાય છે તે ઉપયોગી નહીં બનતા નડતરરૂપ થાય છે અર્થાત તે ઉપઘાત અથવા બાધા પહોંચાડનાર બને છે તેથી ઉપઘાત નામકર્મ કહેવાય છે. સ્વપજ્ઞ ભાષ્યમાં વિકલ્પ બે વ્યાખ્યાઓ કરી છે ૧- જેના નિમિત્તથી પોતાના જ શરીરના અંગ કે ઉપાંગોનો ઘાત થાય છે મતાન્તરે રજેના દ્વારા પોતાના પરાક્રમ-વિજય વગેરેનો ઉપઘાત થાય તેને ઉપઘાત નામકર્મ કહે છે. જને લીધે સમર્થ શરીર હોવા છતાં નીવીર્યતાને પામે છે તેમજ પોતાના વિજયને હણનાર થાય છે. (૧૭પરાઘાત નામકર્મ - # દર્શન કેવાણીથી બીજાને આંજી નાખે એવી દશા પ્રાપ્ત કરાવનાર કર્મપરાઘાત નામકર્મ # જે કર્મના ઉદય થી નબળા તો શું પણ બળવાન માણસો પણ જેને જીતી શકે નહીં અર્થાત તે આત્મા મહાનું કહેવાતા માણસોની દ્રષ્ટિએ પણ અજેય ગણાય, તે પરાઘાત Page #75 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નામકર્મ. તાત્પર્ય એ કે જયારે જીવને આ નામકર્મનો ઉદય હોય ત્યારે તે એટલો બધો પ્રબલ પ્રતાપી દેખાય કે મોટા મોટા બળવાન સત્તાધારીઓ, બુધ્ધિમાનો,વિદ્વાનો અને વિરોધીઓ પણ તેની વાત માને, તેને જોતાં જ મોટા ભાગના અંજાય જાય. 2 परत्रांसप्रतिघातादिजनकं पराघातनामकर्म [૧૮]આતપ નામકર્મx અનુષ્ણ શરીરમાં ઉષ્ણ પ્રકાશનું નિયામક કર્મ તે આતપનામકર્મ જે કર્મના ઉદયથી જીવનું શરીર સ્વયં ઉષ્ણ ન હોવા છતાં ઉષ્ણ પ્રકાશ આપે તેને આતપનામકર્મ કહે છે. સૂર્યમંડળના બાદરએકેન્દ્રિય પૃથ્વીકાય જીવોનું શરીર ઠંડુ હોય છે પણ તે જીવોને આતપ નામકર્મનો ઉદય હોવાથી ઉષ્ણ પ્રકાશ આપે છે સૂર્ય મંડળના જીવો સિવાય અન્ય કોઇને આતપ નામકર્મોદય હોઈ શકે નહીં & જો કે અગ્નિકાયના જીવોનું શરીર પણ ઉષ્ણ પ્રકાશ આપે છે. પરંતુ તે આપ નામકર્મના ઉદયથી નહીં, પણ ઉષ્ણ સ્પર્શ નામકર્મના ઉદય થી તેનું શરીર ઉષ્ણ હોય છે અને લાલ વર્ણ નામ કર્મ ના ઉદય થી તે પ્રકાશ આપે છે. 2 आतपसामर्थ्यजनकम् आतपनाम [૧૯]ઉદ્યોત નામકર્મ - ૪ શીત પ્રકાશનું નિયામક કર્મ તે ઉદ્યોતનામકર્મ. # જે કર્મના ઉદય થી જીવનું શરીર ઉષ્ણ સ્પર્શ રહિત અર્થાત શીત પ્રકાશ ફેલાવે છે, તે ઉદ્યોત નામકર્મ કહેવાય છે. લબ્ધિધારી મુનિ જયારે વૈક્રિય શરીર ધારણ કરે છે, ત્યારે તેના શરીરમાંથી શીતલ પ્રકાશ નીકળે છે. તે આ ઉદ્યોત નામકર્મના ઉદય થી સમજવો. તે જ રીતે દેવ જયારે પોતાના મૂળ રૂપમાંથી ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરે છે ત્યારે તે શરીરમાંથી શીતલ પ્રકાશ નીકળે છે. તે ઉદ્યોત નામકર્મના ઉદય થી ચંદ્રમંડળ-નક્ષત્ર મંડળના પૃથ્વીકાય જીવોના શરીરમાંથી જે શીતલ પ્રકાશ નીકળે છે તે પણ ઉદ્યોત નામકર્મના ઉદય થી સમજવું. એવી જ રીતે જુગનૂ અર્થાત આગીયા, રત્ન તથા પ્રકાશવાળી જે જે વસ્તુઓ હોય તેના જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય સમજવો. र प्रकाशसामर्थ्यजनकम् उद्योतनाम । [૨૦]ઉચ્છવાસ નામકર્મ - - * શ્વાસ લેવા મુકવાની શકિતનું નિયામક કર્મ તે શ્વાસોચ્છવાસનામકર્મ. # જે કર્મના ઉદય થી જીવ શ્વાસોચ્છવાસ લબ્ધિ થી યુકત બને છે, તેને ઉશ્વાસ નામકર્મ કહે છે. શરીરની બહારની હવાને નાસિકા દ્વારા અંદર ખેંચવી તે શ્વાસ અને શરીર ની અંદરની હવાને નાસિકા દ્વારા બહાર કાઢવી તે ઉવાસ. આ બન્ને કાર્ય કરનારી શકિત વિશેષને ઉચ્છવાસ નામકર્મ કહે છે. र प्राणापानपुद्गलग्रहणसामर्थ्यजनकम् उच्छ्वासनाम । [૨૧] વિહાયોગતિ નામકર્મ$ પ્રશસ્ત અને અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મતે વિહાયોગતિ નામકર્મ કહેવાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨ ૭૫ જે કર્મના ઉદય થી જીવની ચાલ હાથી અગર બળદ જેવી શુભ હોય અથવા ઉંટ કે ગધેડા જેવી અશુભ હોય છે તેને વિહાયોગતિ નામકર્મ કહે છે. જેના બે ભેદ કર્મગ્રન્થમાં કહ્યા છે,જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં તેના ભેદ કહ્યા નથી. જયારે ટીકામાં બે ભેદ કહ્યા છે જેના નિમિત્તથી આકાશમાં ગમન કરવાની યોગ્યતાં પ્રાપ્ત થાય છે તેને વિહાયોગતિ નામકર્મ કહ્યું છે. આ યોગ્યતા બે પ્રકારની કહી છે (૧)લબ્ધિ પ્રત્યય (૨)શિક્ષધ્ધિ પ્રત્યય. બ્ધિ:-રેવાડીનાં દેવત્વ ત્તિ વિનાવિની। शिक्षया रध्धि: शिक्षर्धिः तपस्वीनां प्रवचनम् अधीयानानां विद्यादि-आवर्तन प्रभावाद्वा [૨૨]પ્રત્યેક શરીર નામકર્મઃ જેના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય તે પ્રત્યેક શરીરનામકર્મ કહેવાય. જે કર્મના ઉદય થી એક શરીરનો સ્વામી એક જ જીવ હોય છે, તેને પ્રત્યેક નામકર્મ કહેછે. 3. પૃથારીનિર્વર્તવું પત્યેવશરીરનામ આ શરીર બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિયઅને પંચેન્દ્રિય ને તો હોય જ છે તદુપરાંત પ્રત્યેક વનસ્પતિકાય એકેન્દ્રિયજીવને પણ હોય છે. કેમ કે પ્રત્યેક વનસ્પતિ જીવનું મૂળ –સ્કન્ધ -શાખા- પ્રશાખા-છાલ -પત્ર-પુષ્પ –ફળ વગેરે નું પૃથક્શરીર હોય છે [૨૩]સાધારણ શરીર નામકર્મ: જેના ઉદય થી અનંત જીવો વચ્ચે એક સાધારણ શરી૨ પ્રાપ્ત થાય તે સાધારણ શરીર નામકર્મ કહેવાય છે. જે કર્મના ઉદય થી અનંત જીવ એક શરીરના સ્વામી બનેતે સાધારણ શરીર નામકર્મ. અને ગીવસાધારણશરીનિર્વર્ત સાધારણશરીરનામ નિગોદ ના કે અનંતકાય વનસ્પતિ ના જીવોને આ શરીર હોય છે. [૨૪]ત્રસનામ કર્મ: જે કર્મ ના ઉદય થી સ્વતંત્ર પણે ગમન કરવાની શકિત પ્રાપ્ત થાય તે ત્રસનામ. જે કર્મના ઉદય થી જીવને ત્રસકાય ની પ્રાપ્તિ થાય તે ત્રસનામકર્મ. ત્રસમાનિર્વર્તન ત્રસનામ-તેના ઉદય થી ગતિ આદિક્રિયાનો સંભવ થાય છે. જેગમન ક્રિયા બે રીતે કહી છે. ત્રસનામ કર્મના જીવોને ત્રસનામ કર્મના ઉદય થી તથા સ્વાભાવિક, તેમાં બેઇન્દ્રિય આદિ જીવોનેત્રસનામકર્મના ઉદયથી ગતિ થાય છે. જયારે તેઉકાય-વાયુકાય ને આ ગતિ સ્વભાવિક રીતે થાય છે. ત્રસનામ કર્મના ઉદય થી નહીં. [૨૫]સ્થાવર નામકર્મ: જે કર્મના ઉદય થી સ્વતંત્રપણે ગમન કરવાની શકિત પ્રાપ્ત ન થાય તે સ્થાવર નામકર્મ જે કર્મના ઉદય થી જીવ સ્થિર રહે,અર્થાત્ શરદી ગરમીથી પોતાની જાતને બચાવવાનીકોશિષ કરી શકે નહીં, તેસ્થાવર નામકર્મ કહેવાય છે પૃથ્વીકાયાદિ પાંચને સ્થાવર નામકર્મ ઉદય હોય છે,જો કે ઉકાય-વાયુકાયના જીવોમાં સ્વાભાવિક ગતિ હોય છે. પણબે ઇન્દ્રિય આદિ જીવોની માફક શરદી-ગરમીથી બચવા માટેની વિશિષ્ટ ગતિ તેઓમાં હોતી નથી. સ્થાવરમાŕનવર્તનું સ્થાવરનામ । Page #77 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૨૬]સુભગ નામકર્મ: જે કર્મના ઉદય થી કાંઇપણ ઉપકાર નહીં કરવા છતાં સર્વના મનને પ્રિય લાગે તે સુભગ નામકર્મ જે કર્મના કારણે કોઇપણ જાતનો સંબંધ ન હોવા છતાં જીવ બધાનો પ્રીતિ-પાત્ર બને તે સુભગ નામકર્મ કહેવાય છે * मनसः प्रियः तद्भावः सौभाग्यं तस्य निर्वर्तकं - जनकं सुभगनाम । [૨૭]દુર્ભગ નામકર્મ: જેના ઉદય થી ઉપકાર કરવા છતાં પણ સર્વ મનુષ્યને પ્રિય ન થાય તે દુર્ભગ નામકર્મ જે કર્મના ઉદય થી ઉપકાર કરનાર વ્યકિત પણ અપ્રિય લાગે તે દુર્ભગ નામકર્મ * अनिष्टो मनसो योऽप्रियः तद्भावो दौर्भाग्यम् । दौर्भाग्यनिर्वर्तकं दुर्भगनाम [૨૮]સુસ્વર નામકર્મ: જેના ઉદય થી જીવનો સ્વર સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે છે તે સુસ્વર નામકર્મ. જે કર્મના ઉદય થી જીવનો સ્વર મધુર અને પ્રિય હોય તે સુસ્વર નામકર્મ. सौस्वर्यनिर्वर्तकं सुस्वरनाम । [૨૯] દુઃસ્વર નામકર્મઃ જે કર્મના ઉદય થી તે સાંભળનાર ને અપ્રીતિ ઉત્પન્ન કરે તે દુઃસ્વર નામકર્મ જે કર્મના ઉદય થી જીવનો સ્વર કર્કશ,સાંભળવો નગમે તેવો અર્થાત્ અપ્રિય લાગેતે દુઃસ્વર નામકર્મ દ્રૌ: સ્વયંનિર્વર્તન દુ:સ્વરનામ । [૩૦]શુભ નામકર્મ: જેના ઉદય થી નાભિની ઉપરના અવયવો પ્રશસ્ત થાય છે તે શુભ નામકર્મ છે. જે કર્મના ઉદય થી નાભિની ઉપરના ભાગના અવયવો શુભ ગણાય છે તે શુભ નામકર્મ. હાથ,માથું,આદિ અવયવોનો સ્પર્શ થવાથી કોઇને અપ્રીતિ થતી નથી, પણ જો પગનો સ્પર્શ થાયતો બીજાને ગમતું નથી તે આપણો સામાન્ય અનુભવ છે. ★ शुभोभावः पूजित उत्तमाङ्गादि: तज्जनिम, शोभा, पूजा पुरस्कार: शिरसा पादादिनाऽस्पर्शनं, माङ्गल्यम् इति पवित्रं तन्निर्वर्तकं शुभनाम । [૩૧]અશુભ નામકર્મ: નાભિની નીચેના અવયવો અપ્રશસ્ત થાય છે તે અશુભ નામકર્મ. જે કર્મના ઉદય થી નાભિની નીચેનો ભાગ-અવયવો પગ આદિ અશુભ ગણાય છે તે અશુભ નામકર્મ પગના સ્પર્શથી સામી વ્યકિતને જે અપ્રસન્નતા અણગમો ઉત્પન્ન થાય છે તેજ અશુભત્વ છે. अशुभभावाशोभाऽमाङ्गल्यनिर्वर्तकं अशुभनाम । Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨ [૩૨] સૂક્ષ્મ નામકર્મ $ જેના ઉદય થી ચર્મચક્ષુને અગોચર એવા સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય તે સૂક્ષ્મ નામકર્મ કહેવાય # જે કર્મના ઉદયથી જીવને એટલું બધું સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય છે જે શરીરનતો પોતે કોઇને રોકે કે ન કોઇથી રોકાય તેને સૂક્ષ્મ નામકર્મ કહે છે. આ નામકર્મ વાળા જીવો પૃથ્વીકાયાદિ પાંચ છે, તે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, પણ નરી આંખે જોઈ શકાતા નથી. र सूक्ष्मशरीर निर्वतकं सूक्ष्मनाम । [૩૩]બાદર નામકર્મ - ૪ જેના ઉદય થી જીવોનાં ચર્મચક્ષુને ગોચર એવા બાદર શરીરની પ્રાપ્તિ થાય છે તે બાદર નામકર્મ કહેવાય ૪ જે કર્મના ઉદય થી જીવ બાદર અર્થાત પૂલ થાય છે તે બાદર નામકર્મ કહેવાય છે. આંખે દેખી શકેતે બાદ એવો અર્થ અહીં સ્વીકારેલ નથી સિધ્ધસેનીયટીકામાં પણ સ્વીકારેલ નથી. બાદરનામકર્મ પૃથ્વીકાયાદિ જીવોમાં બાદર પરિણામોને ઉત્પન્ન કરે છે અને એકઠા થવાથી આ જીવો અભિવ્યકત થઈ શકે છે. સૂક્ષ્મ જીવો કદાપી જોઈ શકાતા નથી. बादरशरीरनिर्वर्तकं बादरनाम । बादरं-स्थूलं [૩૪]પર્યાપ્તિ નામકર્મ# જેના ઉદય થી પ્રાણી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્ત નામકર્મ કહેવાય છે. ૪ કર્મના ઉદયથી જીવ પોત-પોતાની પર્યાપ્તિઓથી યુકત હોય છે તે પર્યાપ્ત નામકર્મછે. જે શકિત દ્વારા યુગલો ને ગ્રહણ કરવાનું તથા તેનું આહાર-શરીરાદિના રૂપમાં ફેરવી નાખવાનું કાર્ય થાય છે તે શકિતને પર્યાપ્તિ કહે છે. જેના કર્મગ્રન્થ-પ્રકરણ ગ્રન્થોમાં છ ભેદ પ્રસિધ્ધ છે પણ સ્વીપજ્ઞ ભાષ્યમાં તેના પાંચ ભેદ કહ્યા છે કેમ કે મન:પર્યાપ્તિ નો સમાવેશ ઇન્દ્રિય પર્યાપ્તિમાં થઈ જાય છે છતાં કેટલાંક મન:પર્યાપ્તિ જુદી ગણે છે તો છે પર્યાપ્તિ થાય છે તેમાં કોઈ દોષ નથી. ૪ પર્યાપ્ત: શિય પરસાત: ગાભન: | [૩૫]અપર્યાપ્તિ નામકર્મછે જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી શકે તે અપર્યાપ્તિનામ કર્મ. र अपर्याप्तिनिर्वर्तकमपर्याप्तिनाम । [૩૬] સ્થિર નામકર્મ # જેના ઉદય થી હાડકાં દાંત આદિ સ્થિર અવયવો પ્રાપ્ત થાય તે સ્થિર નામકર્મ. # જે કર્મના ઉદય થી શરીરના અવયવો જેવાકે દાંત, હાડકાં વગેરે સ્થિર અર્થાત નિશ્ચલ રહી શકે છે તેને સ્થિર નામકર્મ કહે છે. 4 स्थिरत्वनिर्वर्तकं स्थिरनाम । [૩૭]અસ્થિર નામકર્મ૪ જેના ઉદય થી જિહવા વગેરે અસ્થિર અવયવો પ્રાપ્ત થાય તે અસ્થિર નામકર્મ ૪ જે કર્મના ઉદયથી કાન,આંખ,પાંપણ, જીભ આદિ અવયવો અસ્થિર અર્થાત ચપળ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોય છે તે અસ્થિર નામકર્મ. र अस्थिरत्वनिवर्तकं अस्थिरनाम कर्म । [૩૮]આદેય નામકર્મ$ જેના ઉદય થી બોલ્યું બહુમાન્ય થાય તે આયનામકર્મ # જે કર્મના ઉદય થી જીવનું વચન સર્વમાન્ય હોઈ-કોઈ તેનું ઉત્થાપન કે વિરોધ કરે નહીં તે આદેય નામકર્મ. જ ગાયમાનર્વ માટેયનામ | [૩૯]અનાદેય નામકર્મ# જે કર્મના ઉદય થી બોલ્ય માન્ય ન થાય તે અનાદેય નામકર્મ x જીવનું વચન યુકત અને સત્ય હોવા છતાં જે કર્મના ઉદય થી ગ્રાહ્ય ન બને અર્થાત અનાદર પામે તે અનાદેય નામકર્મ. र अनादेयभावनिर्वर्तकं अनादेय नाम આદેય -અનાદેય વૈકલ્પિક વ્યાખ્યા - જે કર્મના વિપાકથી એવા શરીર ગુણો થાય છે કે તે જીવના દર્શન માત્રથી જ તેના પરત્વેની શ્રધ્ધયતા કે આદેયતા પ્રગટ થાય છે તેનેઆદેય નામકર્મ કહે છે. અને જે કર્મના વિપાકથી તે જીવ દર્શન માત્રથી જ શ્રધ્યેય કે અનાદેય બની જાય છે તેને અનાદેય કર્મ સમજવું. [૪૦]યશ નામકર્મજ જેના ઉદય થી દુનિયામાં યશકીર્તિ પ્રાપ્ત થાય તે યશ નામ કર્મ કહેવાય છે. ૪ યશકીર્તિ માં કીર્તિ એકદિશાગામી છે. અને યશ સર્વદિશા ગામી છે. અર્થાત કોઈ એક દિશા-પ્રાંત કે જિલ્લામાં ફેલાય તે કીર્તિ અને સર્વ પ્રાન્ત, જિલ્લા કે વિદેશમાં ફેલાય તેને યશ કહેવામાં આવે છે આવાયશ કે કીર્તિ જે કર્મના ઉદયે પ્રાપ્ત થાય તે યશકીર્તિનામ કર્મ. र यशोनिवर्तकं यशोनाम । [૪૧]અયશ નામકર્મ# જેના ઉદય થી યશકીર્તિ પ્રાપ્ત થાય તે અયશકીર્તિ નામકર્મ . ૪ કર્મના ઉદય થી દુનિયામાં અપયશ અનેઅપકિર્તિ ફેલાય તેઅયશકીર્તિનામકર્મ કહેવાય છે. पदोषविषयाप्रख्याति: अयशोनाम इति । [૪૨]તીર્થકર નામકર્મ$ ધર્મતીર્થ પ્રવર્તાવવાની શકિત અર્પનાર કર્મ તે તીર્થકરના કર્મ કહેવાય છે. # જે કર્મના ઉદય થી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય તેને તીર્થકર નામકર્મ કહે છે. -આ કર્મના પ્રભાવથી તે જીવને અપરિમિત ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ત્રણ લોકના પૂજય બને છે. બાહ્ય અને અત્યંતર વૈભવ પ્રાપ્ત થાય છે. સમોસરણ આદિ બાહ્ય વૈભવ સામાન્ય કેવળીને કદાપી પ્રાપ્ત ન થાય.વળી આ કર્મના ઉદય વાળા જીવો જ તીર્થની સ્થાપના કરે છે. र यस्यकर्मण उदयात् तीर्थदर्शनज्ञानचरणलक्षणं प्रवर्तयति, यतिगृहस्थ धर्म च कथयति आक्षेपसंक्षेपसंवेगनिर्वेदद्वारेण भव्यजनसंसिद्धये सुरासुरमनुजपतिपूजितश्च भवति Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨ तत् तीर्थकरनामेति । આ રીતે નામ કર્મની ૪૨ ઉત્તર પ્રકૃત્તિ જણાવી તે-તે ભાવોને જે બનાવે તેને નામકર્મ કહે છે. આ નામ કર્મના ઉત્તરભેદ અને ઉત્તરોત્તર ભેદ અનેક છે તે વાત ઉપરોકત વ્યાખ્યાઓમાં કહેલી જ છે. ઉત્તરોત્તર ભેદો અર્થાત્ ઉત્તર પ્રકૃતિના પેટા ભેદોઃ સૂત્રકાર મહર્ષિઉમાસ્વાતિજી મહારાજાએસૂત્રથકી ૪૨ ઉત્તરપ્રકૃતિનું કથન કર્યુ. તે ૪૨ ઉત્તર પ્રકૃતિમાંની કેટલીક પ્રકૃતિના પેટા ભેદોને સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલા છે. તે આ પ્રમાણે(૧) ગતિનામ કર્મના ચાર ભેદ છે. ૭૯ (૧)નરકગતિ નામકર્મ:- જે કર્મના ઉદય થી જીવને એવી અવસ્થા પ્રાપ્ત થાય કે જેનાથી‘‘આ નરક જીવ છે’’ એમ કહેવાય તે કર્મને નરકગતિનામ કર્મ કહેવાય છે ૨-તિર્યંચગતિનામ કર્મ:- જે કર્મના ઉદય થી જીવને એવીઅવસ્થા પ્રાપ્ત થાય કે જુઓ ‘‘આ તિર્યંચ છે’’ એવું કહેવામાં આવે, તે કર્મને તિર્યંચ ગતિનામ કર્મ કહેવાય છે. -૩-મનુષ્ય ગતિનામ કર્મઃ- જે કર્મના ઉદય થી જીવને એવી અવસ્થા પ્રાપ્ત થાય જેને કારણે જુઓ ‘‘આ મનુષ્ય છે'' એવું કહેવાય તે કર્મને મનુષ્ય ગતિનામ કર્મ કહેવાય છે ૪-દેવ ગતિનામ કર્મઃ- જે કર્મના ઉદય થી જીવને એવી અવસ્થા પ્રાપ્ત થાય જેના કારણે જુઓ ‘‘આ દેવ છે’’ એવું કહેવામાં આવે છે તે કર્મને દેવગતિનામ કર્મ કહેવાય છે. (૨)જાતિનામ કર્મના મૂળ પાંચ ભેદો છે. ૧- એકેન્દ્રિય જાતિનામ કર્મઃ- જે કર્મના ઉદય થી જીવને ફકત એક જ ઇન્દ્રિય –સ્પર્શન [શરીર] ઇન્દ્રિય પ્રાપ્ત થાય, તેને એકેન્દ્રિય જાતિનામ કર્મ કહે છે. આ એકેન્દ્રિય જાતિના સ્વોપજ્ઞ ભાષ્યમાં અનેક વિધભેદો કહ્યા છે. જેમ કે પૃથ્વિકાયિક જાતિનામકર્મ,અાયિકજાતિનામકર્મ,તેઉકાયિકજાતિનામકર્મ,વાયુકાયિકજાતિનામકર્મ અને વનસ્પતિકાયિકજાતિનામકર્મ. આપૃથિવિકાયિક આદિ પાંચે ને આશ્રીને પણ અનેકવિધ ભેદોનું કથનસ્વોપજ્ઞભાષ્યમાં નામ-નિર્દેશ પૂર્વક કર્યું છે પણ ગ્રન્થ ગૌરવ ભયે અમે તેની નોંધ અહીં લીધીનથી. વળી આ પૂર્વે જીવના ભેદો વખતે અને ૐ.૨ના સૂત્ર ૧૩ અને ૧૪ માં પણ પૃથિવિકાય આદિના પેટા ભેદો જણાવેલા જ છે. [નોંધઃ-અત્રે ખ્યાલ રાખવા લાયક વાત એક જ છે કે સામાન્યથી જાતિનામ કર્મ ના પાંચ ભેદો જ ગણાવાય છે તેને બદલે સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે એકેન્દ્રિય જાતિનામ કર્મના પેટા પાંચભેદ તથા તે પાંચેના અનેક વિધ ભેદો અહીં દર્શાવેલા છે. તેથી કર્મગ્રન્થની માફક નામકર્મના ૬૭ કે ૯૩ કે ૧૦૩ એવી કોઇ ચોક્કસ ભેદસંખ્યા ને અહીં તત્વાર્થ ભાષ્યાનુસાર પકડી શકાતી નથી ૨- બેઇન્દ્રિય જાતિનામ કર્મઃ- જે કર્મના ઉદય થી જીવને બેઇન્દ્રિયો- શરીર અને જીભ પ્રાપ્ત થાય છે તેને બેઇન્દ્રિય જાતિનામ કર્મ કહેવાય છે. ૩- તેઇન્દ્રિય જાતિનામ કર્મઃ- જે કર્મના જીવને ત્રણ ઇન્દ્રિયો-શરીર,જીભ,નાક પ્રાપ્ત થાય છે તેને તેઇન્દ્રિય જાતિનામ કર્મ કહેવાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪-ચઉરિન્દ્રિય જાતિનામ કર્મ:-જે કર્મના ઉદય થી જીવને ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત થાય, તેને ચરિન્દ્રિય જાતિનામ કર્મ કહેવાય છે. ૫- પંચેન્દ્રિયજાતિનામકર્મઃ- જે કર્મના ઉદય થી જીવને પાંચ ઇન્દ્રિયો -શરીર,જીભ નાક,આંખ અને કાન પ્રાપ્ત થાય છે તેને પંચેન્દ્રિય જાતિનામ કર્મ કહેવાય છે. આ ભેદોને પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં અનેકવિધ કહ્યા છે. ८० [જો કે હીરાલાલ કાપડીયાની સંશોધિત આવૃત્તિમાં એકવિધ કહેલ છે પણ તેની ટી.. જોતાં તેનું અનેકવિધ પણું જણાઇ આવે છે.] બેઇન્દ્રિયાદિ ચારે ભેદોના પેટાભેદોનું વર્ણન પૂર્વે અ.ર-સૂત્ર.૧૪ તથા ૨૪ માં થયેલું છે. માટે અત્રે પુનરાવર્તન કરેલું નથી. (૩)શરીરનામ કર્મના પાંચ ભેદો છેઃ ૧- - ઔદારિક શરીરનામકર્મઃ- ઉદાર અર્થાત્ પ્રધાન અથવા સ્થૂળ પુદ્ગલોથી બનેલા શરીરને ઔદારિક શરીર કહેવાય છે. જે કર્મના ઉદય થી આવું શરીર મળે તેને ઔદારિક શરીર નામ કહે છે. સાધારણ રીતે તે સ્થૂળ અને અસાર પુદ્ગલોમાંથી બને છે. પણ તિર્થંકર આદિ ઉત્તમ પુરુષોના શરીર શ્રેષ્ઠ પુદ્ગલોમાંથી બને છે. મનુષ્ય તથા તિર્યંચને ઔદારિક શરીર હોય છે. ૨- વૈક્રિય શરીરનામ કર્મઃ- જે શરીરના વિવિધ રૂપ અને ક્રિયાઓ થાય છે તેને વૈક્રિય શરીર કહેવાય છે. જે કર્મના ઉદય થી આવા શરીરની પ્રાપ્તિ થાય તેને વૈક્રિય શરીરનામ કર્મ કહેવાય છે. આવુ શરીર ઔપપાતિક અને લબ્ધિ પ્રત્યયિક બંને પ્રકારે હોય છે. દેવ-નારકને તે ઔપપાતિક હોય છે.અને તિર્યંચ તથા મનુષ્યમાં જેમને આવી વિશિષ્ટ શકિત પ્રાપ્ત કરી હોય તેમને લબ્ધિપ્રત્યયિક હોય છે. ૩- આહા૨ક શરીરનામ કર્મ:-ચૌદપૂર્વી મુનિને અન્ય ક્ષેત્રમાં વર્તમાન તિર્થંકર પાસે પોતાના સંદેહનું નિવારણ અથવા તેઓશ્રીના ઐશ્વર્યને જોવામાટે ઉકત ક્ષેત્રમાં જવાનું થાય ત્યારે લબ્ધિ વિશેષથી એક હાથ પ્રમાણ અતિ વિશુધ્ધ સ્ફટિક સમાન નિર્મળ શરીરને ધારણ કરેછે. તે આહારક શરીર- જે નામ કર્મના ઉદય થી પ્રાપ્ત થઇ શકે છે તેને આહારક શરીરનામ કર્મ કહ્યું છે. ૪-તેજસ શરી૨નામ કર્મઃ- તૈજસ પુદ્ગલોથી બનેલા શરીરને તેજસ શ૨ી૨ કહે છે. કે જે શરીરની ઉષ્ણતા થી ખાધેલું અન્ન પાચન થાય છે, કોઇ કોઇને તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે તે પણ આ શ૨ી૨નો પ્રભાવ છે. જે કર્મના ઉદયથી આવું શરીર પ્રાપ્ત થાય છે તેને તૈજસ શરીરનામ કર્મ કહેવાય છે. ૫-કાર્મણ શરીરઃ- જ્ઞાનાવરણીય આદિ કર્મોથી બનેલું શરીર તે કાર્યણ શરીર કહેવાય છે. આત્માના પ્રદેશો સાથે લાગેલ આઠ પ્રકારના કર્મ પુદ્ગલોને કાર્મણ શરીર કહે છે. આ કાર્મણ શરીર બધાં શરીરોનું બીજ છે. જેકર્મના ઉદયથી આવું કાર્યણ શરીર પ્રાપ્ત થાય તેને કાર્મણ શરીર નામકર્મ કહે છે. સર્વ સંસારી જીવો ને તૈજસ-કાર્યણ શરીર હોય છે. (૪)અંગોપાંગ નામકર્મના મૂળ ત્રણ ભેદો કહ્યા છે. પછી તે એક-એકના અનેકવિધ ભેદ કહ્યા છે. ૧-ઐદારિકઅંગોપાંગનામકર્મ -જેકર્મનાઉદયથી ઔદાકિશ૨ી૨ રૂપમાં પરિણમેલ પુદ્ગલો માંથી અંગોપાંગ રૂપ અવયવો બને છે તેને ઔદારિક અંગોપાંગ નામકર્મ કહેવાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨ ૮૧ ૨-વૈક્રિય અંગોપાંગ નામ કર્મઃ- જે કર્મના ઉદય થી વૈક્રિય શરીર રૂપ પરિણમેલા પુદ્ગલો માંથી અંગોપાંગ રૂપ અવયવો બને છે તે વૈક્રિય અંગોપાંગ નામકર્મ છે. ૩- આહારક અંગોપાંગ નામ કર્મઃ- જે કર્મના ઉદય થી આહારક શરીર રૂપ પરિણત પુદ્ગલોમાંથી અંગોપાંગ રૂપ અવયવો બને છે, તેને આહારક અંગોપાંગ નામકર્મ કહેવાય છે. આ ત્રણેય અંગોપાંગ ના પણ અનેક વિધ ભેદો કહ્યા છે જેમ કેઃ ૧- અંગઃ- અંગના નામકર્મ ના આઠ પેટા ભેદ કહ્યા છે. તે આ પ્રમાણેઃ ૨-હાથ, ૨-પગ,૧-પેટ,૧-પીઠ,૧-છાતી,૧-માથુ,જે અનુક્રમે વાğનામ કર્મ,પદનામ કર્મ, ઉંદરનામ કર્મ,પૃષ્ઠ નામ કર્મ,રોનામ કર્મ અને શિરોનામ કર્મના ઉદય થી પ્રાપ્ત થાય છે. ૨-ઉપાંગઃ- ઉપાંગનામ કર્મના અનેક વિધ ભેદો ભાષ્યમાં કહ્યા છે, જેમ કે સ્પર્શ નામ કર્મ,રસનામ કર્મ,પ્રાણનામ કર્મ,ચક્ષુનામ કર્મ,શ્રોત્રનામ કર્મ. - આ ઉપાંગ નામ કર્મને દૃષ્ટાન્ત પૂર્વક સમજાવવા માટે ભાષ્યકાર મહર્ષિ શિરોનામ કર્મના ભેદોને જણાવે છે. મસ્તિષ્કા-ટિશ-શવું-હાટ-તાજું ? - कपोल-हनुचिबुक- दशन-औष्ठ-भू-नयन- कर्ण - नासादि उपाङ्ग नामानि शिरसः । આ રીતે પ્રત્યેકના ઉપાંગોના અનેક વિધ ભેદ સમજી લેવા. જો કે આ પેટા ભેદો એકેન્દ્રિય જાતિમાં હોતા નથી. અંગોપાંગ ની વૈકલ્પિક વ્યાખ્યાનું દૃષ્ટાન્તઃ-અંગ સાથે જોડાયેલા નાના અંગોને ઉપાંગ કહે છે. જેમ કે હાથમાં આંગળી એ ઉપાંગ છેઅને આંગળીઓની રેખા વગેરે અન્ય નિશાનીઓ અંગોપાંગ કહેવાય છે. (૫)બંધન નામ કર્મ:- ૧ અથવા ૫ અથવા ૧૫ પેટા ભેદઃ જેના સ્વોપજ્ઞ ભાષ્યમાં કોઇ પેટા ભેદ નથી, ટીકામાં પાંચ ભેદનું કથન છે. કર્મગ્રન્થ ગાથા-૩૫માં પાંચ ભેદનું કથન છે અને ગાથા-૩૭માંવિકલ્પે પંદર ભેદનું કથન છે. પાંચ-પેટાભેદઃ-(૧)ઔદારિક બંધનનામ કર્મ(૨)વૈક્રિયબંધનનામ કર્મ (૩)આહારક બંધન નામ કર્મ, (૪)તેજસ બંધનામ કર્મ,(૫)કાર્મણબંધન નામ કર્મ. જે કર્મના ઉદય થી પૂર્વગૃહિત ઔદારિકાદિ શરીરના પુદ્ગલો સાથે ગૃહ્મમાણ ઔદારિકાદિ શરીરના પુદ્ગલો નો આપસમાં સંબંધ થાય છે તે ઔદારિક બંધન નામ કર્મ કહેવાય છે. અહીં ઔદારિકાદિ શબ્દથી ઔદારિક-વૈક્રિય વગેરે પાંચેના બંધન નામ કર્મ માટે આ વ્યાખ્યા સમજી લેવી. પંદર પેટા ભેદઃ- જેના અહીં માત્ર નામજ જણાવેલા છે. તેમજ ભાષ્ય કે તેની ટીકામાં તેનો ઉલ્લેખ જ નથી કર્યો તે ખ્યાલ રાખવો (૧)ઔદારિક-ઔદારિકબંધન (૨)વૈક્રિય-વૈક્રિય બંધન (૩)આહારક-આહારક બંધન (૪)તૈજસ-તૈજસ બંધન (૫)કાર્મણ-કાર્મણ બંધન (૭)વૈક્રિય-તૈજસ બંધન (૯)ઔદારિક-કાર્યણ બંધન (૬)ઔદારિક-તૈજસ બંધન (૮)આહારક-તૈજસ બંધન (૧૦)વૈક્રિય-કાર્મણ બંધન અ. ૮/૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧૧)આહારક-કાશ્મણ બંધન (૧૨)ઔદારિક-તૈજસ-કાર્પણ બંધન (૧૩)વૈક્રિય-તૈજસ-કાર્પણ બંધન (૧૪)આહારક-તૈજસ-કાશ્મણ બંધન (૧૫)તૈજસ-કાશ્મણ બંધન આ પંદરે બંધન સાથે નામ કર્મ શબ્દ જોડી દેવો (૬) સંઘાતનામ કર્મ - ૧ અથવા પ-પેટાભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં કોઈ પેટા ભેદ નથી, ટીકા, તથા કર્મગ્રન્થમાં પાંચ ભેદ છે. (૧)ઔદારિક સંઘાતન નામ કર્મ (૨)વૈક્રિય સંઘાતન નામ કર્મ (૩)આહારક સંઘાતન નામ કર્મ (૪) તૈજસ સંઘાતન નામ કર્મ (૫)કાર્પણ સંઘાતન નામ કર્મ જે કર્મના ઉદયથી ઔદારિક આદિ શરીર રૂપે પરિણમવા યોગ્ય પુદ્ગલો ને પૂર્વ પરિણત પુદગલો નું પરસ્પર સાન્નિધ્ય હોય તે ઔદારિક આદિ સંઘાતન નામ કર્મ કહેવાય છે. માદ્રિ શબ્દથી તે-તે સ્થાને વૈક્રિય વગેરે સમજી લેવા. (૭)સંસ્થાન નામ કર્મ-છ ભેદ પ્રસિધ્ધ છે: ૧-સમચતુરસ સંસ્થાન નામકર્મ-પલોઠીવાળીને બેસતાં જે શરીરના ચારે ખૂણા સમાન હોય અર્થાત આસન અને કપાળનું અંતર,બન્નેઢીચણ વચ્ચેનું અંતર,ડાબો ખભો અને જમણા ઢીંચણ વચ્ચે અંતર, જમણો ખભો અને ડાબા ઢીંચણનું અંતર. એ ચારે જો સમાન હોય તો તેને સમચતુરગ્ન સંસ્થાન કહેવાય છે. સામુદ્દીક શાસ્ત્રાનુસાર જે શરીરના સંપૂર્ણ અવયવો શુભ હોય તેને સમચતુરગ્ન સંસ્થાન કહે છે. જે કર્મના ઉદય થી આવા સંસ્થાનની પ્રાપ્તિ થાય છે તેને સમચતુરગ્ન સંસ્થાના નામ કર્મ કહેવાય છે. ૨-ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામ કર્મ-જે કર્મના ઉદય થી શરીર ની આકૃત્તિ ન્યગ્રોધ અર્થાત વટવૃક્ષ સમાન હોય, અર્થાત જે શરીર નો નાભિથી ઉપરનો ભાગ અગર અવયવ સંપૂર્ણ બરાબર હોય અને નાભિની નીચેનો ભાગ અને અવયવહીન-પતલા હોય,તેને ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામ કર્મ કહેવાય છે. ૩-સાદિ સંસ્થાન નામકર્મ-જે કર્મના ઉદય થી નાભિની ઉપરના અવયવોહીન-પતલા હોય, અને નાભિની નીચેના અવયવો પૂર્ણ-સુડોલ હોય તે સાદિ સંસ્થાન નામ કર્મ. ૪-કુન્જ સંસ્થાન નામ કર્મ- જેમાં છાતી, પેટ વગેરે અવયવો કુબડા હોય તે કુબ્ધ. આ કુન્જ પણું મુજ સંસ્થાન નામ કર્મ ના ઉદય થી આવે છે. र कुब्जनाम तु कन्धराया उपरि हस्तपादं च समचतुरन लक्षणयुकतं संक्षिप्त विकृतमध्यकोष्ठं च कुब्जम् ।। પ-વામન સંસ્થાન નામ કર્મ - જે કર્મના ઉદય થી હાથ, પગ વગેરે અવયવો ટૂંકા હોય તે વામન સંસ્થાન નામ કર્મ કહેવાય છે. + वामननाम तु लक्षणयुक्तं ओष्ठग्रीवादि उपरि हस्तपादयोश्चन्यूनलक्षणं वामनम् । -હુડક સંસ્થાન નામ કર્મ- જે કર્મના ઉદય થી શરીરના બધાંજ અવયવો બેડોળ હોય,યથાયોગ્ય પ્રમાણયુકત ન હોય, તેમજ કદરૂપું લાગે તે હંડક સંસ્થાન નામ કર્મ. Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૨ ૮૩ (૮)સંહનન નામ કર્મ-છ ભેદ પ્રસિધ્ધ છે. ૧-વજ8ષભ નારા સંહનન નામ કર્મ- વજ એટલે ખીલી, ઋષભ એટલે વીટેલ પાટો, નાચ એટલે વિશિષ્ટ પ્રકારનું બંધન જેને મર્કટ બંધ કહે છે. જે કર્મના ઉદય થી આ રીતે બે હાડકાં મર્કટ બંધ થી જોડાયેલા હોય, તેના ઉપર ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હોય અને ત્રણેય હાડકાંને ભેદીને મજબૂત બનાવનાર એક હાડકાનો ખીલો હોય તેવું સહનન હોવું તે વજઋષભ નારા સંહનન નામ કર્મ કહેવાય છે. ૨-20ષભ નારા સંહનન નામ કર્મ - જે કર્મના ઉદય થી બન્ને તરફ હાડકાંનો મર્કટ બંધ હોય તેના ઉપર એક હાડકું પાટાની જેમ વીંટાયેલુ હોય, પણ તેને મજબુત કરનાર ખીલો ન હોય તો ઋષભ નારાચ સંવનન નામ કર્મ. ૩- નારા સંહનન નામકર્મ-જે કર્મના ઉદય થી સંવનનની રચનામાં બંને બાજુ મર્કટ બંધ હોય પણ હાડકાનો પાટો કે ખીલી ન હોય તો નારા સંહનન નામ કર્મ. ૪-અર્ધનારાયસંહનન નામકર્મ-જે કર્મના ઉદયથી હાડકાંની રચના એવી હોય કે તેમાં એક તરફ મર્કટ બંધ હોય અને બીજી બાજુ ખીલી હોય તેને અર્ધનારા સંવનન નામ કર્મ કહે છે. પ-કીલિકા સંહનન નામ કર્મ- જે કર્મના ઉદય થી હાડકાંની રચના એવી હોય કે તેમાં મર્કટ બંધ ન હોય પણ ખીલી થી બંને હાડકાં જોડેલા હોય તે કીલિકા સંવનન નામ કર્મ ૬ સેવાર્ત સંહનન નામકર્મ-જે કર્મના ઉદય થી હાડકાંની રચના એવી હોય કે બન્ને હાડકાં માત્ર એક બીજા સાથે જોડાયેલા હોય તે સેવા સંહનન નામ કર્મ. જેને છેવટું સંહનન નામ કર્મ પણ કહે છે. આ છ એ સંહનન સિંઘયણ માત્ર ઔદારિક શરીરમાં જ હોય છે. (૯) સ્પર્શ નામ કર્મ-આઠ ભેદ પ્રસિધ્ધ છે. ૧-ગુરુ સ્પર્શ નામ કર્મ- જે કર્મના ઉદય થી શરીર લોઢા જેવું ભારે હોય તેને ગુરુ સ્પર્શ નામ કર્મ કહે છે. • ૨- લઘુસ્પર્શનામકર્મ-જે કર્મના ઉદય થી શરીર આકોલીયાના રૂ જેવું એકદમ હળવું હોય તે લઘુ સ્પર્શ નામ કર્મ. ૩- મૃદુ સ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદય થી શરીરનો સ્પર્શ માખણ જેવો કોમળ અને સુંવાળો હોય તો મૃદુ સ્પર્શ નામકર્મ. ૪- કર્કશ સ્પર્શ નામ કર્મ- જે કર્મના ઉદય થી શરીરનો સ્પર્શ ગાયની જીભ જેવો ખરબચડો હોય તે કર્કશ સ્પર્શ નામકર્મ, પ-શીત સ્પર્શ નામ કર્મ- જે કર્મના ઉદય થી જીવના શરીરનો સ્પર્શ કમળની દાંડી કે બરફના જેવો ઠંડો હોય તે શીત સ્પર્શ નામ કર્મ. દ-ઉષ્ણ સ્પર્શ નામ કર્મ - જે કર્મના ઉદય થી જીવનું શરીર અગ્નિ જેવું ગરમ રહે તે ઉષ્ણ સ્પર્શ નામ કર્મ. ૭-સ્નિગ્ધસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરનો સ્પર્શઘી લગાવેલ હોય તેવો સ્નિગ્ધ લાગે તો સ્નિગ્ધ સ્પર્શ નામ કર્મ. Page #85 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૮)રૂક્ષ સ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરની ચામડી રાખ જેવી લુખી લાગે તે રૂક્ષ સ્પર્શનામ કર્મ (૧૦)રસ નામ કર્મ-પ અથવા અથવા અનેકવિદ્ય કર્મગ્રન્થ પ્રસિધ્ધ ભેદ પાંચ છે, ટીકામાં છભેદ છે, ભાષ્યમાં અનેકવિધ ભેદ હોવાનો સૂત્રકારે નિર્દેશ કરેલ છે. ૧-તિકતરસ નામ કર્મ- જેના ઉદય થી શરીરનો રસ લીમડા જેવા કડવો હોય. ર-કટુરસ નામ કર્મ-જેના ઉદય થી શરીરનો રસ, સૂંઠ-મરચાં-મરી વગેરે પદાર્થ જેવા તીખો હોય તે કટુ રસનામ કર્મ. ૩-કષાયરસનામ કર્મ- જે કર્મના ઉદય થી જીવના શરીરનો રસ ઈંડા, બેઢાં,આંબળા, હિમેજ જેવા તુરો હોય તે કષાય રસનામ કર્મ. ૪-આમ્લ રસનામ કર્મ - જે કર્મના ઉદય થી જીવના શરીરનો રસ લીંબુ અને આંબલી જેવો ખાટો હોય તે આમ્લ રસનામ કર્મ. પ-મધુર રસનામકર્મ-જે કર્મના ઉદયથી જીવના શરીરનો રસ શેરડી-સાકર જેવો હોય તે મધુર રસનામ કર્મ. દલવણ રસનામકર્મ-જે કર્મના ઉદય થી જીવના શરીરનો રસ મીઠા જેવો ખારો હોય તે લવણ રસનામ કર્મ કહેવાય છે. કેટલાંક આચાર્યોઆ રસનામ કર્મનો સમાવેશ મધુર રસનામ કર્મમાં કરી દે છે. તેમના મતે રસનામકર્મના પાંચ ભેદ થશે પરંતુ સિધ્ધસેનીય ટીકામાં રસનામ કર્મના છ ભેદ જણાવેલા છે. જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં તો સ્પષ્ટ જ કહ્યું છે કે રસનામવયં- તિતિ આદિ અન્તર્ભેદને આશ્રીને રસનામ કર્મના અનેકવિધ ભેદો જાણવા. (૧૧)ગન્ધ નામ કર્મ:- ર અથવા અનેક ભેદો ૧- સુરભિ ગન્ધ નામ કર્મ- જે કર્મના ઉદય થી જીવના શરીરમાં કપુર, કસ્તુરી આદિ પદાર્થો જેવી સુંગધ હોય તે સુરભિગંધ નામ કર્મ ર-દુરભી ગન્ધ નામ કર્મ જે કર્મના ઉદય થી જીવના શરીરમાં લસણ અથવા સડેલા પદાર્થો જેવી ગંધ હોય તે દુરભિગંધ નામ કર્મ સ્વોપજ્ઞ ભાષ્યમાં તો સ્પષ્ટ જ કહ્યું છે કે નામ અનેવિયં-સુરભિગંધ આદિ અનેક અન્તર્ભેદો ને આશ્રીને ગંધનામ કર્મના અનેક વિધ ભેદો જાણવા. (૧૨) વર્ણનામ કર્મ - પાંચ અથવા અનેક ભેદો૧-કૃષ્ણ વર્ણનામ કર્મ- જેના ઉદય થી શરીર કોલસા જેવું કાળું હોય. ર-નીલ વર્ણનામ કર્મ- જેના ઉદય થી શરીર પોપટની પાંખ જેવું લીલું હોય. ૩-લોહિત વર્ણનામ કર્મ - જેના ઉદય થી શરીર સીંધુર- હિગળા જેવું લાલહોય. ૪-પીત વર્ણનામ કર્મઃ- જેના ઉદય થી શરીર હળદર જેવું પીળું હોય. પ-દ્વૈત વર્ણનામ કર્મ- જેના ઉદય થી શરીર શંખ જેવું સફેદ હોય. વર્ણનામ કર્મ માટે પણ સ્વીપજ્ઞ ભાષ્યમાં સ્પષ્ટ જ કથન છે કે વનામને વિશ્વમ કૃષ્ણ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અધ્યાય: ૮ સૂત્ર: ૧૨ વગેરે અનેક અન્તભેદો ને આશ્રીને વર્ણનામ કર્મના અનેક વિદ્ય ભેદો કહેલા છે. (૧૩)આનુપૂર્વી નામ કર્મ- જેના ચાર ભેદો કર્મગ્રન્થ તથા ભાષ્યાનુસારી ટીકામાં જણાવેલા છે. ભાષ્યમાં પણ તે શબ્દથી ઉલ્લેખ થઈ જાય છે. $ જેવી રીતે ગતિ નામ કર્મના ચાર ભેદ છે તેવીજ રીતે આ આનુપૂર્વનામ કર્મ પણ ચાર ભેદ વાળું છે (૧)નરકાનુપૂર્વી (૨)તિર્યંચાનુપૂર્વી(૩)મનુષ્યાનુપૂર્વી (૪)દેવાનુપૂર્વી (૧૪)વિહાયોગતિ નામ કર્મ- જેના બે ભેદ કર્મગ્રન્થમાં છે, સિધ્ધસેનીય ટીકામાં પણ છે, પરંતુ સ્વોપજ્ઞ ભાષ્યમાં તત્સંબંધિ ઉલ્લેખ નથી. ૧- શુભ વિહાયોગતિ નામ કર્મ - જે કર્મના ઉદયથી જીવની ચાલ હાથી,બળદ કે હંસ જેવી શુભ હોય તે શુભ વિહાયોગતિ નામ કર્મ. - ૨-અશુભવિહાયોગતિ નામકર્મ-જે કર્મના ઉદયથી જીવની ચાલ ઉંટ,ગધેડા, શિયાળ ની જેવી અશુભ કે નિંદ્ય હોય તે અશુભ વિહાયોગતિ નામ કર્મ સ્વોપજ્ઞ ભાષ્યમાં બીજી રીતે આ નામ કર્મ ભેદ જણાવ્યા છે (૧)લબ્ધિ પ્રત્યય વિહાયોગતિ (૨)શિક્ષધ્ધિપ્રત્યય વિહાયોગતિ (૧૫)પર્યાપ્તિ નામ કર્મ ૬ અથવા પ-ભેદ * કર્મગ્રન્થમાં દુ-પર્યાપ્તિ કહી છે સ્વોપજ્ઞ ભાષ્યમાં પાંચ કહી છે ૧- આહાર પર્યાપ્તિ જીવ જે શકિતથી બાહ્ય પુદ્ગલોનો આહાર ગ્રહણ કરીને તે પુદ્ગલોને મળ અને રસ રૂપે પરિમાવે તે શકિત આહાર પર્યાપ્તિ. ર-શરીર પર્યાપ્તિ - રસરૂપે થયેલા આહારને લોહી આદિ ધાતુ રૂપે પરિણાવવાની શકિત એ શરીર પર્યાપ્તિ. ૩-ઈન્દ્રિય પર્યાપ્તિઃ- ધાતુ રૂપે પરિણમેલા આહારને ઇન્દ્રિય રૂપે પરિણાવવાની શકતિ એ ઇન્દ્રિય પર્યાપ્તિ. ૪-શ્વાસોચ્છવાસપર્યાપ્તિ - જે શકિતથી શ્વાસોચ્છવાસ પ્રાયોગ્ય વર્ગણાના પગલોને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવી તે જ પુદ્ગલોના આલંબનથી તે પુદ્ગલોને છોડી દે તે શકિત ધ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. પ-ભાષા પર્યાપ્ત ભાષા પ્રાયોગ્ય વણાના પુગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણાવીતે જ પુલોના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દેવાની શકિત તે ભાષા પર્યાપ્તિ કર્મગ્રન્થમાં છઠ્ઠી મન:પર્યાપ્તિ કહેલી છે -ઇન્દ્રિયોનુંરહણ કરવાથી મન:પર્યાપ્તિનુંપણ રહણ થઈ જાય છે માટે પર્યાપ્તિ પાંચજસમજવી છતાં પાંચ પર્યાપ્તિનું જે અવધારણ છે તેબાહ્ય કરણ અપેક્ષા છે જયારે મન છે તે અન્તઃકરણ છે. માટે જે કોઈ આચાર્ય મનને અલગ પર્યાપ્તિ કહે છે તેમાં કોઇદોષ માનવાની જરૂર નથી. મન:પર્યાપ્તિ શકિત દ્વારા જીવ મનોવર્ગણાના પુલોને ગ્રહણ કરીને તેને મનરૂપે પરિણાવી તથા અવલંબન લઈને છોડી દે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ وا તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા જ પ્રકૃત્તિની અનેકવિધતા - કર્મગ્રન્થમાં ૧૪ પિંડ પ્રકૃત્તિના ૧૪-૩૯-૬૫–૭૫ એ રીતે ચાર ભેદો વિકલ્પ કહ્યા છે. (૧)જો ગતિ-જાતિ મૂળ ભેદજ સ્વીકારવામાં આવે તો ૧૪ ભેદ થાય. (૨) જો બંધન અને સંઘાતન નામ કર્મ નો શરીર નામ કર્મ માં સમાવેશ કરી દેઅને વર્ણાદિ ચતુષ્ક મૂળ ચારભેદે જ સ્વીકારેતો પિંડ પ્રકૃત્તિના ૩૯ ભેદથાય. તે આ રીતે ગતિ-૪, જાતિ-૫, શરીર-૫, અંગોપાંગ-૩, સંઘયણ-૬, સંસ્થાન-5, વર્ણ-૧, ગંધ-૧, સ્પર્શ૧. આનુપૂર્વી-૪ અને વિહાયોગતિ-ર મળીને કુલ-૩ ભેદો થાય છે. (૩)જો તેના ૫ ભેદ સ્વીકારીએ તો ઉકત ૩૯ ભેદી+સંઘાત નામ કર્મના ૫ -ભેદ, બંધન નામ કર્મના-પભેદ, વર્ણાદિ ચતુષ્ક પ્રકૃત્તિના [૨૦ભેદ જેમાંથી મૂળ ૪ ભેદ બાદ કરતા ૧૬ ભેદ એ રીતે કુલ ૬૫ ભેદ થશે. (૪)જો તેના ૭૫ ભેદ સ્વીકારીએ તો ઉકત ૫+૧૦ભેદ બંધનનામ કર્મના વધારાના ગણતા અર્થાત બંધન નામ કર્મના ૧૫ ભેદ કુલ ગણતા ૭૫ ભેદો થશે. તત્વાર્થસૂત્રમાં આવો અંક નિર્ધારિત થઈ શકે નહીં કારણ કે (૧)તત્વાર્થસૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં બંધન અને સંઘાતન એ બે નામ કર્મના પેટા ભેદો નોંધેલ નથી (૨)જાતિ,અંગોપાંગ, રસ,ગબ્ધ,વર્ણ એ પાંચને માટે તો સૂત્રકારે ભાષ્યમાં અનેકવિધ ભેદો હોવાનો ઉલ્લેખ કર્યો છે નામ કર્મના ૪૨૬૭-૯૩-૧૦૩ અનેક વિધ ભેદો ૪ તત્વાર્થસૂત્રનુસાર તો અનેક વિધ ભેદો હોવાનું કથન કર્યુ જ છે. ૪ ૪૨ વગેરે ચારે ભેદો કર્મગ્રન્થ પધ્ધતિએ આ રીતે - નામ કર્મની પ્રકૃત્તિને કર્મગ્રન્થકાર ચાર વિભાગમાં વિભાજીત કરી દે છે તે આ પ્રમાણે (૧)પ્રત્યેક પ્રકૃત્તિ જેના આઠ ભેદ કહ્યા છે. પણ પેટાભેદ નથી. (૨)ત્રસ દશક એટલે ત્રસાદિ દશ પ્રકૃત્તિ-પણ પેટાભેદનથી. (૩)સ્થાવર દશક એટલે સ્થાવર આદિ દશ પ્રવૃત્તિ પણ પેટાભેદ નથી. (૪)પિંડ પ્રકૃત્તિ એટલે ગતિ જાતિ આદિ ૧૪ જેના પેટાભેદો છે. આ રીતે પ્રથમ ત્રણ ભેદો સ્થિર છે જેનો સરવાળો ૨૮ પ્રકૃત્તિ છે જયારેપિડપ્રકૃત્તિના પેટાભેદો ઉપર કહ્યા મુજબ ૧૪-૩૯-૬૫–૭૫ છેતેથી કુલ ૨૮ પ્રકૃત્તિ + પિંડ પ્રકૃત્તિ ૧૪ ભેદ =૪૨ ભેદ કુલ ૨૮ પ્રકૃત્તિ + પિંડ પ્રકૃત્તિ ૩૯ ભેદ =૬૭ કુલભેદ કુલ ૨૮ પ્રકૃત્તિ + પિંડ પ્રકૃત્તિ ૬૫ ભેદ =૯૩ કુલભેદ કુલ ૨૮ પ્રકૃત્તિ + પિંડ પ્રકૃત્તિ ૭૫ ભેદ =૧૦૩ કુલભેદ * બંધ-ઉદય-ઉદીરણા સત્તાની દ્રષ્ટિએ નામ કર્મ નિરૂપણાઃતત્વાર્થસૂત્ર - માંતો બંધ-ઉદય-ઉદીરણા સત્તા જેવા ભેદો ની વિવલા કવિવરણ કર્યા નથી. કર્મગ્રન્થ-ગાથા-૩૨ માં ઉદયાદિ પ્રકૃત્તિના ભેદ કહ્યા છે તે મુજબ નામ કર્મની બંધ, ઉદય અને ઉદીરણા યોગ્ય પ્રકૃત્તિ ૭ છે જયારે સત્તાગત પ્રકૃત્તિ-૯૩ અથવા ૧૦૩ કહી છે. આ Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨ ૬૭-૯૩ કે ૧૦૩ નું ગણિત આ પૂર્વેના મુદ્દામાં જણાવી દીધેલું છે. સારાંશઃ- આ રીતે તત્વાર્થસૂત્રના સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર અતિ વિસ્તાર પૂર્વક નામ કર્મનું વિવરણ અહીં કરેલ છે. કર્મગ્રન્થ પધ્ધતિનો પણ તેમાં યોગ્ય સમન્વય કર્યો છે. (૧)તત્વાર્થસૂત્રાનુસાર પહેલી ૧૪પ્રકૃત્તિના જત્થામાંનિર્માણ નામ કર્મનોસમાવેશ કરેલોછે, તેનેપછીના અગુરુલઘુઆદિ-૭પ્રકૃત્તિના જથ્થામાંમૂકોઅનેઅગુરુલઘુઆદિ-૭પ્રકૃત્તિનાજત્થામાંથી વિયોગતિને પ્રથમ ૧૪ પ્રકૃત્તિમાં મુકો એટલે ૧૪ પિંડ પ્રકૃત્તિ મળી જશે. (૨)અગુરુલઘુ આદિ ૭ના જત્થામાં વિહાયોગતિને સ્થાને નિર્માણ નામ કર્મ મુકો અને છેલ્લુ તીર્થંકર નામ કર્મ ઉમેરો એટલે પ્રત્યેકપ્રકૃત્તિના આઠ ભેદ થઇ જશે. (૩)ત્રસ અને સ્થાવર દશક માં સૂક્ષ્મ તથા બાદર નો એક મેક માં ફેરફાર કરવો પડશે આ રીતે કરતાં સૂત્રસારમાં જણાવ્યા મુજબની ૧૪+૮+૧૦+૧૦ એ રીતે કુલ ૪૨ પ્રકૃત્તિ તૈયાર થઇ જશે. તીર્થંકર નામ કર્મ છેલ્લું કેમ? કર્મગ્રન્થમાં જે નામ કર્મ પ્રત્યેક પ્રકૃત્તિના આઠ ભેદ સાથે સંકડાયેલું છે પણ તત્વાર્થ સૂત્રકાર તેને છેલ્લે અલગ દર્શાવે છે તેનું રહસ્ય બે રીતે જણાવી શકાય (૧)આગમમાં સમવાયંગ સૂત્ર તથા પ્રજ્ઞાપના સૂત્રમાં આ નામ કર્મ સૌથી છેલ્લે કહેવાયું છે. તત્વાર્થ સૂત્રકારે આર્ષ પરંપરાનું અનુસરણ કરેલ છે, માટે ‘‘તિર્થંકર નામકર્મ’’ છેલ્લે મુકેલ છે. (૨)સિધ્ધસેનીય ટીકામાં લખે છે તે મુજબ તીર્થંનામપ્રભૃષ્ટાત્ આ નામ કર્મની ઉત્કૃષ્ટતા પણું જણાવવાને માટે તેને સૌથી છેલ્લે અલગ રીતે જ નોંધેલ છે. ' * 15 દશક શુભપ્રકૃત્તિ કહી છે, સ્થાવર દશક અશુભ પ્રકૃત્તિ કહી છે. છતાં તત્વાર્થસૂત્રમાં સૂક્ષ્મ નામ કર્મનો સમાવેશ સદશકમાં અનેબાદર નામ કર્મનો સમાવેશ સ્થાવર દશકમાં કેમ કર્યોછે? પહેલીવાતતોએછેકેતત્વાર્થસૂત્રકાર સૂત્રથકી, કેસ્વોપજ્ઞભાષ્ય થકી કયાંય પિંડપ્રકૃત્તિ-પ્રત્યેક પ્રકૃત્તિ એવો ભેદો ની વાત કરતા નથી તેને આ ક્રમ નિર્ધારણ સાથે સંબંધ જ નથી. બીજુ તત્વાર્થ સૂત્રકારે આર્ષ-આગમ પરંપરાનું જ અનુસરણ કરેલું છે અને તેમાં સૂક્ષ્મનામ કર્મ ત્રસાદિ સાથે સંબંધિત છે માટે તત્વાર્થસૂત્રમાં પણ તેને ત્રસાદિ ક્રમમાં સ્થાન મળે છે. ૮૭ ત્રીજું તત્વાર્થમાં તો ત્રસ-સ્થાવર નો ઉલ્લેખ સપ્રતિપક્ષી વીસ પ્રકૃત્તિ સ્વરૂપે જ થયો છે માટે આ પ્રશ્ન જ અસ્થાને છે. ܀ નિર્માણનામ કર્મ પિંડ પ્રકૃત્તિના જત્થા વચ્ચે કેમ મુકયું? પૂર્વે કહ્યું તેમ તત્વાર્થ સૂત્રકારે પિંડાદિ ભેદ કર્યા જ નથી પણ નિર્માણ નામ કર્મ વચ્ચે મુકવા માટે તાર્કિક ક્રમ નિર્ધારણ જણાય છે અંગોપાંગનામકર્મથી અંગ-ઉપાંગની પ્રાપ્તિથાય, પણતે અંગે ઉપાંગની પોત-પોતાનાનિયત સ્થાને રચના થવામાં કારણ ભૂત કર્મ નિમાર્ણ નામ કર્મ છે, માટે તેનો ક્રમ અંગોપાંગ નામ કર્મ પછી ગોઠવાયો છે. કર્મગ્રન્થમાં પિંડપ્રકૃત્તિ કે પ્રત્યેક પ્રકૃત્તિ આદિ નામો કેમ બન્યા? પ્રત્યેક પ્રકૃત્તિ- એટલે જેની પેટા પ્રકૃત્તિ ન હોય તે પ્રત્યેક [પ્રકૃત્તિ] Page #89 -------------------------------------------------------------------------- ________________ ८८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પિંડ પ્રકૃત્તિ-પ્રકૃત્તિનો જયાં પિંડ છે, અર્થાત જેના પેટા ભેદો થઈ શકે છે તેવી પ્રવૃત્તિ હોવાથી તેને પિણ્ડ પ્રકૃત્તિ કહી. ત્રસ દશક-ત્રસથી આરંભીને દશ પ્રકૃત્તિ કહી હોવાથી તેને ત્રશ દશક કહે છે પણ આ એક પ્રકારે પ્રત્યેક પ્રકૃત્તિ જ છે. સ્થાવર દશક-સ્થાવર થી આરંભીને દશ પ્રકૃત્તિ કહી હોવાથી તેને સ્થાવર દશક કહે છે તે પણ એક પ્રકારે પ્રત્યેક પ્રકૃત્તિ જ છે. U [સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ મેળવંતે ને વિદે પm? mયમાં વાયતિવિદે पण्णत्ते, तं जहा गतिनामे जातिनामे सरीरणामे सरीरोवंगणामे सरीरबंधणणामे सरीरसंघयणनामे संघायणणामे संठाणणामे वण्णणामे गंधणामे रसणामे फासणामे अगुरुलघुणामे उपघायणामे पराधायणामे आणुपुव्वीणामे उसासणामे आयवणामे उज्जोयणामे विहायगतिणामे तसणामे थावरणामे सुहुमनामे बादरणामे पज्जत्तणामे अपज्जतणामे साहारणसरीरणामे पत्तेयसरीरणामे थिरणामे अथिरणामे सभणामे असभणामे सभगणामे भगणामे सुसरणामे दूसरणामे आदेज्जनामे अणादेज्जनामे जसोसकित्तिणामे अजसोत्तिणामे णिम्माणनामे तित्थगरणामे * પ્રજ્ઞા, ૫.૨૩,૩.૨ .૨૧૩-૧, પર્વ જ સમ. ૪ર-પ # તત્વાર્થસંદર્ભઃજાતિ નામ કર્મ માટે એકેન્દ્રિયાદિ જાતિની વ્યાખ્યાઓ (૧)સૂત્ર ૨:૩ પૃથિવ્યવુવનસ્પતય: સ્થાવર : (૧)સૂત્રર:૧૪તેનોવાયુન્દ્રિયાત્રા : (૩)સૂત્ર ૨ ૨૪ મિપિપપ્રમરમનુષ્યાનામેરૈવૃદ્ધાને (૪)સૂત્રઃ ૨૨૭ મુળ તિ: આનૂપૂર્વી નામ કર્મમાં (૫)સૂત્ર ૨૩૭ મૌરિવૈSિJરતૈનસામનિશારીણિ શરીર નામ કર્મ માં (૬)સૂત્ર ૫ઃ૨૩ અરવU, વર્ણાદિ ચાર નામ કર્મમાં ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પહેલો-ગાથા ૨૩ થી ૫૧ (૨)લોકપ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૧૬૫ થી ૨૪૭ [9] પધઃ(૧) ગતિ જાતિ ભેદે તનુઉપાંગે બંધ સંઘાતણ ગણ્યા સંઘયણ સંસ્થાન વર્ણ ગંધ રસ સ્પર્શજ ભણ્યા આનુપર્ધ્વ ગતિ વિહાયે ચૌદ ભેદો માનવા પરાઘાત શ્વાસોશ્વાસને વળી આતપ સ્વીકારવા ઉદ્યોત અગુરુ લઘુ તીર્થકર નિર્માણને ઉપધાતના ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ બહુભાતના સૌભાગ્ય ને આદેય સુસ્વર સુયશ દશમો જાણીએ Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૩ ૮૯ સ્થાવર દશને સાથે ગણતાં બેંતાલીશ પીછાણીએ (૨) અંગોપાંગ શરીર બંધન તથા સંઘાત સંસ્થાનથી ને ઉચ્છવાસ જ ઉપઘાત ગતિ છે નિર્માણ તીર્થકરે વિહાયોગતિ વણહ સ્થાવર ત્રતોને સૂક્ષ્મ કે બાદર પ્રત્યેક સ્થિર અસ્થિરે સુભગને પર્યાપ્ત નુ ઉલટ ને સાધારણ દુઃસ્વર સુસ્વર ને શુભા શુભ દુર્ભગ આદેય ઉલટું ય સંહનને જાતિવશ કીર્તિદ: ને તેથી ઉલટું અગરુ લઘુ ઉધોત આપ આનૂપૂર્વીક ગંધ સ્પર્શ રસને તેવું પરાધાતક 3 [10] નિષ્કર્ષ -આ રીતે અનેક ભેદ-પ્રભેદ ધરાવતા એવા નામ કર્મનો વિસ્તાર અહીં કર્યો તેના નિષ્કર્ષ રૂપે કહીએ તો જેમ ચિતારો જુદાજુદા ચિત્રો બનાવે છે તેમ નામ કર્મ પણ આપણે સૌને જૂદા જુદા સ્વરૂપે પ્રગટ કરે છે. જો ચિત્ર ખૂબજ સુંદર નયનરમ્ય ગમી જાય તેવું બનાવવું હોય તો ચિત્રકાર કેટલો પરિશ્રમ ઉઠાવે છે તેમ આપણે આપણો દેખાવ, સ્વર,પંચેન્દ્રિયોની પૂર્ણતા, આકર્ષકપણું યશકર્તિ વગેરેની આવશ્યકતા જણાતી હોય તો આ નામ કર્મને સમજીને તદનુસાર જીવન ગોઠવવું જોઇએ. બાકી જો મોક્ષની ઇચ્છા હોયતોનામરહિત બનવું પડશે. નામ છેત્યાનાશ છે માટે આપણે નામ કર્મનો જ નાશ કરી દઈએ તો અવિનાશી એવી સર્વથા શાશ્વત સ્થિતિને પામી શકીએ છીએ. 0 0 0 0 0 0 0. (અધ્યાયઃ૮-સુત્ર:૧૩) D [1]સૂત્રહેતુઃ-ગોત્રકર્મનામક મૂળ પ્રકૃત્તિનાબે પેટા ભેદોને આ સૂત્રથકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે [2]સૂત્ર મૂળ:-૩āનર્ચેન્ન [3]સૂત્ર પૃથફ-૩ઐ નીચ્ચે રે U [4]સૂત્રસાર - ઉચ્ચ અને નીચએ બે પ્રકારના ગોત્ર છે] U [5]શબ્દજ્ઞાન૩ā –ઉચ્ચ (ગોત્ર) ની -નીચ(ગોત્ર) વ -અવધારણને માટે છે (બે જ ગોત્ર છે) 0 [6]અનુવૃત્તિ(૧)કાદ્યો જ્ઞાન થી શોત્ર ની અનુવૃત્તિ (૨)પષ્યનવયષ્ટવંત. સૂત્ર ૮:૬ થી દિમેવા ની અનુવૃત્તિ [7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ પહેલાં આઠ મૂળ પ્રકૃત્તિઓ જણાવી છે ત્યારપછી ક્રમાનુસાર તેના ઉત્તરભેદોને જણાવતા આ સૂત્રમાં ગોત્ર કર્મની બે ઉત્તરપ્રકૃત્તિ નું Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કથન કરે છે. * ઉચ્ચ ગોત્ર:- જે કર્મના ઉદયથી જીવ સારા-ઉચ્ચકુળમાં જન્મેતેને ઉચ્ચ ગોત્રકર્મકહે છે. $ પ્રતિષ્ઠા પમાય તેવા કુળમાં જન્મ અપાવનાર કર્મતે ઉચ્ચ ગોત્ર. જેમાં ધર્મ અને નીતિનું રક્ષણ કરવાથી ઘણા કાળથી પ્રખ્યાતિને પામેલા ઇક્વાકુ વંશ વગેરે ઉચ્ચકુલોની ગણના થાય છે. 2 उच्चैर्गोत्रं देशजातिकुलस्थानमानसत्कारैश्वर्याद्युत्कर्षनिर्वर्तकम् * નીચ ગોત્ર:# જે કર્મના ઉદયથી જીવ હલકા કે નીચ કુળમાં જન્મે છે તેને નીચ ગોત્ર કર્મ કહે છે. ૪ શક્તિ છતાં પ્રતિષ્ઠાન પમાય તેવા કુળમાં જન્માવનાર કર્મતે નીચગોત્ર. જેમકે અધર્મ અને અનીતિનું સેવન કરવાથી નિંદ્ય બનેલા કસાઈ મચ્છીમાર આદિના કુળો નીચ કુળો છે. 2 उच्चैर्गोत्रस्य विपरीतं नीच्चैगोत्रं - चण्डालमुष्टिकव्याधमेत्स्यबन्धदास्यादि निर्वर्तकम् આ કર્મને કુંભાર સમાન કહેલું છે. જેમ કોઈ કુંભાર અનેક પ્રકારના ઘડા બનાવે છે આ ઘડામાંથી કેટલાક એવા હોય છે કે જેને લોકો કળશ બનાવી અક્ષત,ચંદનાદિ થી પૂજે છે અને કેટલાંક ઘડા એવા હોય છે કે જે દારુ ભરવાના કામમાં આવે છે તેથી તે નીંદનીય ગણાય છે. એવી રીતે ઉત્તમ કુળમાં જન્મ તે ઉચ્ચ ગોત્ર કહેવાય છે અને હલકા કુળમાં જન્મ તે નીચ ગોત્ર કહેવાય છે. * વિશેષ:(૧)જેને કારણે લોકો માણસને મોટા નામે કે હલકા-તોછડા નામે બોલાવે છે તે ગોત્રકમ ની વિશેષતા છે. (૨)ધન અને રૂપ ન હોવા છતાં પણ જીવ ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી લોકોની પ્રશંસા પામે છે અને નીચ ગોત્રના ઉદયથી કોઈ ધનવાન,રૂપવાન હોવા છતાં પણ લોકોમાં નિંદાય છે. U [8] સંદર્ભઃ $ આગમ સંદર્ભ પંત ! મે વદે પૂછે ? યમાં ! સુવિ v , तं जहा उच्चगोए य नीचगोए य * प्रज्ञा. प.२३,उ.२,सू.२९३-३० & અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૧૬૦ થી ૧૬૪ (૨)કર્મગ્રન્થ પહેલો ગાથા-પર પૂર્વાર્ધ (૧) [9]પદ્યઃ સૂત્ર ૧૩ અને ૧૪નું સંયુકત પદ્યઃગોત્રકર્મ સાતમું છે ઉંચ નીચ બે ભેદમાં અંતરાય કર્મ આઠમું છે દાન લાભ જ ભોગમાં ઉપભોગ વીર્ય એ પાંચ ભાવો અટકતાં જ કર્મથી Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૧ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૪ અંતરાય કર્મ કલંક ટાળો સૂત્ર સમજી મર્મથી (૨) બેંતાલીસ થયા ભેદ પ્રકૃત્તિ નામ કર્મના ગોત્રકર્મ ઉંચુ નીયું એમ બે માત્ર ભેદ ત્યાં [10] નિષ્કર્ષ - આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ ગોત્રકર્મ વિશે જણાવે છે તદનુસાર વિચારણીય વાત એ છે કે ગોત્ર એ અનાદિ કાલિન વસ્તુ છે. ઉચ્ચ-નીચ ના ભેદો એ કોઈ આજ કાલની વસ્તુનથી જીવને અનાદિથી વળગેલી કર્મ પ્રકૃત્તિ અનુસાર ગોત્રમાં સારા-નરસા પણું કે ઉચ્ચ-હલકાપણું તો ચોંટેલું જ છે અને આ ઉચ્ચ નીચના ભેદનું સર્વથા નિવારણ મોક્ષ સિવાય થઈ શકે નહીં. માટે જો ખરેખર બધાંજ જીવો માં સમાનતાની અપેક્ષા હોય અને જગતને ઉંચ-નીચના ભેદોમાંથી મુકત કરાવવું હોય તો મોક્ષ સિવાય-અર્થાત ગોત્રકર્મના ક્ષય સિવાયતેથઇ શકે જ નહીં કેમ કે આત્માનો મૂળભૂત સ્વભાવ તો અગુરુ લઘુજ છે. માટે જેના કારણે ઉંચ નીચના ભેદો સર્જાયા છે તે કર્મને જ મૂળમાંથી ઉખેડવા પ્રયત્ન કરવો. S S T U T US (અધ્યાયઃ૮-સૂત્રઃ૧૪ 3 [1]સૂત્રહેતુ-મૂળ કર્મપ્રકૃત્તિ માં છેલ્લી અંતરાય કર્મની હતી તેના ઉત્તર ભેદોને નામ નિર્દેશ આ સૂત્ર થકી કરે છે T [2] સૂત્ર મૂળ-ભાનવીનામું U [3]સૂત્ર પૃથક્રીન - માટીનામું [4]સૂત્રસારઃ- દાન વગેરે [પાંચ અંતરાયો છે] અર્થાત્ દાતાંતરાય, લાંભાતરાય,ભોગાંતરાય,ઉપભોગાંતરાય,અને વીતરાય એમ અંતરાય કર્મના પાંચ ભેદો છે) [5] શબ્દજ્ઞાનઃ(નાવીનામ-દાન વગેરે [દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય [6]અનુવૃત્તિઃ(૧)માણીનદ્ર્શનાવર, સૂત્ર-૮:૫ થી અન્તરાય ની અનુવૃત્તિ (૨)પષ્યનવદ્રયાવિશત. સૂત્ર ૮:૬થી પશ્વમેવ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા - સૂત્રકાર સૂત્રની લઘુતા જાળવવા અથવા તો બિનજરૂરી ગૌરવ નિવારવા એક જ શબ્દમાં અંતરાય કર્મની પાંચ ઉત્તર પ્રવૃત્તિનો નિર્દેશ કરી દીધો છે. (૧)સૂત્ર ૮:૫ની અનુવૃત્તિથી આ અંતરાય કર્મની પ્રકૃત્તિની વાત ચાલે છે તેમ નક્કી થશે. કેમ કેસૂત્રનાક્રમના પ્રામાણ્ય થી આ આઠમુંસૂત્ર હોવાથી આઠમા કર્મની પ્રકૃત્તિનુંજ અનુસંધાન જળવાશે. (૨)સૂત્ર ૮:૬માં આઠમા કર્મની ઉત્તર પ્રવૃત્તિની સંખ્યા-પાંચ હોવાનો નિર્દેશ મળે છે *દિગમ્બર આમ્નાયમાં અહીં તમને માનવીયામ્ એ પ્રમાણે સૂત્ર છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેથી અંતરાય કર્મની ઉત્તર પ્રકૃત્તિ પાંચ જ થશે. (૩)વાનાટીનાર્ થી વાન આદિ પાંચ પ્રકૃત્તિ લેવાની છે. આ પાંચનો નામ નિર્દેશ પૂર્વે અર્-મૂ.૪ માં થયો છે તે મુજબ વાન-ત્ઝામ-મો-૩૫મો-વીર્ય થશે. દાનાંતરાય કર્મઃ ૯૨ જે કર્મ કંઇ પણ દેવામાં અંતરાય ઉભા કરેતે દાનાંતરાયકર્મ . દ્રવ્ય હાજર હોય, પાત્રનો યોગ હોય,પાત્રને આપવાથી લાભ થશે એમ જ્ઞાન પણ હોય છતાં જે કર્મના ઉદયથી દાન આપવાનો ઉત્સાહ ન થાય અથવા ઉત્સાહ હોવા છતાં અન્ય કોઇ કારણથી દાન આપી ન શકાય તે દાનાંતરાય કર્મ. ચિત્ત-વિત્ત અને પાત્ર બન્નેની હાજરી હોવા છતાં જીવ દાન દઇ શકે નહીં એવું વિઘ્ન, જે કર્મના ઉદયથી આવી જાય તે કર્મને દાનાન્તરાય કર્મ કહે છે. આ કર્મના ઉદયે જીવ પોતાની પાસેની છતી વસ્તુ અન્યને આપી શકતો નથી. લાભાંતરાય કર્મ: જે કર્મ કંઇપણ લેવામાં અંતરાય ઉભાકરે તે લાભાંતરાય કર્મ. દાતા વિદ્યમાન હોય,આપવા યોગ્ય વસ્તુ પણ હાજર હોય, માગણી પણ કુશળતાથી કરી હોય,છતા જે કર્મના ઉદયથી યાચક મેળવી શકે નહી તે લાભાંતરાય કર્મ. જીવને ઇષ્ટ અને જરૂરી વસ્તુની પ્રાપ્તિ થવામાં વિઘ્ન ભૂત એવુંજે કર્મ તેને લાભાંતરાય કર્મ કહે છે. પોતે મેળવવા યોગ્ય હોવા છતાં, જે કર્મના ઉદયે જીવ પોતાને ઇષ્ટ વસ્તુ મેળવી શકતો નથી તે લાભાંતરાય કર્મ. ભોગાંતરાય કર્મ: ૐ ... જે કર્મ કંઇ પણ એકવાર ભોગવવામાં અંતરાય ઉભા કરે તેને ભોગાંતરાય કર્મ કહેછે. વૈભવ આદિ હોય, ભોગની વસ્તુ હાજર હોય, ભોગવાની ઇચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઇષ્ટ વસ્તુનો ભોગ ન કરી શકાય તે ભોગાંતરાય કર્મ. જીવને ભોગ્ય વસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં જે કર્મના ઉદય થી ભોગવી શકે નહીં તે ભોગાંતરાય કર્મ. પોતે ભોગવવા યોગ્ય અને ભોગ્ય વસ્તુઓ પણ પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ આ કર્મના ઉદયે જીવ ભોગવવા યોગ્ય વસ્તુઓ ભોગવી શકતો નથી. ઉપભોગાંતરાય કર્મઃ જે કર્મ કંઇ પણ વારંવાર ભોગવવામાં અંતરાય ઉભા કરે તેને ઉપભોગતરાય કર્મ કહેછે. વૈભવ આદિ હોય, ઉપભોગ યોગ્ય વસ્તુ પણ હોય,ઉપભોગ કરવાની ઇચ્છા પણ હોય,છતાં જેના ઉદય થી ઉપભોગ ન કરી શકાય તે ઉપભોગાંતરાય કર્મ. ઉપભોગ્ય સામગ્રી ની પ્રાપ્તિ છતાં જે કર્મના ઉદય થી જીવ તે સામગ્રીનો ઉપભોગ કરી શકે નહીં,ઇચ્છાની પૂર્તિ થાય નહીં તે ઉપભોગાંતરાય કર્મ. જે વસ્તુઓ વારંવાર ભોગવવામાં આવતી હોય તેવા આસન,શયન,સ્ત્રી વસ્ત્રાદિ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૪ પોતે ભોગવવા યોગ્ય હોય છતાં આ કર્મના ઉદય થી તે-તે વસ્તુઓનો જીવ ઉપભોગ [વારંવાર ભોગ] કરી શકતો નથી તેનું કારણ ઉપભોગાંતરાય કર્મ છે. જ વીર્યાન્તરાય કર્મ# જે કર્મ કંઈપણ સામર્થ ફોરવવામાં અંતરાય ઉભા કરે તે વીર્યન્તરય કર્મ કહેવાય છે. ૪ જે કર્મના ઉદય થી નિર્બળતા પ્રાપ્ત થાય તે કર્મ. જ વીર્ય એટલે પરાક્રમ. જે કર્મના ઉદય થી જીવ, શક્તિશાળી અને નીરોગી હોવા છતાં વિશિષ્ટકાર્યમાં પરાક્રમ ફોરવી શકે નહીં, શકિત કે સામર્થ્યનો ઉપયોગ કરી શકે નહીં તેને વીર્યન્તરાય કર્મ કહે છે. પ્રત્યેક આત્મામાં પોત-પોતાનામાં રહેલી ગુણ શકિતને, પ્રવર્તાવવામાં આ વીર્ય શકિત મુખ્ય છે. તેમ છતાં જે કર્મના ઉદયે જે-જે આત્મા જે-જે સ્વરૂપે પોતાની ગુણ શકિતમાં પ્રવર્તન કરી શકતો નથી, તે કર્મને વીર્યન્તરાય કર્મ કહે છે. U [8] સંદર્ભ ૪ આગમ સંદર્ભ સંતરાઇ પતિ મે સ્મતવિષે પuત્તે ? જોય! પતિદે પUરે ગર્ભ दाणंतराइए लाभंतराइए भागंतराइए उवभोगतराइए वीरियंतराइए * प्रज्ञा. प.२३,३.२,सू.२९३-३२ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)સૂત્ર૨ઃ૪-જ્ઞાનદર્શન થી નામખોપમોવીffણન (૨)સૂત્ર ૨૫ જ્ઞાનાસાનથી દ્રિય:.... અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-પર ઉત્તરાર્ધ (૨)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૪૮થી ૨૫૩ U [9]પધઃ(૧) આ સૂત્ર નું પહેલું પદ્ય પૂર્વ સૂત્રઃ૧૩ માં અપાઈ ગયેલું છે (૨) દાને લાભે તથા ભોગે વીર્યમાં ઉપભોગમાં અંતરાયો કરે પાંચે તે અંતરાય કર્મઆ 0 [10] નિષ્કર્ષ:- અંતરાય કર્મમાં મહત્વનું તત્વ વિઘ્નકરણ છે. આ વિઘ્ન દાન, લાભ, ભોગ,ઉપભોગ,વીર્ય પાંચ પ્રકારે હોઈ શકે તેમ જણાવ્યું પણ દાનાદિમાં વિઘ્ન આવે છે કેવી રીતે? પૂર્વે આપણે કોઈને વિદ્ગો પહોંચાડ્યા હોય ત્યારે. તેથી હવે જો દાનાદિમાં કોઈ જ જાતનો અંતરાય ન નડે તેવી ઇચ્છા હોય તો સર્વ પ્રથમ આપણે બીજા ને અંતરાયરૂપ નથવું જોઈએ વ્યવહારની ભાષામાં કહીએતો જો તેમને કોઇનનડે તેવી ઇચ્છા હોય તો તમારે બીજાને નડવાનું બંધ કરવું જોઈએ. હવે આપણે કોઇને કશામાં નડવું નથી અને અન્ય કોઈ આપણને કશામાં નડે નહીં તેવી ઇચ્છા છે, તો તે માટે એક જ સ્થાન જગતમાં નિર્માણ પામેલું છે. અને તે છે મોક્ષ. સર્વ અંતરાયોનો ક્ષય કરી મોક્ષ ને વિશે પુરુષાર્થ કરવો. Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ રીતે પ્રકૃત્તિ બંધ વિષયક ચર્ચા સમાપ્ત થાય છે (૧) મૂળ પ્રકૃત્તિ ની સંખ્યા-૮ સૂત્ર ૮:૫ (૨)મુખ્ય ઉત્તર પ્રકૃત્તિની સંખ્યા-૯૭ સૂત્ર ૮:૬ જ્ઞાનાવરણ-૫ દર્શનાવરણ-૯ વેદનીય-૨ મોહનીય-૨૮, આયુષ્ક-૪, નામ-૪૨ ગોત્ર - ૨, અંતરાય-૫, કુલ પ્રકૃત્તિ ૯૭ (૩)બંધ-ઉદય-ઉદીરણા-સત્તાની દ્રષ્ટિએ કર્મપ્રકૃત્તિ ઓ જ્ઞાનાવરણ દર્શનાવરણ, વેદનીય,આયુષ્ય ગોત્ર અને અંતરાય આછ કર્મોમાં તો બંધઉદય-ઉદીરણા-સત્તા ચારેની કર્મપ્રકૃત્તિસંખ્યાએકસમાન જ છે અર્થાત અનુક્રમે ૫,૯, ૨,૪, ૨ અને ૫ ને સંખ્યા બંધ-આદિ ચારેમાં છે માટે મંતવ્યભેદનો પ્રશ્ન નથી -મોહનીય કર્મની પ્રકૃત્તિમાં-બંધ યોગ્ય પ્રકૃત્તિ ૨૬ કહી છે,જયારે ઉદય-ઉદીરણા અને સત્તાયોગ્ય પ્રવૃત્તિ -૨૮ છે. આ મત કર્મગ્રન્થ તથા તત્વાર્થ ટીકાનો છે. સૂત્રકારે સૂત્ર તથા ભાષ્યમાં બંધાદિ ભેદો પાડેલા નથી કેમ કે આ પ્રકરણ જ બંધ વિષયક છે માટે તેને બંધ પ્રવૃત્તિ સમજી જ લેવાની છે નામકર્મની પ્રકૃત્તિમાં બંધ ઉદય-તથા ઉદીરણા યોગ્ય પ્રવૃત્તિ કર્મગ્રન્થમાં -૬૭ કહી છે અને સત્તા યોગ્ય પ્રકૃત્તિ ૯૩ અથવા ૧૦૩ કહી છે. જેનું ગણિત તે-તે સૂત્રોની ટીકામાં કહેવાયું છે. તત્વાર્થ સૂત્ર અને કર્મગ્રન્થ વચ્ચેના મંતવ્ય ભેદ આ સાથે રજૂ કરેલ છે. જાણે કર્મગ્રન્થાનુસારની પ્રત્યેક પ્રકૃત્તિ, ત્રશ દશક અને સ્થાવર દશક એમ કુલ ૨૮ પ્રકૃત્તિનો સ્થિર છે. પિંડ પ્રકૃત્તિનો ભેદ નીચે મુજબ છે | પિંડ પ્રકૃત્તિ ગતિ જાતિ શરીર અંગોપાંગ બંધન સંઘાત સહનન | કર્મગ્રન્થ ૪ ૫ ૫ ૩ પકે ૧૫ ૫ | $ તત્વાર્થ : ૪ (અનેકવિ પ અનેકવિધ એક ૧ કે પs પિંડપ્રકૃત્તિ સંસ્થાન વર્ણ ગંધ, રસસ્પર્શ આનુપૂર્વી વિહાયોગતિ કર્મગ્રન્થ ૬ [ પ ૨ ૫ ૮ તત્વાર્થ અનેકવિધ અનેકવિધ અનેકવિધ ૮ કર્મગ્રન્થાનુસાર આ ૬૫ કે ૭૫ પ્રકૃત્તિ +૨૮ પ્રત્યેક થી ૯૩ કે ૧૦૩ નામકર્મ પ્રકૃત્તિ સત્તાયોગ્ય થશે. બંધ ઉદય-ઉદીરણા યોગ્ય ૬૭ કહી છે. તેમાં પ્રત્યકાદિ ૨૮તો છે જ ઉકત ૫ માંથી બંધનની-૫, સંઘાતની-પ અને [વર્ણાદિચાર મૂળ રહી બાકી ૧૬ ઉત્તર પ્રકૃતિ ઘટી જતાં કુલ ૨૬ પ્રકૃત્તિ ઘટવાથી બાકી ૩૯ રહેશે આ ૨૮+૩૯=૭કુલ પ્રકૃત્તિ બંધાદિ ત્રણની ગણાશે. આ રીતે કુલ બંધયોગ્ય કર્મપ્રકૃત્તિ ૧૨૦, ઉદય-ઉદીરણા યોગ્ય પ્રકૃત્તિ ૧૨૨ અને સત્તા યોગ્ય પ્રકૃત્તિ ૧૪૮ કે ૧૫૮ થશે. 0. Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૫ ૯૫ (અધ્યાયઃ૮-સૂત્રઃ૧૫) [1]સૂત્રહેતુઃ- જ્ઞાનાવરણ,દર્શનાવરણ,વેદનીય અને અન્તરાય એ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને આ સૂત્ર જણાવે છે. 2સૂત્રમૂળઃ-ગતિતિકૃમિનારાયણવૈિશલ શેપમોટી: परास्थिति: _ [3]સૂત્ર પૃથક-ગતિ: તિકૃમિ નિરીયસ્ય | વંશમ્ સરોપમ્ - कोटीकोटयः परा स्थिति | [4] સૂત્રસાર-પહેલી ત્રણ પ્રકૃત્તિઅર્થાત્ જ્ઞાનાવરણ,દર્શનાવરણ,અને વેદનીય તથા અંતરાય [કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટી કોટી સાગરોપમ છે. U [5]શબ્દજ્ઞાનઃમાદ્રિત:તિકૃણામ-પહેલાની ત્રણે- જ્ઞાનાવરણ,દર્શનાવરણ અને વેદનીય મન્તરય-અંતરાયકર્મની -સમુચ્ચયને માટે વંશના રોપમોટીટ્ય:-ત્રીશ કોટી કોટી [કોડા કોડી] સાગરોપમ પરસ્થિતિ-ઉત્કૃષ્ટ સ્થિતિ U [6]અનુવૃત્તિ-સ્પષ્ટ રૂપે કોઈ અનુવૃત્તિ નથી છતાં અર્થવિવફા થી સૂત્ર૮:૪થી પ્રત્યા અને સૂત્ર ૮:૫ થી ખાદ્યજ્ઞાનાવર એ બંનેની અનુવૃત્તિ સમજવી પડશે . | O [7]અભિનવટીકાઃ-પ્રકૃત્તિ બંધના વ્યાખ્યાન પછી હવે સ્થિતિ બંધને જણાવવા માટે આ તથા આ પછીના સૂત્રોની રચના થઈ છે. તેમાં પ્રસ્તુત સૂત્ર થકી ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે. જેની સૂત્ર-શબ્દગત વ્યાખ્યા અહીં અભિનવટીકા સ્વરૂપે રજૂ કરેલ છે. માત:- કર્મની આઠ મૂળ પ્રકૃત્તિ સૂત્ર૮:૫ માં કહી છે તેના અનુસંધાને આ શબ્દની વિચારણા કરીએ તો આ શબ્દથી “જ્ઞાનાવરણ થી આરંભીને'' એવો અર્થ થશે. _તિUK - ત્રણની, આ શબ્દ ને મતિ; સાથે જોડીને અર્થ કરાશે. તેથી સૂત્ર ૮:૫ મુજબની જ પ્રવૃત્તિઓ છે તેમાં પહેલાની ત્રણ પ્રકૃત્તિ એવો અર્થ કરવાનો છે. જ્ઞાનાવરણ થી આરંભીને ત્રણ પ્રકૃત્તિઓ લેતાં જ્ઞાનાવરણ,દર્શનાવરણ અને વેદનીય એ ત્રણ પ્રકૃત્તિઓનું અહીં ગ્રહણ કરવામાં આવશે. કતરીયJ--અને અન્તરાયની, અર્થાત “જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયની” એવું સળંગ વાકય થશે. સારોપમ - સંખ્યાનું ઉપમાવાચી નામ છે, જેની વ્યાખ્યા પૂર્વે રૂ.૨૭માં કરી છે. વોટીક્યોદય:- કોટી કોટી જેનો વ્યવહાર પ્રસિધ્ધ શબ્દ કોડા કોડી છે. અહીં શબ્દનો સળંગ અર્થ લેતા ૩૦ કોડા કોડી સાગરોપમ એવું વાકય બનશે. અહીં કોટી-કોટી શબ્દ વીસાર્થક નથી પણ કોટી કોટી એટલે કરોડને કરોડથી ગુણવા. તે થકી જે અંક પ્રાપ્ત થાય તેને કોડા કોડી [ોટી કોટી કહેવાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ-પરા એટલે પ્રકૃષ્ટ અથવા ઉત્કૃષ્ટ આ શબ્દ પ્રયોજવાથી મધ્યમકેજધન્ય સ્થિતિનો અર્થ આપોઆપલુપ્ત થાય છે. આ સ્થિતિને ફકત ઉત્કૃષ્ટ સ્થિતિ જ સમજવાની છે તેથી સ્થિતિ ના વિશેષણરૂપે પS શબ્દ મુક્ત છે. સ્થિતિ-અવસ્થાન,કર્મના બંધ કાળથી આરંભીને છેલ્લામાં છેલ્લો દલિક નિર્જરી જાય ત્યાં સુધીનો જે કાળ તેને સ્થિતિ કહે છે. જીવ દ્વારા ગ્રહણ કરેલાં કર્મ પુદ્ગલોની અમુક કાળ સુધી પોતાના સ્વભાવને છોડયા વગર જીવની સાથે રહેવાની કલમર્યાદાને સ્થિતિ બંધ કહે છે. * સંકલિત અર્થ:- (પહેલી)જ્ઞાનાવરણ, (બીજી)દર્શનાવરણ(ત્રીજી)વેદનીય અને (આઠમી) અંતરાય એ ચારે મૂળ કર્મ પ્રકૃત્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની હોય છે. અર્થાત્ કોઇપણ ક્ષણે બંધાયેલ આચાર પ્રકૃત્તિમાંનું કોઇપણ કર્મજીવની સાથે વધુમાં વધુ ૩) કોટી કોટી સાગરોપમ સુધી રહી શકે છે. જ વિશેષઃ-આતબક્કેસિધ્ધસેનીયટીકાઅબાધકાળને પણ જણાવે છે. તેથી સૂત્ર કેભાગમાં ન હોવા છતાં ટીકાકારે જણાવેલ આ મહત્વની વાતનું નિરૂપણ અત્રે કરવું ઉચિત જણાય છે. અબાધાકાળઃ # જે મૂળ પ્રકૃત્તિ તથા ઉત્તર પ્રવૃત્તિ નીજેટલા કોડા કોડી સાગરોપમ ની સ્થિતિ હોય તે પ્રકૃત્તિનો તેટલા સો વર્ષોનો અબાધાકાળ હોય. જેમ કે જ્ઞાનાવરણની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડા કોડી સાગરોપમ ની છે તો તેનો અબધાકાળ ૩૦૦૦ વર્ષનો થાય. 3 અબાધાકાળ એટલે બાંધ્યા પછી પણ તે કર્મ તેટલા કાળ લગે ઉદયમાં ન આવે તેને અબાધાકાળ કહેવાય છે. આઅબાધાકાળજધન્ય અને ઉત્કૃષ્ટ બંને પ્રકારે જાણવો.જધન્ય અબાધાકાળ તમામ મૂળ તથા ઉત્તર પ્રવૃત્તિઓનો અંતમૂહર્ત જ કહેલો છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ માટે જ જેટલા સાગરોપમની સ્થિતિ તેટલા સો વર્ષનો અબાધાકાળ સમજવો તેમ કહ્યું છે. નિષેકરચનાઃ- જે સમયે જે કર્મબંધાય તેના ભાગમાં જેકલિકો આવે તે ક્રમશઃભોગવાય તેટલા માટે તેની વ્યવસ્થિત રચના થાય છે. અમુક સમયે આટલાદળફળ આપે એ પ્રમાણે સ્થિતિનાચરમસમય પર્યન્ત કર્મદલિકોની વ્યવસ્થિત રચના થાય છે અને [જો કોઈ પણ કરણો દ્વારા ફેરફાર ન થાય તો તે આત્મા વ્યવસ્થિત રચના અનુસાર દળિકોના ફળ ભોગવે છે. અહીં આ રીતે થયેલી વ્યવસ્થિત દળ રચનાને નિષેક રચના કહેવાય છે. કર્મના દળ જે પહેલા સમયે વધારે હોય તે બીજા સમયમાં ઓછા થાય પછી એથી ઓછા થાય એમ અનુક્રમે ઓછા ઓછા થાય એવી રીતે કર્મનાદળની રચના પ્રાણીઓ વેચવા માટે કરે તે નિષેક કહેવાય. આનિષેક રચનામાં એટલી વાત ધ્યાનમાં રાખવી કે જે સમયે કર્મબંધાયુતેજ સમયથી આરંભી કેટલાંક સમયોમાં રચના થતી નથી જેટલા સમયમાં આ દલિકોની રચના ન થાય તેટલો સમય અબાધાકાળ કહેવાય અબાધાકાળ પછીના સમયથી નિષેક રચનાનો આરંભ થાય છે. જ સિધ્ધસેનીય ટીકામાં જણાવેલ અબાધાકાળ-સમય તથા સ્વરૂપ ૧-જ્ઞાનાવરણ,દર્શનાવરણ, વેદનીય અને અંતરાય આ ચારે મૂળકર્મપ્રકૃત્તિનો ઉત્કૃષ્ટ Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૫ ૯૭ અબાધાકાળ ૩૦૦૦વર્ષનો છે. ૨-જ્ઞાનાવરણ આદિકર્મ જયારથી ઉદયાલિકામાં પ્રવેશ કરીને જયાં સુધી છેલ્લામાં છેલ્લો દલિક ભોગવાય નહીં ત્યા સુધીનો કાળ બાધાકાળ કહેવાય છે. ૩-તેના ઉદયાલિકા પ્રવેશ, તે-તેકર્મના બન્ધકાળથી આરંભીને ૩૦૦૦ વર્ષ સુધી થતો નથી. તેને અબાધાકાળ કહેવામાં આવે છે. અને આ ૩૦૦૦ વર્ષ સુધી તે જીવ તેના તે-તે જ્ઞાનાવરણાદિ ઉકત ચારે કર્મોને અનુભવતો નથી. ૪-આ અબાધાકાળની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. જધન્ય સ્થિતિ તો અંતમૂહર્ત પણ હોઈ શકે જ લોકપ્રકાશ - જે કર્મબાબું હોય તેનો જેટલો કાળ સુધી અનુદય હોય તેટલો કાળ એ કર્મનો અબાધાકાળ કહેવાય છે. તેના ઉત્કૃષ્ટ અને જધન્ય બે ભેદ છે. 0 [B]સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ:-ડીસિનામાગતીસર્રોડાકોડીગોરસિયહિ હો.... आवरणिज्जाण दुण्हंपि वेयाणिज्जे तहेव यअन्तराए अकम्मम्मि....उत्त.अ.३३,गा.१९२० તત્વાથ સંદર્ભ (૧)સૂત્ર૮:૫ મોસાદનાવરાવેનીયા થી આ પ્રથમ ની ત્રણ પ્રકૃત્તિ (૨)સૂત્ર ૮:૪ પ્રતિસ્થિત્યનુમાવ. થી પ્રતિવર્થ $ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)દવ્ય લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૬૫, ૨૬૮- સ્થિતિ (૨)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૭૪ - અબાધાકાળ (૩)નવતત્વ ગાથા-૪૦ (૪)કર્મગ્રન્થ પાંચમો ગાથા -૨૪ U [9]પદ્યઃ(૧) સૂત્ર ૧૫-૧૬-૧૭-૧૮ નું સયુંકત પદ્ય પ્રથમ બીજા ત્રીજા છેલ્લા કર્મની મોટી સ્થિતિ ત્રીશ કોટા કોટી સાગર નામ ગોત્રની વિંશતિ સીત્તેર કોટાકોટી સાગર મોહની સ્થિતિ કહી તેત્રીશ સાગર આયુકેરી સ્થિતિ સૂત્રે સહી (૨) સૂત્ર-૧૫ તથા ૧નું સંયુકત પદ્ય પેલી ત્રણે પ્રકૃત્તિ આઠમી અંતરાય ઉત્કૃષ્ટ સૌની સ્થિતિકોટી કોટી ત્રીસ છે સાગરોપમ પ્રમાણ સ્થિતિજ શ્રેષ્ઠ સિત્તેર કોટી વળી કેટી જ મોહનીય U [10]નિષ્કર્ષ-સૂત્ર ૧૫થી૨૧માંmસ્થિતિઓનું વર્ણન છે તેનું વિષયવસ્તુએકસમાન હેવાને કારણે આ બધાંજ સૂત્રોના નિષ્કર્ષ એક સાથે છેલ્લે સૂત્ર ર૧ સમાવિષ્ટ કર્યો છે. 0 0 0 0 0 0 0 અ. ૮/૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્ત્વાથધગમ સૂત્ર અભિનવટાંકા (અધ્યાયઃ૮-સૂઃ૧૬) [1]સૂત્રહેતુ-મોહનીયકર્મની મૂળ પ્રકૃત્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ આ સૂત્ર થકી જણાવે છે. 1 [2] સૂત્ર મૂળ - સપ્તતિનિયણ. 0 [3]સૂત્ર પૃથક-સપ્તતિ: મોહનીયર્સ U [4] સૂત્રસાર મોહનીય કર્મની[ઉત્કૃષ્ટ સ્થિતિસિત્તેર [કોટી કોટી સાગરોપમ પ્રમાણ છે U [5]શબ્દજ્ઞાન - મોદનીય-ચોથી મૂળ કર્મ પ્રકૃત્તિ, જેનું નામ મોહનીય કર્મ છે. સપ્તતિ સીત્તેર [કોડા કોડી સાગરોપમ]સ્થિતિ ની સંખ્યા છે U [6]અનુવૃત્તિઃ(૧)ગતિતિકૃમિ. સૂત્ર ૮:૧૫ થી સાગરોપમોટીકોટા:પસ્થિતિ: ની અનુવૃત્તિ (૨)પ્રકૃથિયાનુમાવ, સૂત્ર ૮:૪ થી પ્રવૃત્તિ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકાઃ સૂત્રમાં મોહનીયની સીત્તેર એટલું ટૂંકુ વાકય મૂકી દીધું છે, જેને ઉપરોકત સૂત્રો થકી અનુવૃત્તિ લઈને પૂર્ણ કરવાનું છે. તેથી કર્મ પ્રવૃત્તિ અને સાગરોપમ કોડાકોડી પરાસ્થિતિ બંનેની અનુવૃત્તિ કરી છે. આ રીતે ૭૦ કોટી કોટી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ એવું એક સળંગ વાકય બને છે. અને આ મોહનીય કર્મ પ્રકૃત્તિની સ્થિતિ છે તે સ્પષ્ટ છે. અબધાકાળઃ-એટલે મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ અનુદય કાળ ૭OO0 વર્ષનો છે. ત્યાર પછી તે-તે સમયે બંધાયેલ તે-તે મોહનીય કર્મ ક્ષીણ થાય ત્યાં સુધી બાધાકાળ જાણવો. 0 [B]સંદર્ભ$ આગમસંદર્ભઃ-૩ી સરિ નામા સત્તર +ોડાફોડીગો ગોળજ્ઞરૂડોસી ૩, .રૂ-.૨૨ & અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨ પૂર્વાર્ધ (૨)નવતત્વ-ગાથા-૪૧ -પૂર્વાર્ધ (૩)કર્મગ્રન્થ પાંચમો ગાથા-૨૬ (૪)દવ્ય લોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લોક-૨૭૬ અબાધાકાળ U [9]પદ્ય - આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રઃ૧૫ માં કહેવાઈ ગયા છે [10]નિષ્કર્ષ - કર્મોની સ્થિતિનું પ્રકરણ હોવાથી બધી સ્થિતિના વર્ણન ને અંતે સૂત્રઃ૨૧ માં સંયુકત નિષ્કર્ષ જણાવેલો છે. S S Page #100 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાયઃ૮-સુગઃ૧૦) U [1]સૂત્રહેતુઃ “નામ અને “ગોત્ર'નામની મૂળ પ્રકૃત્તિની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવી. U [2]સૂત્ર મૂળ*નામોત્રયોર્વિતિ: U [3]સૂત્ર પૃથક- નામ - ગોત્રયો: વિંતિ: U [4] સૂત્રસાર -નામ અને ગોત્ર મૂિળ કર્મપ્રકૃત્તિની [ઉત્કૃષ્ટ સ્થિતિ] ૨૦ [કોટી કોટી સાગરોપમ પ્રમાણ છે] U [5]શબ્દજ્ઞાનનામ-છઠ્ઠી મૂળ કર્મ પ્રકૃત્તિ-જેને નામ કર્મ કહેવાય છે ગોત્ર-સાતમી મૂળ કર્મ પ્રકૃત્તિ-જેને ગોત્રકર્મ કહેવાય છે વિંશતિ:-વીસ-[કોડાકોડી સાગરોપમ], ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે U [6]અનુવૃત્તિઃ(૧) સૂત્ર ૮:૪ પ્રકૃત્તિસ્થિત્ય. થી [ પ્રકૃતિની અનુવૃત્તિ (૨)સૂત્ર૮:૧૫વિતસ્તિકૃપામતરાયણ્ય થી ત્રિશલારોપમોટીકોર્ય: પતિ: U [7]અભિનવટીકા(૧)નામકર્મ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ને આ સૂત્ર જણાવે છે. (૨)આ સ્થિતિ મૂળકર્મ પ્રકૃત્તિની છે, તથા તેનું પ્રમાણ [૨૦]કોડાકોડી સાગરોપમ છે. તે બંને વસ્તુ ઉપરોકત સૂત્રઃ૧૫ થી અનુવર્તે છે. (૩)સૂત્રકાર મહર્ષિએ અનુવૃત્તિ જોડી દઈ મૂળ વાકય સંક્ષેપ માં મૂકેલ છે. -અબાધાકાળઃ- નામગોત્ર કર્મપ્રકૃત્તિનો ઉત્કૃષ્ટ અનુદયકાળ [-અબાધાકાળ] ૨૦૦૦ વર્ષનો છે. ત્યાર પછી થી આ આ કર્મ ક્ષીણ થાય ત્યાં સુધીના બાધાકાળ જાણવો. 0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભ-૩હીસરિસનામાવસિર્ફોડાફોડીમાં નામ શોત્તામાં ડો * ૩૪.ગ.રૂ૩-.૨૩ # અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ-ગાથા-૪૧ -પૂર્વાર્ધ (૨)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૬૮ પૂર્વાર્ધ (૩)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લોક-૨૭૭ પૂર્વાર્ધ (૪)કર્મ ગ્રન્થ પાંચમો ગાથા-૨૬ U [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પહેલું પદ્ય-પૂર્વ સૂત્રઃ૧પમાં કહેવાઈ ગયું છે દિગમ્બર પરંપરા મુજબ “વિંતિમત્રિયો:” એ મુજબનું સૂત્ર છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) સૂત્ર:૧૭ તથા સૂત્રઃ૧૮ નું સંયુકત પદ્યઃ કોટી કોટી સ્થિતિવીસ ઉત્કૃષ્ટી નામ ગોત્રની ને સિંધૂપમ તેત્રીસ તે પ્રમાણે જ આયુની [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર ૨૧માં સાથે આપેલો છે. OOOOOOO અધ્યાય ૮-સૂત્રઃ૧૮) U [1]સૂત્રહેતુ-આયુષ્ય કર્મનામની મૂળ પ્રકૃત્તિના ઉત્કૃષ્ટ સ્થિતિ બંધને જણાવે છે. [2]સૂત્ર મૂળ- યર્ણિતાપમાખ્યાયુષી 0 [3]સૂત્ર પૃથક-સ્ત્રશત્ સાપમાન માયુસ્ય 3 [4] સૂત્રસાર-આયુષ્યમૂિળ-કર્મપ્રકૃતિની [ઉત્કૃષ્ટસ્થિતિ) તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. [5] શબ્દજ્ઞાનખ્રિશતના પોપમાળ-૩૩ સાગરોપમ આયુ સ્થિતિને દર્શાવતી એક સંખ્યા છે મયુર્થ:- આયુષ્યની, આયુષ્કનામક મૂળ કર્મ પ્રકૃત્તિની U [6]અનુવૃત્તિ(૧)ગતિતિકૃમિસૂત્ર ૮:૧૫ થી ૫સ્થિત ની અનુવૃત્તિ. (૨)પ્રકૃત્તિચિત્ય, મૂત્ર- ૮:૪ થી (મ) પ્રવૃત્તિ ની અનુવૃત્તિ. 1 [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ આસૂત્રમાં આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિને જણાવે છે તે માટે પરસ્થિતિ શબ્દની અનુવૃત્તિ પૂર્વ સૂત્ર:૧૫ માંથી આવેલી છે. # અહીં સાર/પમ શબ્દનાપુનઃગ્રહણથીપૂર્વનુંસારોપમ વોટ શેટ્ય: વાકયનિવૃત્ત થાય છે. અર્થાત તેની અનુવૃત્તિ અહીં હવે આવશે નહીં માત્ર પથતિ ની જ અનુવૃત્તિ આવશે. અબાધાકાળઃ- આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિ કોડાકોડી સાગરોપમ માં હોવાથી ત્યાં “જેટલા કોડા કોડી તેટલા સો વર્ષ” એ નિયમ લાગુ પડતો હતો પણ આયુષ્ય કર્મમાં તે નિયમ લાગુ પડશે નહીં કેમ કે અહીં કોડાકોડી સાગરોપમ વાળી ઉત્કૃષ્ટ સ્થિતિ નથી માટે સિધ્ધસેનીય ટીકામાં અલગ વિશિષ્ટ કથન કરતા કહ્યું છે કે - પૂર્વ રવિમા Pવાણાવા©'પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગઅર્થાત એકતૃતીયાંશ પૂર્વકોટી વર્ષનો ઉત્કૃષ્ટ અબાધાકાળ-આયુષ્ય કર્મનો કહેલો છે. નવતત્વ પ્રકરણના વિશેષાર્થમાં જણાવે છે કે આયુષ્યકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એક દ્વિતીયાંશ પૂર્વ ક્રોડ અધિક ૩૩ સાગરોપમ કહ્યો છે. 0 []સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- તેરી સારવમા ૩ોસેળ વિયાદિયા દિગમ્બર પરંપરામાં આ સૂત્ર ત્રયશ્ચિંશના રોપમાળ્યાયુષસ્થ એ પ્રમાણે કહેવાલ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૯ ૧૦૧ ठिइ उ आउकम्मस्से * उत्त. अ.३३-गा.२२ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૬૬ (૨)દવ્યલોક પ્રકાશ-સર્ગ:૧૦-શ્લોક-૨૭૬ (૩)નવતત્વ-ગાથા-૪૧ (૪)કર્મ ગ્રન્થ પાંચમો ગાથા-૨ [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પહેલું પદ્ય-પૂર્વ સૂત્રઃ૧૫માં કહેવાઈ ગયું છે (૨) આ સૂત્રનું બીજું પદ્ય આ પૂર્વે સૂત્રઃ૧૭ માં કહેવાઈ ગયું છે 0 [10]નિષ્કર્ષ- આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ વિષયક બધાં સૂત્રોને અંતે સાથે આપેલો છે. તેથી સૂત્ર ૨૧ ને અંતે આ નિષ્કર્ષ વાંચવો S S S T U V U (અધ્યાયઃ૮-સૂત્રઃ૧૯) U [1]સૂત્રતુટ-વેદનીય કર્મનામની મૂળ કર્મપ્રકૃત્તિ ની જધન્ય સ્થિતિ આ સ્ત્રથી જણાવે છે [2]સૂત્ર મૂળઃ- પરદાવશમુહૂર્તાવેનીયસ્થ [3]સૂત્ર પૃથકક-અપરા દ્વારા મુહૂ વેનીયસ્થ [4] સૂત્રસાર - જધન્ય સ્થિતિ]વેદનીય [કર્મપ્રકૃત્તિ) ની બાર મુહૂર્ત કહેલી છે. U [5]શબ્દજ્ઞાનઃઅપર-જધન્ય, આ શબ્દ સ્થિતિ-શબ્દનું વિશેષણ છે. દશમુહૂર્તા-બાર મુહૂર્ત-મુહૂર્ત એ કાળ દર્શાવતી એક સંખ્યા છે વેનીયસ્થ-વેદનીય નામક મૂળ કર્મ પ્રકૃત્તિ U [6]અનુવૃત્તિઃ(૧)મફતસ્તિ- સૂત્ર ૮:૧૫ થી સ્થિતિ શબ્દની અનુવૃત્તિ (૨)પ્રકૃતિસ્થિતિ. સૂત્ર- ૮:૫ થી પ્રતિ ની અનુવૃત્તિ O [7]અભિનવટીકા (૧)મપરી એટલે જધન્યા. ઉત્કૃષ્ટની અપેક્ષાએ જધન્ય કહેવાય. આ શબ્દ સ્થિતિ નુ વિશેષણ હોવાથી જધન્ય સ્થિતિ એવો અર્થ કર્યો છે. (૨)મપરી અને પરી અર્થાત્ જધન્ય અને ઉત્કૃષ્ટ એ બેની વચ્ચેની સ્થિતિ ને મધ્યમ સ્થિતિ સમજવી. (૩)દ્રાશમુહૂર્તા વેદનીયકર્મનો જે ક્ષણે બંધ થાય તે સ્થિતિબંધ ઓછામાં ઓછા ૧૨મૂહર્તનો હોય જ. (૪)જો કે અકષાયી કેવળીને તો વેદનીયની સ્થિતિ બે સમયની જ હોય છે. ૧૨ મૂહુર્ત For Priv Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નો બંધ કષાયી જીવ માટે કહ્યો છે. (૫)વેદનીય કર્મનો જધન્ય અબાધાકાળ અંતમૂહર્ત નો છે. U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ સત્તાવેઝિસ...ગરને વારસમુદત્તા પ્રણા૫.૨૩,૩.૨,.૨૧૪-૨ છે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પાંચમો-ગાથા ૨૭ (૨)દવ્યલોકપ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૭૦ (૩)નવતત્વ ગાથા -૪૧ (૪)દવ્યલોકપ્રકાશ સર્ગઃ૧૦શ્લોક ૨૭૮-જધન્ય અબાધાકાળ (૫)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦શ્લોક ર૭૧ વેદનીય સ્થિતિ અકષાયીને બે સમય U [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પ્રથમ પદ્ય હવે પછીના સૂત્રમાં જણાવેલું છે. (૨) સૂત્રઃ ૧૯ તથા ૨૦નું સંયુકત પદ્ય જધન્ય બાર મુહૂર્ત સ્થિતિ છે વેદનીયની નામે ગોત્રે જધન્ય છે સ્થિતિ આઠ મૂહર્તની [10]નિષ્કર્ષ-આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્ર ર૧ને અંતે સંયુક્ત પણે આપેલ છે. D J S T U V U અધ્યાયઃ૮-સૂત્ર ૨૦ [1] સૂત્રહેતુ નામકર્મ અને ગોત્રકર્મ એ બે મૂળ કર્મ પ્રકૃત્તિની જઘન્ય સ્થિતિને આ સૂત્ર થકી જણાવે છે. [2] સૂત્રકમૂળ - નામોત્રિયોષી U [3]સૂત્ર પૃથક- નામ - mત્રયો - ડખો [4] સૂત્રસાર નામકર્મ અને ગોત્રકર્મની જિધન્ય સ્થિતિ આઠ મુહૂર્ત પ્રમાણ છે. U [5]શબ્દજ્ઞાનનામrોત્રયો: નામ કર્મ અને ગોત્રકર્મ-મૂળ પ્રકૃત્તિ નો મષ્ઠ-આઠ-આ મુહુર્ત શબ્દનું સંખ્યા વિશેષણ છે. [6]અનુવૃત્તિઃ(૧)મપરા દ્રશમુહૂર્તા વેનીયસ્ય સૂત્ર-૮:૧૯થી મારી અને મુહૂર્ત ની અનુવૃત્તિ. (૨)પ્રકૃત્તિસ્થિત્ય, સૂત્ર ૮:૪ થી પ્રકૃત્તિ ની અનુવૃત્તિ લેવી (૩)વિતતિ સૂત્ર ૮:૧૫ થી સ્થિતિ શબ્દની અનુવૃત્તિ Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૧ ] [7]અભિનવટીકા: (૧)સૂત્રકાર મહર્ષિએ ‘‘નામ-ગોત્રની આઠ’’ એટલું વાકય કહ્યું છે (૨)પૂર્વસૂત્રથી અપર અને મુાં બેશબ્દોની અનુવૃત્તિ અહીં લેવાથી નામો પ્રત્યારો મુર્તી પરસ્થિતિર્મંતિ । એવું વાકય બનશે. (૩)નામ અને ગોત્ર એ બંને કર્મનો જધન્ય અબાધાકાળ અંત મુહર્ત કહેલો છે ] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- (૧) (નિિત્ત) નામાì પુચ્છા...ગોળ અઠ્ઠમુદ્દત્તા પ્રજ્ઞા ૧.૨૩,૩.૨,૧.૨૬૪-૪૭ (૨)૩૧યક્ષુપુચ્છા.... ગદ્દાં અઠ્ઠમુત્તા ન પ્રજ્ઞા.૧.૨૩,૩.૨,સૂ.૨૬૪૧૦ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૭૩ (૨)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ ૧૦-શ્લોક-૨૭૮ (૩)નવતત્વ-પ્રકરણ ગાથા-૪૨ (૪)કર્મ ગ્રન્થ પાંચમો ગાથા-૨૭ [] [9]પદ્યઃ(૧) ܀ સૂત્ર ૧૯-૨૦ નું સંયુકત પદ્ય મુહૂર્ત નાની સ્થિતિ જાણો બાર બીજા કર્મની નામની વળી ગોત્રકર્મ સ્થિતિ આઠ મુહર્તની (૨) બીજું પદ્ય-પૂર્વસૂત્રઃ૧૯માં અપાઇ ગયું છે [] [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્રમાં મુકેલો છે. અધ્યાયઃ૮-સૂત્રઃ૨૧ [] [1]સૂત્રહેતુ:-વેદનીય,નામ અને ગોત્ર સિવાયની બાકીની પાંચ મૂળ કર્મ પ્રકૃત્તિની જધન્ય સ્થિતિ આ સૂત્ર થકી જણાવે છે. [] [2]સૂત્ર:મૂળઃ- *શેષાજામન્તમુહૂર્તમ [3]સૂત્રઃપૃથક્ઃ- શેવાળામ્ અન્તમુતમ્ ૧૦૩ [] [4]સૂત્રસાર:-બાકીના [અર્થાત્જ્ઞાનાવરણ,દર્શનાવરણ,અંતરાય,મોહનીય અને આયુષ્યની જધન્ય સ્થિતિ અંત મુહૂર્ત છે. [] [5]શબ્દશાનઃશેષામ્-બાકીનાની- વેદનીય,નામ-ગોત્ર સિવાયના કર્મોની અતર્મુહૂર્તમ્ -અંતર્મુહૂર્ત -[પ્રમાણ જધન્ય સ્થિતિ] *દિગમ્બર પરંપરામાં શેવાળામન્તસ્ફૂર્તી એ પ્રમાણે સૂત્ર રચના જોવા મળે છે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [6]અનુવૃત્તિ(૧)મપરા દ્વાદશમુહૂર્વીયસ્થ સૂત્ર ૮:૧૯થી મુહૂર્તા અને વેનીયસ્ય ની. (૨)નામોત્રિયોૌ સૂત્ર ૮:૨૦ થી નામો: એ પદ ની અનુવૃત્તિ લેવી (૩)ગતિતિ સૂત્ર ૮:૧૫ થી સ્થિતિ શબ્દની અનુવૃત્તિ. (૪)પ્રસ્થિત્ય. સૂત્ર ૮:૪ થી પ્રસૃત્તિ અભિપ્રેત છે. [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ અહીં પાંચ કર્મોની જધન્ય સ્થિતિને જણાવે છે. અને એ રીતે સ્થિતિ વિષયક સૂત્રો પણ અહીંસમાપ્તકો છે અર્થાત સ્થિતિ બંધસંબંધિ કથન પણ પૂર્ણ થાય છે. (૧)શાખાઆ શબ્દથી બાકીની પ્રકૃત્તિ નું સૂચન કરેલ છે. જેની સ્પષ્ટ વ્યાખ્યા સ્વોપજ્ઞ ભાષ્યમાં કરી જ દીધેલી છે. છતાં સૂત્રના આધારે પણ તેને નિર્ણય થઈ શકે છે તે આરીતે (૨)પૂર્વસૂત્ર ૮૫ વાદ્યોનાવર. માં આઠ મૂળ કર્મપ્રકૃત્તિનું કથન કરાયેલું જ છે (૩)આ આઠમાંથી ત્રણ કર્મપ્રકૃત્તિ-વેદનીય, નામ અને ગોત્ર ની જધન્ય સ્થિતિ પૂર્વોકત સૂત્ર ૮:૧૯ તથા ૮:૨૦ માં જણાવેલી છે. તેથી બાકીની પાંચ મૂળ કર્મ પ્રવૃત્તિ જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય, આયુષ્ક અને અંતરાય જ રહેશે. જે કથનસ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિએસીધુંજ કરી દીધેલ છે. તદનુસાર આ પાંચ કર્મની જધન્ય સ્થિતિ અહીં જણાવેલી છે (૨) તમે અન્તર્મુહૂર્ત શબ્દ જધન્યસ્થિતિને સૂચવે છે અહીં પૂર્વોક્ત સૂત્ર ૧૯ થી અને સૂત્રઃ૧૫ થી પર શબ્દની અહીંઅનુવૃત્તિ કરેલી છે. તેથી નર્મુદૂતમ પર એવોવાક્ય પ્રયોગ થશે (૩)અબાધાકાળઃ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ,અંતરાય, મોહનીય,આયુષ્ક અને અંતરાય એ પાંચે મૂળ કર્મ પ્રકૃત્તિનો જધન્ય અબાધાકાળ,પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ સમજવો. [8] સંદર્ભઃ# આગમ સંદર્ભ:- નોમુદાં ખનિયા- ૩ર.મ.રૂ .,૨૨ # તત્વાર્થ સંદર્ભ-માધીશાનદ્ર્શનાવર સૂત્ર. ૮:૫ (૧)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૬૯, ૨૭૨, ૨૭૩ (૨)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૭૮ (૩)નવતત્વ-ગાથા-૪૧ ઉત્તરાર્ધ (૪)કર્મગ્રન્થ પાંચમો ગાથા-૨૭ ઉત્તરાર્ધ [9પધઃ(૧) શેષ સર્વે કર્મની, અન્તર્મુહૂર્ત વિચારીએ થાય અનુભવ કર્મ સ્થિતિ પરિ-પાકથી પિછાણીએ (૨) પેલા બેને આઠમું ચોથું જેમ કાલ સ્થિતિ પાંચમાનીય તેમ ઓછામાં તે ઓછી અંતમૂહર્ત સૌની મધ્ય સ્થિતિ કાષાયતુલ નિોંધ-કાષાયતુલ્ય અર્થાત્ કાષાયિક પરિણામોની તરતમતા અનુસાર આ આઠેય કર્મોની મધ્ય સ્થિતિ અસંખ્યાત ભેદે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૧ ૧૦૫ D [10] સૂત્ર ૮:૧૫ નો સંયુકતઃ આ સાતે સૂત્રો થકી સ્થિતિ બંધનું વર્ણન કરાયું. જેમાં ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ-જધન્ય.અબાધાકાળબંને વસ્તુ જણાવી.નિષ્કર્ષરૂપે કેટલીક મહત્વની વાતોસ્મરણીય છે જેમ કે વ્યવહારમાં જોઈએ છીએ કે કોઈ ભારે કર્મીમાણસ લહેર કરતો હોય છે જયારે હળુ કર્મીઆરાધકમાણસ અત્યંત દુઃખી હોય છે તેનું કારણ શું? તો કે આ સ્થિતિ બંધ. કયા ભવનું કયું કર્મ કયારે ઉદયમાં આવે તે કહી શકાય નહીં જેમકે -વેદનીય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. આટલા કાળમાં તો આખું દોઢ કાળચક્ર ફરી જાય છે. ત્રણ ચોવીસી બદલી જાય. તો પછી હાલમાં આવેલ સુખ-દુઃખ પણ કયાં જન્મના છે તે નિર્ધારીત ન થઈ શકે અને હાલ કરી રહેલ ધર્મ-અધર્મકરણીનું ફળ અત્યારે કેમ નથી મળતું તે પ્રશ્ન પણ અસ્થાને રહે છે. આવી રીતે કર્મના સ્થિતિબંધ પરથી વિપકા કાળની વિચિત્રતા-વિષમતા જાણી સમજી તેના સર્વથા ક્ષય માટે જ પુરુષાર્થ કરવો. - S S S S S T U સ્થિતિબંધ - પરિશિષ્ટ પ્રત્યેક કર્મની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવવામાં આવી છે, તેના અધિકારી મિથ્યાદ્રષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે જધન્ય સ્થિતિના અધિકારી જુદા જુદા સંભવે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ,વેદનીય, નામ ગોત્ર અને અંતરાય એ છ ની જધન્યસ્થિતિ સૂક્ષ્મ સુરાય નામક દશમાં ગુણ સ્થાનમાં સંભવે છે. મોહનીય કર્મની જધન્યસ્થિતિ અનિવૃત્તિ બાદરાય સંપાય નામક નવમાં ગુણસ્થો સંભવેછે આયુષ્યકર્મની જધન્યસ્થિતિ સંખ્યાત વર્ષ જીવી તિર્યંચ અને મનુષ્યમાં સંભવે છે મધ્યમ સ્થિતિ તો અસંખ્ય પ્રકારની છે અને તેના અધિકારીઓ કાષાયિક પરિણામના તારતમ્ય પ્રમાણે અસંખ્યાત હોય છે. સમગ્ર કોઠામાં વપરાયેલ સંક્ષેપ સમજ મિ.ઈ.સુ - મિથ્યા ર્દષ્ટિ ઈશાનાંત સુર, ૫.અસંગતિ પં- પર્યાપ્ત અસંશિ તિર્યંચ પંચેન્દ્રિય અબાધા. - અબાધા કાળ, કો.-કોડા કોડી સાગરોપમ, ઉ.સ્થિ.-ઉત્કૃષ્ટ સ્થિતિ, વ-વર્ષ જ.-જધન્ય સ્થિતિ, અન્ત. -અન્તર્મુહૂર્ત, ૮મે ષષ્ઠ ભા. -આઠમા ગુણ ઠાણાના છઠ્ઠાભાગ ને અંતે, બા.પ.એ. • બાદર પર્યાપ્ત એકેન્દ્રિય, પૂ.કો.વ. - પૂર્વ ક્રોડ વર્ષ, મિ.તિ.નર-મિથ્યાર્દષ્ટિ તિર્યંન્નર, મિથ્યા ૪ ગતિ.-મિથ્યાર્દિષ્ટિ ચાર ગતિના જીવ, મિથ્યા દેવના-મિથ્યાર્દષ્ટિ દેવ-નારક, . - પૂર્ણવિરામ હોય ત્યાં પૂર્વે કહયા મુજબનું આખું વાક્ય સમજી લેવું. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સિધ્ધસેનીયટીકા તથા પંચમ કર્મગ્રન્થાનુસાર [ સ્થિતિ સારણી કર્મપ્રવૃત્તિ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | જઘન્ય | જધન્ય ઉસ્થિ ના જ..િના સ્થિતિબંધ અબાધા. સ્થિતિબંધ અબાધા. સ્વામી | સ્વામી ૧. જ્ઞાનાવરણ-૫ -મતિજ્ઞાન.] ૩૦કો. ૩0004. અન્ત. અત્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦માન્ત Fશ્રુતજ્ઞાન. ૩૦કો. ૩000અન્ત. અન્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦માન્ત અવધિ જ્ઞા. ૩૦કો. ૩0004. અન્ત. અત્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦માન્ત તેમન:પર્યાય. ૩૦કો. ૩0004. અન્ત. અન્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦માન્ત -કેવળ જ્ઞા. ૩૦કો. ૩0004. અન્ત. અન્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦ માન્ત ૨.દર્શનાવરણ -ચક્ષુ દ. ૩૦કો. ૩૦૦૦. અન્ત. અન્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦માન્ત -અચક્ષુ દ. ૩૦કો. ૩૦૦૦. અત્ત. અન્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦ માને -અવધિ દ. ૩૦કો. ૩000૧. અન્ત. અત્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦માન્ત -કેવળ દ. ૩૦કો. ૩૦OO4. અન્ત. - અત્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦માન્ત નિદ્રા | ૩૦કો. ૩૦OO4. દેશોન| સા. | અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.૫.એ. -નિદ્રા નિદ્રા | ૩૦કો. ૩0004. દેશોન) સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.૫.એ. -પ્રચલા ૩૦કો. ૩૦OO4. દેશોન) સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. યાર્થિ ૩૦કો. ૩000૨. દેશોન| સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.૫.એ. ૩-વેદનીય સાતા વે. | ૧૫કો. ૧૫00. ૧૨મુહૂર્ત | અન્ત. મિથ્યા. ૪ ગતિ ૧૦માન્ત અસાતા વે. ૩કો. ૩000 દેશોન) સા. અત્ત. મિથ્યા. ૪ ગતિ બા.૫.એ. ૪.મોહનીયછવીસ મિથ્યાત્વ મો. ૭૦કો. ૭0004. દેશોન ૧ સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. અનંતા.ક્રોધ ૪૦કો. ૪0004. દેશોના સા. અત્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. અનંતામાન ૪૦કો. ૪૦OO4. દેશોના સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.૫.એ. અનંતા. માયા ૪૦કો. જ000૨. દેશોનર સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બાપ.એ. અનંતા. લોભ૪૦કો. જOOO. દેશોના સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૦કો. સ્થિતિ બંધ સારણી ૧૦૭ કર્મપ્રકૃત્તિ | ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ | જધન્ય | જધન્ય ઉપસ્થિ.ના જસ્વિ .ના સ્થિતિબંધ અબાધા. સ્થિતિબંધ અબાધા. સ્વામી | સ્વામી અપ્રત્યાક્રોધ ૪૦કો. ૪004 દેશોન સા. અત્ત. મિથ્યા. ૪ ગતિ બા.૫.એ. અપ્રત્યા.માન ૪૦કો. ૪0004 દેશોન| સા. અત્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. અપ્રત્યા.માયા ૪૦કો. જ004. દેશોન સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. અપ્રત્યા.લોભ જ0કો. જ004. દેશન" સા. અત્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. પ્રત્યા. ક્રોધ ૪૦કો. ૪004 દેશોના સા. અત્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. પ્રત્યા. માન 0કો. જ0004. દેશોન" સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.પએ. પ્રત્યા. માયા કો. ૪00. દેશોની સાઅત્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. પ્રત્યા. લાભ ૪૦કો. ૪001 દેશોના સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. સંજય ક્રોધ ૪૦કો. ૪0001. માસ | અન્ત. મિથ્યા. ૪ ગતિ ૯માન્ત સંજવ માન ૪004. ૧ માસ અત્ત. મિથ્યા. ૪ ગતિ માને સંજવ માયા ૪૦કો. ૪004. ૧ પક્ષ અન્ત. મિથ્યા. ૪ ગતિ ૯ માન્ત સંજવ લોભ ૪૦કો. ૪0004. ૧ અંત. અન્ત. | મિથ્યા. ૪ ગતિ ૯ માને નોકષાય મો. ૧૦ કો. [૧OO].દેશોને સા. અત્ત. | મિથ્યા. ૪ ગતિ બા.૫.એ. ૧૦ કો. ૧004. દેશોનV સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. અરતિ ૨૦કો. . દેશોન/સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. ભય ૨૦કો. ૨004. દેશોન સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બાપ.એ. શોક ૨૦કો. ૨004. દેશોન સા. અત્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. જુગુપ્સા ૨૦કો. 2004. દેશોન) સા. અન્ત. મિથ્યા. ૪ ગતિ બાપ.એ. વેદત્રિકમ. સ્ત્રીવેદ ૧પકો. ૧૫૦૦૧. દેશોની, સા. અત્ત. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. પુરુષવેદ ૧૦કો. ૧004. ૮ વર્ષ અત્ત. મિથ્યા. ૪ ગતિમાને નપુંસકવેદ ૨૦કો. 2003. દેશોન| સા. અત્ત. મિથ્યા. ૪ ગતિ બાપ.એ. આયુષ્ક નરકાયુ ૩૩સા. 'પૂર્વક્રોડ ૧O.... અત્ત. મિથ્યાતિ.નર સંપતિ નર હાસ્ય રતિ તિર્યંચા, ૩પલ્યો. ક્ષુલ્લકભાવ અત્ત. મિથ્યાતિ.નર એ.અ.દેવ. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મપ્રકૃત્તિ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જધન્ય જધન્ય સ્થિતિબંધ અબાધા. સ્થિતિબંધ અબાધા. મનુષ્યાયુ દેવોં નામકર્મ-૩૯ ગતિનામ નરક ગતિ તિર્યંચ ગતિ મનુષ્ય ગતિ દેવ ગતિ જાતિ નામ આહારક તૈજસ કાર્મણ તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવટીકા ઉ.સ્થિ.ના જ.સ્થિ.ના સ્વામી સ્વામી અંગોપાંગનામ ઔદાકિ વૈક્રિય ૨૦૫લ્યો. ૧/ક્રો.વ. ૧૦૦00ð. અન્ન. ૩૩સા. / ક્રો.વ. ૧૦000વર્ષ અન્ત. એકેન્દ્રિય અન્ત. મિ.ઇ.સુર બા.૫.એ બેઇન્દ્રિય ૨૦કો. ૨૦૦૦4 દેશોન/ સા. ૧૮કો. ૧૮૦૦૧.દેશોન ુ સા. અન્ત. મિથ્યા.તિ.નર બા.૫.એ ૧૮કો. ૧૮૦૦૧.દેશોન† સા. અન્ન. મિથ્યા.તિ.નર બા.૫.એ ચરિન્દ્રિય ૧૮કો. ૧૮૦૦૬ દેશોન સા. અન્ન. મિથ્યા.તિ.નર બા.૫.એ અન્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.અ તેઇન્દ્રિય ૩૫ ૩૫ પંચેન્દ્રિય ૨૦કો. ૨૦૦૦૬ દેશોન/ સા. શરીર નામ ઔદારિક વૈક્રિયય મિથ્યા.તિ.નર એકે.દે.ના. અપ્રમત્ત સં.પં.તિ.ન ૨૦કો. ૨૦૦૦૧. દેશોન સા. અન્ત. મિથ્યા.તિ.નર ૫.અસંતિ.પં ૨૦કો. ૨૦૦૦૧.દેશોન સા. અન્ત. મિથ્યા.દેવ.ના. બા.પ.એ. ૧૫કો. ૧૫૦૦૧.દેશોન સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.એ. ૧૦કો. ૧૦૦૦૬. દેશોન સા. અન્ત. મિથ્યા.તિ.નર ૫.અસંતિ.૫ ૧૪ ૨૦કો. ૨૦૦૦૧ દેશોન/ સા. ૨૦કો. ૨૦૦૦૬ દેશોન/સા. અંતઃકો. અન્ન. લઘુઅંતઃકો. અન્ત. અપ્રમત્ત ૨૦કો. ૨૦૦૦૬ દેશોન સા. ૨૦કો. ૨૦૦૦૬ દેશોન/સા. અન્ત. મિથ્યા.દેવ.નારક બા.૫.એ અન્ત. મિ.તિ.નર બા.૫.એ ૮મેષષ્ઠ,ભા. અન્ન. મિથ્યા. ૪ ગતિ બા.૫.એ. અન્ત. મિમા. ૪ ગતિ બા.૫.એ. ૨૦કો. ૨૦૦૦૬ દશોન/ સા. ૨૦કો. ૨૦૦૦૬ દેશોન સા. આહારક અંતઃકો. અન્ત. લઘુઅંતઃકો. અન્ત. અપ્રમત્ત અન્ત. મિથ્યા.દેવ.નારક બા.પ.એ. અન્ન. મિથ્યા.તિ.નર બા.પ.એ. ૮મેષષ્ઠ.ભા. સંહનનનામકર્મ વજ્રર્ષભનારાય ૧૦કો. ૧૦૦૦7 દેશોન/સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.એ. ષભનારાય ૧૨કો. ૧૨૦૦૬.દશોન સા. અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ ૩૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ બંધ સારણી કર્મપ્રકૃત્તિ નારાય અર્ધન કીલિકા એવાર્તા સંસ્થાન નામકર્મ સમચતુરસ ન્યગ્રોધ સાદિ सु७४ વામન કુંડક વર્ષ-પાંચ કૃષ્ણ નીલ રકત પીત શ્વેત ગંધ-બે દુભિગંધ સુરભિ ગંધ રસ-પાંચ તિકત કટુ કાય આમ્લ મધુર જધન્ય જધન્ય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અબાધા. સ્થિતિબંધ અબાધા. ૧૪કો. ૧૪૦૦૧. દેશોન ૧૬કો. ૧૮કો. ૧૬૦૦૪. દેશોન ૧૮૦૦૬. દેશોન ૨૦૦૦૧. દેશોન ૨૦કો. ૧૦કો. ૧૨કો. ૧૪કો. ૧૬કો. ૧૮કો. ૨૦કો. ૨૦કો. ૧૦કો. ૩૫ ૩૫ સા. અન્ન. ' ૭૫’ સા. અન્ત. સા. ૩૫ મિથ્યા.૪ ગતિ બા.૫.એ મિથ્યા.૪ ગતિ બા.૫.એ મિથ્યા.૪ ગતિ બા.૫.એ અન્ત. મિથ્યા.દેવ.નારક બા.૫.એ સા. અન્ત. ૧૦૯ સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.અ મિથ્યા.૪ ગતિ બા.૫.એ સા. અન્ત. સા. અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ * ૭૫ સા. અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ ઉ.સ્થિ.ના જ.સ્થિ.ના સ્વામી સ્વામી ૧૮૦૦૦૧. દેશોન` ૧૨૦૦૬. દેશોન ૧૪૦૦૧. દેશોન ૧૯૦૦૧. દેશોન ૧૮૦૦૧. દેશોન સા. અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ * ૭૫ ૨૦૦૦. દેશોન સા. અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ અન્ન. ૨૦કો. ૨૦૦૦૧. દેશોન† સા. ૧૭ાકો. ૧૭૫૦૬. દેશોન` ્સા. ૧૫કો. ૧૫૦૦૧. દેશોન સા. અન્ન. ૧૨ાકો. ૧૨૫૦૧. દેશોન સા. અન્ન. ૧૦કો. ૧૦૦૦4. દેશોન સા. અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ મિથ્યા.૪ ગતિ બા.૫.એ મિથ્યા.દેવ.નારક બા.૫.એ મિથ્યા.૪ ગતિ બા.૫.અ ૨૦કો. ૨૦૦૬. દેશોન સા. અન્ન. ૧૭ાકો. ૧૭૫૦૪. દેશોન' સા. અન્ન. ૧૪ ૧૫કો. ૧૫૦૦૧. દેશોન સા. અન્ત. ૧૨ાકો. ૧૨૫૦૪. દેશોન, સા. અન્ત. ૧૦કો. ૧૦૦૦4. દેશોન સા. અન્ત. ૨૦૦૦૪. દેશોન/ સા. અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ ૧૦૦૦૬. દેશોન`/ સા. અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ મિથ્યા.૪ ગતિ બા.૫.એ મિથ્યા. ૪ ગતિ બા.૫.એ મિથ્યા.૪ ગતિ બા.૫.એ મિથ્યા.૪ ગતિ બા.૫.એ મિથ્યા.૪ ગતિ બા.૫.એ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કર્મપ્રકૃત્તિ | ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ | જધન્ય | જધન્ય ઉપસ્થિના | જ.સ્થિ.ના સ્થિતિબંધ અબાધા. સ્થિતિબંધ અબાધા. સ્વામી | સ્વામી સ્પર્શ આઠ ૨૦કો. ૨૦004. દેશોન,,સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બા.પ.એ ૨૦કો. ૨0004. દેશોન સા. અન્ત. મિથા.૪ ગતિ બા.૫.એ ૨૦કો. 2004. દેશોનસા. અન્ત. મિથ્યા.૪ ગતિ બાપાએ ૨૦કો. ૨OOG. દેશોન, સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બા.પ.એ ઉષ્ણ ૧૦કો. ૧૦004. દેશોન' સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બા.પ.એ સ્નિગ્ધ ૧૦કો. ૧000 દેશોન.સાઅત્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.એ ૧૦કો. ૧૦004. દેશોન| સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બાપાએ ૧૦કો. ૧૦004. દેશોન' સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બાપાએ અનુપૂર્વીનામ નારકઆનુ. ૨૦કો. ૨૦૦૦. દેશોન-૧ સા. અન્ત. મિથ્યા.તિ.નર ૫.અ.તિ.૫. તિર્યંચ આનુ. ૨૦કો. ૨૦૦૦.દેશોન”| સા. અન્ત. મિથ્યા.દેવ.નારક. બાપાએ મનુષ્યનું. ૧પકો. ૧૫૦૦વ. દેશોની સા. અન્ત. મિથ્યા.૪ ગતિ પ.અ.તિ." દવ આનુ. ૧૦કો. ૧OOO. દેશોન/સા. અન્ત. મિથ્યાતિ.નર | ૫.અ.તિ. વિહાયોગતિનામ ૧૦કો. ૧૦૦૦૩. દેશોનV.સા. અત્ત. મિથ્યા.૪ ગતિ બા.પ.એ અશુભ ર૦કો. ૨૦૦૦૦ દેશોન| સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.એ પ્રત્યેક પ્રકૃત્તિ અગુરુ લઘુ ૨૦કો. ૨૦૦૦૧.દેશોન/સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બાપાએ ઉપઘાત ૨૦કો. ૨0004. દેશોન સા. અત્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.એ પરાઘાત ૨૦કો. ૨0004. દેશોન, સા. અત્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.એ ઉચ્છવાસ ૨૦કો. ૨૦OO4 દેશોન| સા. અત્ત. મિથ્યા.૪ ગતિ બા.પ.એ આતપ ૨૦કો. ૨૦૦04. દેશોન સા. અત્ત. મિ.ઇશા. સુરા. બા.પ.એ ૨૦કો. ૨0004 દેશોન સા. અત્ત. મિથ્યા.દેવ.નારક બા.પ.એ નિર્માણ ૨૦કો. ૨૦004. દેશોન સા. અત્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.એ જિનનામ અંતઃકો. અન્ત. લઘુઅંતકો. અન્સ. મિ.વોન્નભિમુ ૮મેષષ્ઠ.ભા. શુભ ઉદ્યોત Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ બંધ સારણી કર્મપ્રકૃત્તિ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જધન્ય જધન્ય સ્થિતિબંધ અબાધા. સ્થિતિબંધ અબાધા. આહારક તૈજસ કાર્મણ ૮મેદ્રભાતે બંધન તથા સંઘાતન નામકર્મ - જેનો ૧૨૦ બંધ પ્રકૃત્તિમાં શમાવેશ થતો નથી. ઔદારિક બંધન ૨૦કો. ૨૦004 દેશોન/સા. હું અન્ત. મિથ્યા.દેવ.નારક. બા.૫.એ વૈક્રિય બંધન ૨૦કો. ૨0004 દેશોન/સા. અન્ત. મિથ્યા.તિ.નર બા.પ.એ આહા૨ક બંધન અંતઃકો. અન્ન. લઘુઅંતઃકો. અન્ત. અપ્રમત્ત તૈજસ બંધન ૨૦કો. ૨0004.દેશોન સા. અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ કાર્યણ બંધન ૨૦કો. ૨૦૦004. દેશોન/ સા. અન્ત. મિથ્યા.૪.ગતિ બા.૫.એ ૨૦કો. ૨૦૦૦૧. દેશોન/સા. અન્ન. મિથ્યા.દેવ.નારક બા.૫.એ ૨૦કો. ૨૦૦ð. દેશોન/સા. અન્ત. મિ.તિ.નર અંતઃકો. અન્ત. લઘુઅંતઃકો. અન્ત. અપ્રમત્ત ૨૦કો. ૨૦૦૦૧. દેશોન/ સા. અન્ન. મિથ્યા. ૪ ગતિ બા.૫.એ. ૨૦કો. ર004. દેશોન/ સા. અન્ન. મિથ્યા. ૪ ગતિ બા.પ.એ. નોંધઃ આ બંધન તથા સંઘાતન ની માહિતી ગ્રન્થાન્તરથી મેળવેલી છે. ઔદારિક વૈક્રિયય બા.૫.એ મષ્ઠભા. ૧૧૧ ઉ.સ્થિ.ના જ.સ્થિ.ના સ્વામી સ્વામી ત્રસ નામ બાદર નામ પર્યાપ્ત નામ પ્રત્યેક નામ સ્થિર નામ શુભ નામ સુસ્વર નામ સુભગ નામ ૨૦કો. ૨૦૦04. દેશોન/ સા. ૨૦કો. ૨૦૦૦૧. દેશોન/ સા. ૨૦કો. ૨0004. દેશોન/ સા. ૨૦કો. ૨૦૦૦૧. દેશોન/સા. ૧૦કો. ૧૦૦૦ă. દેશોન' સા. ૧૦કો. ૧૦૦૦. દેશોન' સા. ૧૦કો. ૧૮૦૦૦૧. દેશોન/ સા. ૧૦કો. ૧૦૦૦4. દેશોન સા. ૧૦કો. ૧૮૦૦૦૧. દેશોન' સા. ૧૦કો. ૧૮૦૦૦đ. ૮ મુહૂર્ત ૨૦કો. ૨૦૦૦૧. દેશોન/ સા. અન્ત. મિ.ઇશાનાંત ૧૮કો. ૧૮૦૦૧. દેશોન સા. અન્ત. મિથ્યા.તિ.નર બા.૫.એ અપર્યાપ્ત નામ ૧૮કો. ૧૮૦૦૬. દેશોન સા. અન્ત. મિથ્યા.તિ.નર બા.૫.એ સાધારણ નમઃ ૧૮કો. ૧૮૦૦૧. દેશોન સા. અન્ન. મિથ્યા.તિ.નર બા.૫.એ અસ્થિર નામ ૨૦કો. ર0004. દેશોન/સા. | અન્ન. મિથ્યા.તિ.નર બા.પ.એ આઠેય નામ યશ નામ સ્થાવર નામ બા.૫.એ સૂક્ષ્મ નામ ૩૫ ૩૫ અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ અન્ન. મિથ્યા.૪ ગતિ બા.પ.એ અન્ન. મિથ્યા.૪ ગતિ બા.૫.એ અન્ત. મિથ્યા.૪ગતિ અન્ન. મિથ્યા.૪ ગતિ અન્ન. મિથ્યા.૪ ગતિ અન્ન. મિથ્યા.૪ ગતિ અન્ન. મિથ્યા.૪ ગતિ અન્ન. મિથ્યા.૪ ગતિ બા.પ.એ બા.પ.એ બા.૫.એ બા.૫.એ બા.૫.એ ૧૦ માન્ત Page #113 -------------------------------------------------------------------------- ________________ 2 નામ. ૧૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવટીકા કર્મપ્રકૃત્તિ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | જધન્ય | જધન્ય ઉપસ્થિ.ના જસ્થિીના સ્થિતિબંધ અબાધા. સ્થિતિબંધ અબાધા. સ્વામી | સ્વામી અશભ નામ ૨૦કો. ૨004.દેશોન| સા. | અન્ન. મિથ્યા.૪ ગતિ | બા.૫.એ ૨૦કો. ૨004. દેશોની સા. અત્ત. મિથ્યા.૪ ગતિ બા.પ.એ દુર્બલ નામ (૨૦કો. ૨૦૦૦.દેશો સા. અત્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.એ અનોદેય નામ ૨૦કો. ૨004.દેશોન સા. અન્ત. મિથ્યા.૪ ગતિ બા.પ.એ અયશ નામ ૨૦કો. ૨૦૦૦.દેશોને,સા. | અન્ત. મિથ્યા.૪ ગતિ બા.પ.એ ગોત્ર કર્મ ઉચ્ચ ગોત્ર ૧૦કો. ૧૦૦૩.૮ મુહૂર્ત | અન્ન. મિથ્યા.૪ ગતિ ૧૦માને નીચ ગોત્ર ૨૦કો. ૨૦૦૨ દેશોની સા. અત્ત. મિથ્યા.૪ ગતિ બા.૫.એ અન્તરાય કર્મ દાનાન્તરાય ૩૦કો. ૩0004. અન્ત. અન્ત. મિથ્યા.૪ ગતિ ૧૦માન્ત લાભાન્તરાય ૩૦કો. ૩0003. અન્ત. અન્ત. મિથ્યા.૪ ગતિ ૧૦માને ભોગાન્તરાય ૩૦કો. ૩004. અત્ત. અત્ત. મિથ્યા.૪ ગતિ ૧૦માન્ત ઉપભોગાન્ત. ૩૦કો. ૩004. અન્ત. અન્ત. મિથ્યા.૪ ગતિ ૧૦માન્ત વર્યાન્તરાય ૩૦કો. ૩004. અન્ત. અન્ત. મિથ્યા.૪ ગતિ ૧૦ માને આ રીતે સ્થિતિબંધ આદિ વિગતોની સારણી મુખ્યતયા પાંચમા કર્મગ્રન્થ અને સાથે સાથે સિદ્ધસેનીયટીકાનુસાર જણાવી. આ સારણી કર્મ ગ્રન્થાનુસાર- ૧૨૦બંધ આશ્રિત પ્રકૃત્તિ ઉપરાંત બંધન,સંઘાતન અને વર્ણાદિ ચતુષ્કના ૨૦ભેદો સહિત તૈયાર કરાયેલી છે. આર્થાત્ કુલ ૧૪૮ પ્રકૃત્તિનો સમાવેશ થયો છે. જેમાં જ્ઞાનાવરણની-૫, દર્શનાવરણની-૯,વેદનીયની-૨,મોહનીયની૨૮,આયુષ્કની-૪,નામકર્મની-૯૩,ગોત્રકર્મની-૨,અન્તરાયની-૫,એરીતે કુલ-૧૪૮ કર્મ પ્રવૃત્તિ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૮ સૂત્ર: ૨૨ ૧૧૩ (અધ્યાયઃ૮-સૂત્રઃ૨૨) U [1]સૂત્રરંતુ સૂત્રકાર મહર્ષિ પ્રકૃત્તિબંધ અને સ્થિતિબંધના સ્વરૂપને સ્પષ્ટ કર્યા પછી આ સૂત્ર થકી અનુભાવ કે રસબંધ ને જણાવેલ છે [2]સૂત્ર મૂળઃ-*વિપક્ષોગુમાવ: 1 [3]સૂત્ર પૃથક-વિપાક: અનુમાવ: 3 [4] સૂત્રસાર - વિપાક એ અનુભાવ છે અર્થાતુ-વિપાક એટલે કર્મના વિવિધ પ્રકારના ફળ આપવાની શકિત તે અનુભાવ એટલે કે રસ છે. 1 [5]શબ્દજ્ઞાનવિપાવ- ફળ આપવાની શકિત અનુમાવ- રસ U [6]અનુવૃત્તિ-સ્પષ્ટ કોઈ અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકાઃ- કર્મનો બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મંદ ભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર-મંદ ફળ દેવાની શકિત ઉત્પન્ન થાય છે એ ફળ દેવાનું સામર્થ્ય તે મનુમાવે છે. અને તેનું નિર્માણ તે અનુભાવ બંધ છે. આ વાતને સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી જણાવે છે. તેમનો મૂળભૂત આશય તો આ અધ્યાયમાં ચાર પ્રકારના બંધને જણાવવાનો છે. તેમાં પ્રકૃત્તિ અને સ્થિતિ એ બે બંધોનું વર્ણન પૂર્વે કરાયું છે. આ તથા હવે પછીના બે સૂત્રો થકી અનુભાવ બંધને કહે છે. * વિપા:- વિપવ વિપ: ઉદયાવલિકા પ્રવેશ र कर्मणां विशिष्टो नानाप्रकारो वा पाको विपाक: ૪ કર્મોનો વિશિષ્ટ કે વિવિધ પ્રકારના જે ફળ, તેને વિપાક કહે છે. જે અપ્રશસ્ત પરિણામોનો તીવ્ર અને શુભ પરિણામોનો મંદ- હોય છે. જ અનુમાવ:- યથોકત કર્મોનું વિશેષ પ્રકારે અનુભવન તે અનુભાવ # જે કરણભૂત બન્ધ આત્મા થકી અનુભવાય તે અનુભાવ બંધ 2 अनुगतो वा भावो अनुभाव $ વિપાક એ જ અનુભાવ જ ભાષ્ય આદિને આધારે વિશેષ સ્પષ્ટીકરણ:(૧) પરિપાક,વિપાક,અનુભાવ, રસ,ફળ વગેરે શબ્દો એકાર્થક છે (૨)કર્મબંધ વખતે કયું કર્મ તીવ્ર, મધ્યમ કે જધન્ય ઇત્યાદિ કેવું ફળ આપશે એનો કર્માણુઓમાં રહેલ રસ કે અનુભાવને આધારે નિર્ણય તે અનુભાવ બંધ. (૩)સર્વસંપૂર્ણ કર્મ પ્રવૃત્તિઓનું જે ફળ હોય છે તેને વિપાક અથવા વિપાકોદય કહે છે. આનુનામ જ મનુમાવે છે. *દિગમ્બર આમ્નાયમાં વિપકોડનુમવ: એ પ્રમાણે સૂત્ર રચના જોવા મળે છે. અ. ૮/૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)વ એટલે વિવિધ, અનેક પ્રકારનું અને પાક એટલે ફળ અથવા પરિણામ. બંધાયેલા કર્મોનું ફળ અનેક પ્રકારનું હોય છે તેથી તેને વિપાક કહેવામાં આવે છે. (૫)આવિપાના વૈવિધ્યને જણાવવા મધ્યમાં લખ્યું છે કે સ તથા વન્યથા - એટલે કે- જે પ્રકારના અધ્યવસાય થકી જેવા ભાવથી કર્મ બંધાયુ હોય તે કર્મ તેવાજ પ્રકારે પણ ભોગવાય છે અને બીજા પ્રકારે પણ ભોગવાય છે. (૬)જે સમયે જીવ આ કર્મોના વિપાકનો અનુભવ કરે છે, તે સમયે જ કર્મના હેતુ વડે અથવા કર્મનાનિમિત્ત થી અનાભોગ પૂર્વક જ કર્મોનું સંક્રમણ પણકરે છે. આ સંક્રમણ એટલે એક ઉત્તર પ્રવૃત્તિનું તેજ મૂળ પ્રકૃત્તિ ની બીજી ઉત્તર પ્રવૃત્તિમાં પરિવર્તન પામવું તે (૭)આવું સમUT મૂળ પ્રકૃત્તિમાં કદાપી થતું નથી (૮)આવું સમM ઉત્તર પ્રવૃત્તિઓમાંજ થાય છે અર્થાત એક મૂળ પ્રકૃત્તિની ઉત્તર પ્રકૃત્તિનું પરસ્પર એકમેકમાં સંક્રમણ થાય છે. જેમ કે જ્ઞાનાવરણ ની પાંચ પ્રકૃત્તિ છે તો તેમાં મતિજ્ઞાનાવરણ નું શ્રુતજ્ઞાનાવરણમાં કે શ્રુતજ્ઞાનાવરણનું મતિજ્ઞાનાવરણમાં ઇત્યાદિ એક ઉત્તર પ્રવૃત્તિનું બીજી ઉત્તર પ્રવૃત્તિમાં સંક્રમણ થાય છે. આ રીતે જ્ઞાનાવરણની પાંચેપાંચ ઉત્તર પ્રકૃત્તિનું અન્યો તેમજ દર્શનાવરણની નવે પ્રકૃત્તિ ઓનું અન્યોન્ય એ રીતે સંક્રમણ થાય છે. (૯) કોઈપણ એક મૂળ પ્રકૃત્તિનું બીજા માં કે એક મૂળ પ્રકૃત્તિની ઉત્તર પ્રવૃત્તિનું બીજી મૂળ પ્રકૃત્તિની ઉત્તર પ્રવૃત્તિમાં સંક્રમણ થતુ નથી અર્થાત જ્ઞાનાવરણનું દર્શનાવરણમાં કે દર્શનાવરણનું જ્ઞાનાવરણાદિમાં સંક્રમણ કદાપિ થતું નથી. કેમ કે વિપાકનું નિમિત્ત ભિન્ન જાતિય પ્રવૃત્તિ થવાથી આવું સંક્રમણ થઈ શકે નહીં. (૧૦)ઉત્તર પ્રવૃત્તિમાં પણ મોદનીય અને વરિત્રમોદનીય ઉત્તપ્રકૃત્તિઓનું પરસ્પર સંક્રમણ કદાપી થતું નથી. એ જ રીતે સમ્યક્ત નો સમ્યફમિથ્યાત્વમાં સંક્રમથતો નથી પણ મિથ્યાત્વનું સત્વ માં તથા સમ્યફમિથ્યાત્વ અર્થાત મિશ્ર માં સંક્રમણ થાય છે એજ રીતે આયુષ્કની પ્રકૃત્તિનુંનારક-તિર્યંચ-મનુષ્ય અને દેવમાં પરસ્પર સંક્રમણ થતું નથી આ ત્રણેમાં સંક્રમણ ન થતું હોવાનું કારણ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવતા સૂત્રકાર મહર્ષિ એ લખ્યું કે “જ્ઞાત્યન્તર મનુવશ્વ-વિપનિમિત્તનિ મેન્યગતિવાતું વસમોન વિદ્યતે” (૧૧) આ રીતે સંક્રમણમાં ત્રણ વિગતો જણાવી. ૪ મૂળ પ્રકૃત્તિઓનું કદાપી સંક્રમણ થતું નથી. # જે મૂળ પ્રકૃત્તિઓની જે ઉત્તર પ્રવૃત્તિ હોય તેનું જ પરસ્પર સંક્રમણ થાય છે અન્ય ઉત્તર પ્રવૃત્તિ સાથે થતું નથી. # આ નિયમ માં પણ કેટલાંક અપવાદ હોવાથી કોઈક કોઈક ઉત્તર પ્રવૃત્તિનું પણ સંક્રમણ થતું નથી. પરંતુ સ્વોપલ્લભાષ્યમાં જણાવ્યા મુજબ પર્વતને તુર્વસ પ્રવૃતીનાં વિદ્યતે અપવર્તનતોબધી જ પ્રકૃત્તિઓનું થઇ શકે છે. અપવર્તન એટલે કર્મસ્થિતિનું અલ્પીકરણ કરવું તે. (૧૩)આ જ રીતે આત્મા આ રસબંધને કારણે દૂઢપ્રકૃત્તિને શિથીલ કે શિથીલ પ્રકૃત્તિને દૂઢ પણ બનાવે છે Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૨૨ ૧૧૫ • સૂત્રનો સંકલિત અર્થ ભિન્ન રીતેઃ ૪ કર્મોનું પાકવું તે અનુભાવ. પાકવા વખતે ઉદયાવલિકામાં પ્રવેશ કરીને કર્મો પોતાનો પાક- ફળ કેવા બતાવશે? જે મુજબનો બંધકાળે જે નિર્ણય થવો તેનું નામ અનુભાવ બંધ છે. એટલે કે ઉદય વખતે કર્મો શું અને કેવું તીવ્ર-તીવ્રતર,મંદ-મંદતર ફળ બતાવે તે અનુભાવ, અને તે જાતનો બંધકાળે નિર્ણય તે અનુભાવ બંધ. ૪ જે-જે કર્મ જે-જે જીવે બાંધેલું હોય છે. તે કર્મ તે જીવને અવશ્ય ભોગવવું પડે છે. વિવિધ કર્મોને ભોગવવાનાં સ્વરૂપને તે તે કર્મોનો વિપાકોદય જાણવો. $ વિવિધ પ્રકારે કર્મોનું ઉદયમાં આવવું તેને અનુમાવ કહે છે. આમ્રવની વિશેષતા હોય છે એજ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવના નિમિત્તથી પણ વિપાકમાં વૈવિધ્ય હોય છે શુભ પરિણામના પ્રકર્ષ વખતે શુભ પ્રવૃત્તિમાં અધિક અને અશુભ પ્રવૃત્તિમાં ઓછો અનુભાવ [-રસ પડે છે. અને અશુભ પરિણામનો પ્રકર્ષહોય ત્યારે અશુભ પ્રવૃત્તિમાં અધિક અને શુભ પ્રવૃત્તિમાં ઓછો અનુભાવ બંધ થાય છે. * જીવે બાંધેલા કર્મોમાં પરિવર્તન કઈ રીતે? જીવ કોઇ પણ કર્મ બાંધે ત્યાર પછી એક આવલિકા કાળ ગયા પછી.... [આવલિકા કાળઃ- એક કરોડ, સડસઠ લાખ, સીત્તોતેર હજાર,બસો સોળ - ૧,૬૭, ૭૭,૨૧૬ એટલી આવલિકા એક અંતર્મુહૂર્ત માં થાય અથવા તો અસંખ્ય સમયની એક આવલિકા થાય] જીવ પોતાના શુભાશુભ અધ્યવસાય કરણ વિશેષથી નીચે જણાવ્યા મુજબ આઠ પ્રકારના ફેરફારો કરે છે [૧]બંધનકરણ - કર્મનો બંધ થયા પછી, તેના ચાર પ્રકારના બંધન-સ્કૃષ્ટ,બધ્ધ, નિધ્ધત,નિકાચ-સંબંધ માં જે પ્રથમ કરણ કરે છે તે બંધન કરણ. [૨]ગાઢ બંધઃ- કર્મનો બંધ કર્યા પછી તેને નિસ્બત કરણથી ગાઢ બંધન રૂપ કરવું તે ગાઢ અથવા ઘનીષ્ઠ બંધ. [૩]તીવ્રગાઢ બંધઃ- કર્મનો બંધ કર્યા પછી નિકાચીત કરવાથી અર્થાત નિકાચના કરણથી તેને ગાઢ બંધન રૂપ કરે છે. [૪]સંક્રમણ કરણઃ- કર્મનો બંધ કર્યા પછી તેને સંક્રમણ કરણ થી મૂળ કર્મ પ્રકૃત્તિની ઉત્તર પ્રવૃત્તિઓનું પરસ્પર સંક્રમણ થાય છે. આ સંક્રમણ કરણ વિશે આ પૂર્વે “ભાષ્ય આદિને આધારે વિશેષ સ્પષ્ટીકરણ” નામના મુદ્દા હેઠળ વિસ્તૃત વિવેચન આ અભિનવટીકામાં જ કરવામાં આવેલ છે. [૫] ઉદ્વર્તના કરણ - જીવ પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ અને રસમાં જેના વડે વધારો કરે છે તેનું નામ ઉદ્વર્તના કરણ. []અપવર્તન કરણઃ- જીવ પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ અને રસમાં જેના વડે ઘટાડો કરે છે તેનું નામ અપવર્તન કરણ [9]ઉદીરણા -જીવ પૂર્વે બાંધેલા કર્મોનો ઉદયકાળથયા પહેલા અર્થાત ઉદયવલિકામાં પ્રવેશ થયા પહેલાં, ઉદયાવલિકામાં ખેંચી લાવીને અર્થાત્ ઉદીરણા કરીને ભોગવવા યોગ્ય Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બનાવે છે તેને ઉદ્દીરણા કરણ કહેવાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો કર્મોના ઉદયકાળ પહેલાં જ તેને ઉદય માં લાવીને તેને ભોગવવા યોગ્ય બનાવી દેવા. [૮]ઉપશમન કરણઃ- ઉદય માં આવવાને વખતે ઉદય માં ન આવે એવી રીતે અમુક વખત સુધી કર્મોને પરાણે શાંત પડ્યા રહેવું પડે છે -આઉપશમનાકરણવિશેષથી જીવસત્તામાંરહેલ કર્મોનેતથાસ્વરૂપે, ઉદયમાં આવતા રોકીને, તેમાંથી સ્થિતિ અને રસનો ઘટાડો કરી, તેને પ્રદેશોદય થી ભોગવવા યોગ્ય કરે છે. આ રીતે ઉકત આઠે કરણોને લીધે કર્મોમાં જે ફેરફારો સત્તામાં થાય છે, તે થઇ ગયા બાદ ઉદય માં આવીને વિપાક રૂપે ભોગવાય છે. અહીં કરણ- નો અર્થ- આત્માના અધ્યવસાયની એક વિશિષ્ટ પ્રકારની શકિત એવો થાય છે કે જેના આધારે આ ફેરફારો થઇ શકે છે. એક જ રત્ન જુદા જુદા કર્મોના પ્રકૃત્તિ-સ્થિતિ રસ અને પ્રદેશ એ ચારે બંધો ઉપર અસર કરે છે. એકજ રળ કોઇ પ્રકૃત્તિ બંધાવે, કોઇ સંક્રમાવે, કોઇના અપવર્તના, ઉર્તના કરી નાંખે,કોઇ ઉપશમે, કોઇની ઉદ્દીરણા થાય એવા અનેક પરિવર્તનો લાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન સ્વરૂપે કર્મો કરતા અને કર્મો ભોગવતાં જોઇએ છીએ, તે સઘળુંયે જીવે કર્મો બાંધ્યા પછી ઉપરના આઠ પ્રકારના કરણ વિશેષ થી કરેલા ફેરફારો સહિત ઉદયાવલિકામાં આવેલો કર્મોનો વિપાક જાણવો . પણ એક વખત કર્મ ઉદયાવલિકામાં આવી જાય પછી તે કર્મમાં જીવ કંઇ ફેરફાર કરી શકાતો નથી તેને તથા સ્વરૂપે જીવે ભોગવવું પડે છે. [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્રઃ૨૨ માં છે. ૐ તત્વાર્થ સંદર્ભઃ- કર્મના પ્રકૃત્તિ બંધને જણાવતા સૂત્રો- સૂત્રઃ૮:૫ થી ૮:૧૪ અન્ય ગ્રન્થ સંદર્ભ:-પંચમ કર્મગ્રન્થ-ગાથા-૬૩ [] [9]પદ્યઃ (૧) (3) આ સૂત્રનું પ્રથમ પદ્ય સૂત્રઃ૨૧ના પઘ સાથે મૂકાઇ ગયેલ છે સૂત્ર ૨૧-૨૨-૨૩ ત્રણેનું સંયુકત પદ્ય જુદાં જુદાં ફળ દે તે શકિત અનુભાવ કહેવાય છે પ્રકૃત્તિને સ્વભાવ થકી તે વિવિધ કર્મો વેદે છે તે વેદનથી થાય નિર્જરા પ્રકૃત્તિનો સંક્રમ થાતો છતાં મૂળમાં રહે પ્રકૃત્તિ એ જ નિયમ સચવાતો [] [10]નિષ્કર્ષ:- આ સૂત્ર રસબંધનું જ નિરૂપણ કરે છે. પણ તેમાં અતિ મહત્વનો સ્મરણીય નિષ્કર્ષ એછે કે આ રસબંધ થકી જ બાંધેલા કર્મો ગાઢ ચીકણા બનેછેએક કર્મબંધાય તેમાં જેટલી કાષાયિક તીવ્રતા ભળે, તેટલે અંશે એ કર્મ તીવ્ર વિપાકી બને છે. શીથીલ પ્રકત્તિને ગાઢ બનાવે છે અલ્પ વિપાકીને અધિક વિપાકી બનાવે છે. તે વાત Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૩ ૧૧૭ સમજી વિચારીને રસબંધ ઓછામાં ઓછો પડે તે બાબત ખ્યાલ રાખવો અર્થાત આ સૂત્રનો મુખ્ય સાર હોય તો એજ કે કર્મપ્રકૃત્તિનો બંધતોથવાનો જ છે પણ તેથયા પછી તેતેકર્મનેઅનુભાવ દ્વારા વિધારી-વધારીને ગાઢનબની જાય પણ પશ્ચાતાપથકી તેનો શક્ય તેટલો રસ ક્ષીણ થાય તેવા પ્રયાસો કરવાથીજ અંતેસમાકર્મક્ષીણ થઇને છેલ્લે મોક્ષ પ્રદાયક બનશે. |_ _ _ _ _ (અધ્યાયઃ૮-સૂત્રઃ૨૩ U [1]સૂત્રહેતુ- “ક્યા કર્મનો વિપાક કયા રૂપે થાય છે એ વાત બતાવવાને માટે આ સૂત્રની રચના થયેલી છે. U [2]સૂત્ર મૂળઃ- યથારામ U [3]સૂત્ર પૃથક્ક: યથાના U [4] સૂત્રસાર - તે અિનુભાવ યથાનામ -િજુદાં જુદાં કર્મની પ્રકૃત્તિ કે સ્વભાવ પ્રમાણે] વેદાય છે. U [5]શબ્દજ્ઞાનઃ- તે, અનુભાવ -(જે પૂર્વ સૂત્રમાં કહેવાએલ છે) યથાનામ-ગતિ, જાતિ આદિ પોત-પોતાના નામ પ્રમાણે [6]અનુવૃત્તિ - વિપાશેડનુમાવ: સૂત્ર-૮:૩૨ [7]અભિનવટીકાઃ- જે કર્મપ્રકૃત્તિનું જેનામછે, તે પ્રકૃત્તિ તે નામના અર્થ પ્રમાણે જ તે રસબંધ-કર્મફળ વિપાક ભોગવાય છે. પૂર્વસૂત્રમાં જણાવેલ અનુમાવ શબ્દ અહીં સ સર્વનામ વડે જણાવેલો છે. તે અનુમાવી અવસર આવ્યું ફળ આપે છે પણ એ બાબતમાં એટલું જાણવું જરૂરી છે કે દરેક અનુભાવ અર્થાત ©પ્રતિ પોતે જે કર્મનિષ્ઠ હોય, તેકર્મના સ્વભાવ અર્થાત પ્રકૃત્તિ પ્રમાણેજ ફળ આપે છે. અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપતી નથી. જેમકે જ્ઞાનાવરણ કર્મનો અનુભાવતે કર્મના સ્વભાવ પ્રમાણે જ તીવ્ર કેમંદ ફળ ઉત્પન્ન કરે છે. એટલે તે જ્ઞાનને આવૃત્ત કરવાનું કામ કરે છે પણ દર્શનાવરણ, વેદનીય આદિ અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપતું નથી એટલે કે દર્શન શકિત ને આવૃત્ત કરતો નથી કે સુખ દુઃખનો અનુભવ આદિ કાર્ય ઉત્પન્ન કરતો નથી. એજ રીતે દર્શનાવરણનો અનુભાવ દર્શન શકિતને તીવ્ર કે મંદ પણે આવૃત્ત કરે છે, પણ જ્ઞાનનું આચ્છાદન આદિ અન્ય કર્મોના કાર્યોને કરતો નથી. આ વસ્તુ પ્રત્યેક કર્મના નામની સાર્થકતા પૂર્વક આ રીતે રજૂ કરી શકાય. * જ્ઞાનાવરણ કર્મ૪ ગર્વ:જ્ઞાનાવરણ એટલે જ્ઞાનનું આવરણ તેનું ફળ તે જ્ઞાનનો અભાવ ઓછાપણું આવવુંતે. ૪ વિપ - જ્ઞાનાવરણ કર્મ જીવના જ્ઞાનગુણને આવૃત્ત કરે છે ૪ ૩પમ થકી સમજૂતી - જ્ઞાનાવરણ કર્મ આંખે બાંધેલા પાટા સમાન છે. આંખે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાટો બાંધવાથી જેમ કોઈ ચીજ દેખાતી નથી - જણાતી નથી, તેમ આત્માના જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણકર્મરૂપ પાટો આવી જવાથી આત્મા જાણી શકતો નથી તથા જેમ પાટો જાડો તેમ ઓછું દેખાય અને જેમ પાટો પાતળો તેમ વધુ દેખાય છે. એ જ રીતે જ્ઞાનાવરણનું કર્મ આવરણ જેમ જેમ વધુ તેમ તેમ ઓછો બોધ થાય અને જેમ જેમ આ આવરણ ઓછું તેમ-તેમ વધારે બોધ થાય છે. પણ આત્મા કદી સર્વદા જ્ઞાનરહિત બનતો નથી. [૨]દર્શનાવરણ કર્મ જ અર્થ:-દર્શનાવરણ એટલે દર્શન નું આવરણ. તેનું ફળ તે દર્શન અર્થાત સામાન્ય બોધનો અભાવ એટલે કે ઓછપણું હોય તે. ૪ વિપદર્શનાવરણ જીવના દર્શનગુણને આવૃત્ત કરે છે ૪ ૩૫થકી સમજૂતી -દર્શનાવરણ કર્મ પ્રતિહાર એટલે કે દ્વારપાળની સમાન છે. જેમ દ્વારપાળ રાજય સભામાં આવતી વ્યકિતને રોકી રાખે તો તેને જેમ રાજાનાં દર્શન થતાં નથી, તેમ દર્શનાવરણ થી જીવ વસ્તુને જોઈ શકતો નથી અર્થાત સામાન્ય બોધ રૂપ જ્ઞાનને કરી શકતો નથી. [૩]વેદનીયકર્મ$ મર્થ:- વેદનીય એટલે સુખ કે દુ:ખનું વેદન કરાવે તે. # વિપઆ કર્મ જીવનો મુખ્ય ગુણ જે પોતાના સ્વગુણ પર્યાયમાં અવ્યાબાધપણે પરિણામ પામી તેનું વેદન કરવાનો છે તેને આવૃત્ત કરીને, આ વેદનીય કર્મ પર પુગલધર્મના- સંયોગ વિયોગનુંવેદન કરાવી સુખ દુઃખ ઉપજાવે છે. * વેદનીય કર્મ મધ વડે લેપાયેલી તલવારની તીક્ષ્ણ ધાર સમાન છે. કેમ કે ચાટતા પ્રથમ સ્વાદ લાગે, પણ પરિણામે જીભ કપાતાં પીડા થાય. તેમ આ વેદનીય કર્મ દુઃખનો અનુભવ કરાવે છે અને તેનાથી થતો સુખનો અનુભવ પણ પરિણામે દુઃખ આપનારો થાય છે. [૪]મોહનીય કર્મ # અર્થ:- મોહનીય એટલે મોહ કે મુંઝવણ, જીવનું આવી મુંઝવણ થકી શ્રધ્ધા અને વિરતિ વેગેરેનું અભાવ કે ઓછાપણું તે મોહનીય. જ વિપ:- મોહ ઉપજાવે છે એટટલે આત્મત્વ અને જડતત્વમાં ભ્રાંતિ ઉપજાવી સ્વપરના વિવેકનું ભાન ભૂલાવી, આત્માને જડત્વના ભોગ-ઉપભોગ તરફ આકર્ષી તેના શુભા શુભ સંયોગ વિયોગમાં રતિ-અરતિ ઉપજાવી રાગ-દ્વેષ કરાવે છે. ૪ ૩૫માં વડે સમજૂતી -મોહનીય કર્મ મદિરાસમાન છે.જેમ મદિરાનું પાન કરવાથી માણસ વિવેક રહિત બની જાય છે.હિતાહિત નો વિચાર પણ કરી શકતો નથી. એથી અયોગ્ય ચેષ્ટા કરે છે. તેમ મોહનીય કર્મના યોગે જીવ વિવેકરહિત બને છે, અને આત્મા માટે હેય શું છે? ઉપાદેય શું છે? ઇત્યાદિવિચાર કરી શકતો નથી. પરિણામે (આત્માનું અહિત કરનારી એવી) અયોગ્ય પ્રવૃત્તિ કરે છે. [૫]આયુષ્ય કર્મ ૪ અર્થ:-પત્તિ અને સત્યન્તરાખિ તિ ગાયુ. | જેને લીધે નરકાદિ ગતિના જીવનની પ્રાપ્તિ થાય તે આયુષ્ક કર્મ. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૩ x વિવિ:- જે ગતિમાં જીવ ઉત્પન્ન થયો હોય [-જન્મ પામ્યો હોય] તે ગતિમાં તે જીવને આયુષ્ય પર્યન્ત -િજેલની માફક તે ગતિ માં રહેવું પડતું હોય છે. પછી અનિચ્છાએ પણ જવું પડે છે તેથી આ કર્મ જીવના અક્ષયસ્થિતિ ગુણનો ઘાત કરે છે. ૪ ૩૫૫ વડે સમજૂતીઃ- આયુષ્ય કર્મ બેડી કે કેદખાના સમાન કહ્યું છે. જેમ બેડીમાં જકડાયેલો કે કેદખાનામાં પડેલો જીવ અન્યત્ર જઈ શકતો નથી તેમ આયુષ્ય રૂપ બેડીથી બંધાયેલો કેદખાનામાં પડેલો જીવ વર્તમાન ગતિનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગતિમાં જઈ શકતો નથી. [૬]નામકર્મ ૪ અર્થ:- નતે વા પ્રક્વયિ નેન તિ નામ-જેને લીધે આત્માને શરીર આદિની પ્રાપ્તિ થી નામ ધારણ કરવું પડે છે તે નામકર્મ. ૪ વિપી:-આ નામકર્મના ઉદયથી જીવને અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરવા પડતા હોવાથી તેના અનેક નામો છે. વળી આત્માના અરૂપી પણાના ગુણનું આ ઘાતક કર્મ છે. ૪ ૩૫ વડે સમજૂતી - નામકર્મ ચિત્રકાર સમાન છે જેમ ચિત્રકાર મનુષ્ય, હાથી આદિના જૂદા જૂદા ચિત્રો -આકારો બનાવે છે. તેમ નામ કર્મ અરૂપી એવા આત્માના ગતિ જાતિ શરીર વગેરે અનેક રૂપો તૈયાર કરે છે. []ગોત્ર કર્મ x મર્થ જેના લીધે આત્મા ઉચ્ચ-નીચ લક્ષણ વાળા ગોત્રની પ્રાપ્તિ કરે છે તેને ગોત્ર કર્મ કહેવાય છે. ૪ વિપઃિ-આ કર્મના ઉદયથી જીવનો પોતાનો અગુરુલઘુ ગુણ અવરાય જાય છે પરિણામે તેને ઉચ્ચ અથવા નીચ સ્થાનમાં જન્મ લેવો પડે છે. ૪ ૩૫ વડે સમજૂતી:- ગોત્ર કર્મ કુંભાર સમાન છે. જેમ કુંભાર સારા અને ખરાબ બે જાતના ઘડા બનાવે છે, જેમાં સારા ઘડાની કળશ રૂપે સ્થાપના થાય છે ખરાબ ઘડાઓ દારુ વગેરે ભરવાથી નિંદ્ય બને છે, તેમ ગોત્ર કર્મના યોગે ઉચ્ચ-નીચ કુળમાં જન્મવાથી જીવની પણ ઉચ્ચ નીચ આદિ રૂપે ગણતરી થાય છે. [૮]અંતરાય કર્મ# અર્થ-દાનાદિ પાંચ લબ્ધિમાં અંતરાય ઉત્પન્ન કરતું હોવાથી તેને અંતરાય કર્મ કહે છે. # વિપાક્ક :-અનંતવીર્યનામના ગુણનું આવરણ કરે છે, જીવને પ્રાપ્ત અનૂકુળ ગુણ સામગ્રી ધર્મનો યોગ તેમજ ભોગો-પભોગ કરવામાં અટકાયત કરે છે અર્થાત રોકે છે. ૪ ૩૫ વડે સમજૂતી-અંતરાય કર્મભંડારીસમાન છે. જેમ દાન કરવાની ઇચ્છાવાળા રાજા આદિને તેનો લોભી ભંડારી દાન કરવામાં વિઘ્ન કરે છે તેમ અંતરાય કર્મદાનાદિમાં વિઘ્ન કરે છે. આ રીતે આઠે કર્મ પોતાના નામ મુજબ જીવને વિપાક [ફળ આપે છે. * વિશેષ:-:-: શબ્દથી પૂર્વના સૂત્રની અનુવૃત્તિ લેવાની છે. સ-વિપાક ૩dશ્નો અર્થાત્ પૂર્વસૂત્રઃ૨૨ માં જે વિપા ની વ્યાખ્યા કરી તે શબ્દનું અહીં અનુવર્તન થાય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા यद् यस्य नाम संज्ञान्तरं कर्मणः तत् तथा नामानुरूपमेव विपच्यते । છે યથાનામ-સ્વનામ પ્રમાણે મતલબ જે કર્મનું જે નામ છે તે કર્મ તે નામ મુજબનું જ ફળ આપે છે. જેમ જ્ઞાનમ્ વિયેત પેન તત્ જ્ઞાનાવરણ ! એ રીતે સર્વકર્મોની સાથે વ્યાખ્યા ઉપર કહેવાઈ ગઈ છે. જ સારાંશ - ઉકત સૂત્રમાં કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપવાનો જે નિયમ જણાવ્યો છે તે નિયમ મૂળકર્મપ્રવૃત્તિમાં જ લાગુ પડે છે. ઉત્તરપ્રવૃત્તિઓમાં લાગુ પડતો નથી. આ વાત પૂર્વસૂત્રમાં સંક્રમણકરણની વ્યાખ્યામાં પરોક્ષ પણે જણાવવામાં આવી છે. કારણ કે કોઈપણ કર્મની એક ઉત્તરપ્રકૃત્તિ પાછળથી અધ્યવસાયના બળે તેજ કર્મની બીજી ઉત્તરપ્રકૃત્તિ સ્વરૂપે બદલાઈ જતી હોવાથી, પ્રથમનો અનુભાવ બદલાયેલી પ્રકૃત્તિ અનુસાર તીવ્ર કે મંદ ફળ આપે છે. -જેમકે મતિજ્ઞાનાવરણ જયારે શ્રુતજ્ઞાનાવરણ આદિસજાતિય પ્રકૃત્તિ રૂપે સંક્રમણ પામે ત્યારે મતિજ્ઞાનાવરણનો અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણ આદિનાસ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાન ને કે અવધિ જ્ઞાનને આવૃત્ત કરવાનું કામ કરે છે. -અલબત્ત દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય અથવા નરકાદિ ચાર આયુકર્મ પરસ્પર કદાપી સંક્રમણ પામતા નથી તે વાત અત્રે નોંધપાત્ર છે. તેથી તે ઉત્તરપ્રકૃત્તિતો યથાના જ ફળ આપવાની છે. U [8સંદર્ભઃ$ આગમ સંદર્ભ સૂત્ર-૨૨ તથા ૨૩ નો સંયુકત સંદર્ભसुक्कडदुक्कडाणं कम्माणं फलविवागे सम. विपाकश्रुत वर्णने सू. १४६-१ एवं सव्वेसिं चेव कम्माणं * उत्त.अ.३३,गा.३७ ।। # સૂત્રપાઠ સંબંધઃ- આ બધા કર્મોનો અનુભાવ તે તે કર્મોનો ફળ વિપાક છે. ૪ તત્વાર્થસંદર્ભઃ- [વાઘો]જ્ઞાનદર્શનાવરાવેનીયમોહનીયાયુનામીત્રાનારીયા સૂત્ર.૮:૫ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ-પાંચમો કર્મગ્રન્થ-“રસબંધ'' [9]પદ્યઃ(૧) સૂત્ર-૨૩ અને સૂત્ર-૨૪ નું સંયુકત પદ્ય: નામ જેવા કામ સર્વે કર્મ ઉદયે થાય છે હસતે મુખે કે રૂદન કરતાં કર્મસવિ વેદય છે કર્મ જે-જે ભોગવાય નાશ તેનો થાય છે તપશુધ્ધિ વિણ નિર્જરાએ નિષ્કામ કહેવાય છે (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂ૩૭ માં કહેવાઈ ગયેલ છે U [10] નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી કર્મના વિપાક અર્થાત્ ફળના સ્વરૂપને જણાવે છે. આઠે પ્રકારના કર્મો પોત-પોતાના નામ અનુસાર ફળને દેનારા કહ્યા છે તે મુજબ જ્ઞાનાવરણ જ્ઞાનને ઢાંકે અને દર્શનાવરણ દર્શનને ઢાંકે વગેરે અર્થોનું નિવેદન પણ Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૮ સૂત્રઃ ૨૪ ૧૨૧ કર્યું. પરંતુ નિષ્કર્ષ માટે જો મહત્વનો કોઇ મુદ્દો હોય તો તે એ છે કે “કોઇપણ કર્મનો વિપાક જીવે અવશ્ય ભોગવવો પડે છે'. આવિપાક સુખસ્વરૂપ પણ હોઈ શકે દુઃખસ્વરૂપ પણ હોઈ શકે આપણે સમજવા જેવી હકીકત સુખ અને દુઃખ નથી પણ આ સુખ કે દુઃખ એ કર્મનો જ વિપાક છે તે વાત સ્મરણીય છે. જીવને સુખ ગમે છે, તેની દોડ પણ સુખ પાછળની છે પણ જે સુખને આપણે પંસદ કરી રહ્યા છીએ તે તો કર્મનો શુભ વિપાક જ છે. ખરેખરું સુખ શુભવિપાકમાં નહીં પણ કર્મવિપાકના સર્વથા અભાવમાં રહેલું છે. અને જીવ જયારે સર્વથા કર્મથી મુકત થવાનો પુરુષાર્થ કરે છે ત્યારે તેના ફળ સ્વરૂપે સાચા સુખને પ્રાપ્ત કરી શકે છે. 0 0 0 0 0 0 અધ્યાય-૮-સૂત્રઃ૨૪) [1]સૂત્રહેતુપૂર્વસૂત્રમાં કર્મોફળ આપે છે તે જોયુ ,પણ ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે? તે આ સૂત્ર થકી જણાવે છે. [2]સૂત્ર મૂળઃ-તતનર્જરી [3] સૂત્ર પૃથક-તંત: ૨ નિરા [4]સૂત્રસાર - ત્યાર પછી નિર્જરા થાય છે. [અર્થાત્ કર્મોનું ફળ મળ્યા પછી કર્મોની નિર્જરા થાય છે' U [5]શબ્દજ્ઞાનતત:-ત્યાર પછી, કર્મના વેદન કે વિપાક પછી વ - આ વે નિર્જરાના અન્ય હેતુને સૂચવે છે. નિર્ક -નિર્જરા ,કર્મનું ખરી જવું તે [6]અનુવૃત્તિઃ-વિપાકોનુમાવ: સૂત્ર-૮:૨૨ થી વિપાક: U [7]અભિનવટીકા-અનુભાવ પ્રમાણે કર્મનું તીવ્ર કે મંદ ફળ વેદાયું એટલે તે કર્મ આત્મપ્રદેશથી છૂટુજ પડે છે. સંલગ્ન રહેતું નથી. એ જ વસ્તુને કર્મનિવૃત્તિ કે નિર્જરા કહેવાય છે. આ જ વાતને સૂત્રકારે અહીં સૂત્ર થકી જણાવી છે. સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર આ સૂત્રની વ્યાખ્યા ત્રણ અલગ અલગ પદોમાં રજૂ કરી શકાય છે (૧) તત: (૨)નિર્બરા (૩). - તત:એટલે તમ્માત્ તેથી, ત્યાર પછીથી. ૪ કર્મના વિપાક લક્ષણરૂપ અનુભાવ થાય પછી અર્થાત્ કર્મોનું ફળ મળ્યા પછી કે કર્મોના વિપાકનું વદન થયા પછી. ૪ આ અનુભાવ કે વેદન પછી શું થાય છે? -જ્ઞાનવરણ આદિ આઠ કર્મની નિર્જરા થાય છે. એટલે કે આત્મપ્રદેશ થી આ કર્મો ખરી પડે છે. આ વાત શબ્દથી કહી છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * નિર્નર :- નિર્જરા એટલે કર્મોનું ખરી જવું તે. & નિર્નર શબ્દના ક્ષય અને વેદન બે પર્યાયો સ્વોપજ્ઞ ભાષ્યમાં કહેલા છે. જ નિર્નરનું નિર્મા-અર્થાત નિર્જરવું ,હાની થવી તે. ક્ષય:-ક્ષય,વિનાશ, કર્મપરબત: વિપામ: # વૈદ્રનીઃ- વેદન, રસનો અનુભવ કરવો, કર્મફળ કે કર્મ પરિણામના ભોગની સમાપ્તિ થવી તે. ૪ નિર્જરા ના બે ભેદ: વિપીના, વિપક્ષના (૧)વિપાક જન્ય નિર્જરા - વિપાક એટલે ઉદય જ આ નિર્જરા કર્મના ફળના વેદનથી થાય છે # જેમ ઝાડ ઉપર રહેલી કેરી કાળે કરી સ્વાભાવિક રીતે પાકે છે. તેમ કર્મની સ્થિતિ પરિપાક થવાથી સ્વાભાવિક રીતે ઉદયમાં આવી પોતાનું ફળ આપી છૂટા પડી જાય છે. આ રીતે કર્મના છુટા પડવા રૂપ નિર્જરાને વિપાકજ નિર્જરા કહેવામાં આવે છે. જ સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને વિપાક કાળ પ્રાપ્ત થયે શુભાશુભ કર્મનું ઉદયાવલિકામાં પ્રવેશવું અને તેના ફળના ઉપભોગ થી સ્થિતિ ક્ષય થવાથી, કર્મ થકી જે નિવૃત્તિ થવી તેને વિપાકજન્ય નિર્જરા કહે છે. (૨)અવિપાકજ નિર્જરાઃ * તપના બળ થી અનુભાવાનુસાર ફળ આવ્યા પહેલાંજ કર્મનું આત્મપ્રદેશથી છૂટું પડવું તે અવિપાકજા નિર્જરા. ૪૪ જેમ કેરી આદિને ઘાસ વગેરેમાં નાખીને જલ્દી પકાવવામાં આવે છે, તેમ કર્મની સ્થિતિનો પરિપાક ન થયો હોય, પણ તપ વગેરેથી તેની સ્થિતિ ઘટાડીને જલ્દી ઉદયમાં લાવીને ફળ આપવા સન્મુખ કરવાથી જે નિર્જરા થાય તે અવિપાકજ નિર્જરા. જે કર્મનો વિપાકકાળ પ્રાપ્ત થયો નથી, તો પણ ક્રિયા વિશેષના સામર્થ્યથી ઉદીરણા દ્વારા ખેંચીને તે કર્મોનો ઉદયવલિકામાં પ્રવેશ કરાવી ઉદયકાળ પહેલાંજ ભોગવવું કે તે કર્મનું વેદન કરવું તેને અવિપાકજ નિર્જરા કહેવાય છે. ક - શબ્દ હેવન્તર અર્થાત નિર્જરાના અન્યતુઓને સૂચવવા માટે સૂત્રમાં પ્રયોજાયેલ છે ૪ જેમ કે આગામી મ.૬ ના સૂત્ર.રૂ માં તપસી નિર્નર વે એમ કહ્યું. આ સૂત્રાનુસાર તપ વડે પણ નિર્જરા થાય છે આ રીતે બારે પ્રકારનો તપ પણ નિર્જરાનો હેતુ હોઈ શકે છે તેથી નિમિત્તાન્તર અર્થાત નિર્જરાના અન્યતુની સંભાવના પ્રગટ કરવાને માટે સૂત્રકારે “ઘ' શબ્દનો પ્રયોજેલ છે. * વિશેષ - સૂત્રમાં કહ્યા મુજબ “તેથી” અને “બીજા કારણોથી” કર્મની નિર્જરા થાય છે. આ નિર્જરાને બીજી રીતે પણ બે ભેદે ઓળખવામાં આવે છે. (૧)અકામ નિર્જરા (૨)સકામ નિર્જરા ૪ અકામનિર્જરા -એટલેવિપાકજાનિર્જરા-કર્મોસ્વાભાવિક રીતે તેની સ્થિતિમુજબઉદયમાં આવે અને આત્મ પ્રદેશથી છૂટા પડે અર્થાત્ ઝરી જાય કે ખરી જાય તે અકામ નિર્જરા ૪ સકામ નિર્જરા -એટલે અવિપાકજા નિર્જરા તપોબળથી થતી નિર્જરા . -વિશેષ ખુલાસો કરીએ તો કર્મ નિર્જરાના હેતુ પૂર્વક કરાતો બારમાંથી કોઇ એક કે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૩ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫ વધુ પ્રકારનો તપ અને તેથી થતી નિર્જરાને સકામ નિર્જરા કહી છે. * પ્રશ્નઃ આસૂત્રમાંજ સતાનિ તપસા એરીતે કથન કર્યુોતતો? એતોતપ-નિર્જરાનો હેતુ છે તે સ્પષ્ટ થઈ જાત અને બીજું અધ્યાય-૯માં તપસ નિગી સૂત્ર ન બનાવવું પડત. સમાધાનઃ-તપને સંવરના પ્રકરણમાં મૂકવાનું કારણ એ છે કે ત્યાં તપસ શબ્દ ફક્ત નિર્જરા સાથેસંકડાયેલ નથી, પણ સંવરસાથે પણ સંકડાયેલ છે. મતલબતપથી નિર્જરા પણ થાય અને સંવર પણ થાય. તદુપરાંત તપને સંવર તથા નિરાના પ્રધાન સાધન તરીકે પણ જણાવવાનો હેતુ છે. U [8] સંદર્ભ$ આગમ સંદર્ભ-૩ીરિતા: વૈદિત નિગી: * HTA૨,૩૨,ખૂ88 ૪ તત્વાર્થ સંદર્ભ તપસ નિર્નર વસૂત્ર. ૧:૩ [9પદ્યઃઆ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રોમાં કહેવાઈ ગયા છે. [10]નિષ્કર્ષ:- નિષ્કર્ષ માટે આ એક ખૂબ જ સુંદર સૂત્ર છે. તેમાં કર્મ નિર્જરા માટેના બે રસ્તા ચીંધવામાં આવ્યા છે એક તો તેનો સમય પાકે ત્યારે ફળ આપીને નિર્જરવું અને બીજું ઉદીરણા કરીને તેની સ્થિતિનો પરિપાક થયા પહેલા ખેંચીને નિર્જરા કરવી. પ્રથમ નિર્જરા તે પ્રત્યેક જીવને ઇચ્છા હોય કે ન હોય થવાની જ છે તેમાં શંકા નથી પણ તે નિર્જરા મોક્ષના હેતુભૂત કહીનથી. જો મોક્ષની જ ઇચ્છા હોય તો પ્રત્યેક કર્મને ખતમ કરવા માટે જીવે પુરુષાર્થ કરવો જ પડે છે. તે માટે સમ્યક્તપ એક ઉત્તમોત્તમ સાધન કહેલું છે. આ ઉત્તમોત્તમ સાધન ના ઉપયોગ દ્વારા આત્મપ્રદેશ સાથે ક્ષીર-નીર બની ગયેલા પ્રત્યેક કર્મનેકામણ વર્ગણાને ખેંચી ખેંચીને સાફ કરી નાખવી, એજ શ્રેષ્ઠ ઉપાય છે. આ રીતે કર્મની સતત નિર્જરા કરતી વખતે કર્મવૃક્ષ ને નિર્બિજ કરી દેવું અર્થાત તેના બીજને સમૂળગું બાળી નાખવું કે જેથી ફરી કર્મવૃક્ષ ઉગે જ નહીંતે સકામ નિર્જરાકે વપતિની નિર્જરી માં પ્રધાન ધ્યેય હોવું જોઇએ- તો જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. DOOOOOO અધ્યાયઃ૮-સૂત્ર ૨૫ 0 [1]સૂત્રહેતુ-પ્રકૃત્તિસ્થિતિ અને રસબંધનેજણાવ્યા પછી આ સૂત્ર થકી પ્રદેશબંધને જણાવે છે. 0 [2] સૂત્ર મૂળઃ “નામપ્રત્યયા: સર્વતો યાવિશેષતિસૂમૈક્ષેત્રવિસ્થિતી: सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशा: [3] સૂત્ર પૃથકદનામ-પ્રત્ય: સર્વતઃ યોગ-વિષાત્ સૂક્ષ્મ- ક્ષેત્ર - વઢિ - સ્થિતી: સર્વ - માત્મ - પ્રવેશવું અનન્તીત - પ્રવેશ: 1 [4]સૂત્રસાર-નામ પ્રત્યય અર્થાત્ કર્મપ્રકૃત્તિના કારણભૂત, સૂમ, એકક્ષેત્રને અવગાહીને રહેલા, અને અનંતાનંત પ્રદેશવાળા કર્મ પુદગલો યોગ વિશેષથી બધી તરફથી દિગમ્બર આમ્નાયમાં નામપ્રત્યયઃ સર્વતો વિશેષાસૂમૈક્ષેત્રાવ થતા:સર્વાત્મપ્રવનાનાપટ્ટેશ: એ પ્રમાણે સૂત્ર રચના થયેલી છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર બધાં આત્મ પ્રદેશોમાં બંધાય છે ] [5]શબ્દશાનઃનામ-કર્મ પ્રકૃત્તિ સર્વત્ત-બધી દિશાએથી સૂક્ષ્મ-બાદર નહીં તે સર્વાત્મપ્રવેશેણુ-બધાં આત્મ પ્રદેશોમાં અનન્તાના પ્રવેશ :-અનંતાનનંત પ્રદેશવાળા કર્મ પુદ્ગલો [] [6]અનુવૃત્તિ:-સ્પષ્ટ કોઇ અનુવૃત્તિ નથી અભિનવટીકા પ્રત્યયા: -કારણભૂત યોગવિશેષાત-મન,વચન, કાયયોગ થી ક્ષેત્રાવાદ-એકને ક્ષેત્ર ને આશ્રીને [7]અભિનવટીકાઃ-પ્રદેશબંધ ના સ્વરૂપને સ્પષ્ટ કરવા આ સૂત્રની રચના કરવામાં આવી છે. આ પ્રદેશ બંધ એ એક જાતનો સંબંધ છે. અને તે સંબંધના કર્મ સ્કન્ધ અને આત્મા એ બે આધાર છે. તત્સમ્બધે આઠપ્રશ્ન અને તેના ઉત્તરપૂર્વક પ્રસ્તુત સૂત્રમાં રજૂઆત કરવામાંઆવેલી છે. પ્રશ્નઃ ૧ જયારે કર્મ સ્કન્ધ બંધાય છે ત્યારે તેમાંથી શું બને છે? અર્થાત્ શું નિમાર્ણ થાય છે? -અથવા પ્રદેશ-કર્મદલિકો કોનું કારણ છે? અર્થાત્ પ્રદેશો થી શું કાર્ય થાય છે? પ્રશ્નઃ૧નું સમાધાનઃ ૐ આત્મપ્રદેશો સાથે બંધાતા પુદ્ગલ સ્કન્ધોમાં કર્મભાવ અર્થાત્ જ્ઞાનાવરણત્વ આદિ પ્રકૃત્તિઓ બને છે. એટલે કે તેવા સ્કન્ધોમાં તે પ્રકૃત્તિઓનું નિમાર્ણ થાય છે તેથી જ એ સ્કન્ધોને બધી પ્રકૃત્તિઓ નું કારણ કહેવામાં આવ્યા છે. પ્રદેશોએનામના કારણ છે. એટલે કે કર્મોના જ્ઞાનાવરણીય આદિ જેસાર્થક નામોછે. તેના કારણ છે. કર્મોના તેમના ફળ આપવાના સ્વભાવ નક્કી થાય છે અને એ અનુસારે તે કર્મપ્રદેશોનું નામ પડેછે. જેમ કે જે કર્મપ્રદેશમાં જ્ઞાનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું જ્ઞાનાવરણ એવું નામ નક્કી થાય છે. જે કર્મપ્રદેશો માં દર્શનગુણ આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશો નું દર્શનાવરણ એવું નામ પડે છે. આ રીતે પ્રદેશોમાં સ્વભાવ તથા સ્વભાવ પ્રમાણે નામ નક્કી થાય છે. પ્રદેશો વિના સ્વભાવ કે નામ નક્કી થઇ શકે નહીં માટે પ્રદેશો નામનાં અથવા સ્વભાવના એટલે કે પ્રકૃત્તિના કારણ છે. આઉત્તર આપણને સૂત્રમાં રહેલા નામપ્રત્યયા: શબ્દથી મળે છે ‘‘નામ’ ’ એટલે તે તે કર્મનું સાર્થક નામ અથવા સ્વભાવ અને પ્રત્યય એટલે કારણ અર્થાત્ ‘કર્મ પ્રકૃત્તિના કારણભૂત’’ नामप्रत्ययाः पुद्गलाः बध्यन्ते । नाम प्रत्यय एषां ते इमे नाम प्रत्ययाः । नामनिमिता नाम हेतुका नाम कारणा इत्यर्थ । પ્રશ્નઃ૨ પ્રથમ પ્રશ્નમાં કહ્યા તે સ્કન્ધો ઉંચા, નીચા કે તીરછામાંથી કયા આત્મ પ્રદેશો વડે ગ્રહણ થાય છે ? અથવા જીવ પ્રદેશોને [અર્થાત્ કર્મ પુદ્ગલો ને] સર્વદિશામાંથી ગ્રહણ કરે છે કે કોઇ એક દિશામાંથી ? પ્રશ્નઃ૨ નું સમાધાનઃ ઉંચે નીચે અને તીરછે એમ બધી દિશાઓમાં રહેલા આત્મ પ્રદેશો વડે કર્મસ્કન્ધો Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫ પ્રહણ થાય છે, કોઈ એકજ દિશામાં રહેલા આત્મ પ્રદેશો વડે નહીં. 0 જીવ ચાર દિશા,ચાર વિદિશા, ઉર્ધ્વદિશા અને અધોદિશા એ દશે દિશામાંથી કર્મયુગલો ને ગ્રહણ કરે છે. આ ઉત્તર સૂત્રમાં રહેલા સર્વત: શબ્દ થી મળે છે. 2 सर्वतः तिर्यगूर्ध्वमधश्च बध्यन्ते । સિધ્ધસેનીયટીકામાં જણાવ્યા મુજબ અહીં સર્વત: શબ્દના બે અર્થો થાય છે જે ઉકત વ્યાખ્યામાં રજૂકર્યા છે (૧)આ પુદ્ગલ તિર્યકઉર્ધ્વ અને અધઃ બધી તરફથી બંધાય છે અર્થાત આત્મા આઠે દિશા તથા ઉર્ધ્વઅનેઅધાએ બધી દિશાઓમાંથી કર્મપુદ્ગલો ને ગ્રહણ કરે છે. એટલે કે કોઈ એક દિશામાં રહેલા જ પુદ્ગલો નહીં પણ બધી દિશામાં અવસ્થિત અન્ધોનુગ્રહણ થાય છે. (૨)બીજા કેટલાંક એવો અર્થકરે છે કેઃ- સર્વત: એટલે સર્વ: માત્મપ્ર: ર્મપુછીનું ગૃતિ ! અર્થાત્ સઘળા આત્મ પ્રદેશો વડે તે કર્મપુદ્ગલો ને ગ્રહણ કરે છે . અહીં વૃત્તિકારનું કહેવું છે કે પ્રથમઅર્થમાં સર્વ શબ્દને સતગત તસ્ પ્રત્યય લાગે છે અને જો બીજો અર્થ સ્વીકારીએ તો સર્વત: શબ્દ તૃતીયાન્ત પ્રત્યય વાળો છે તેવું સમજાય છે. પ્રશ્ન ૩બધાં જીવોનો કર્મબંધ સમાન છે કે અસમાન? જો અસમાન હોય તો ક્યા કારણથી અસમાન છે? અથવા જીવ દરેક સમયે સમાન કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે? અથવા સઘળા જીવો એકસરખા પુદ્ગલો ગ્રહણ કરે છે કે વત્તા ઓછાં પણ ગ્રહણ કરે છે? પ્રશ્નઃ૩નું સમાધાનઃ ૪ બધાં સંસારી જીવોનો કર્મબંધ અસમાન છે. કારણ કે બધાંનો માનસિક, વાચિક, કાયિક યોગ વ્યાપાર એક સરખો હોતો નથી, તેથીજ યોગના તરતમભાવ પ્રમાણે પ્રદેશબંધમાં તરતમ ભાવ આવે છે. # કોઈ એક જીવ દરેક સમયે સમાન પુલો ગ્રહણ કરતો નથી પણ વધારે ઓછાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. કારણકે પ્રદેશ બંધ યોગ અર્થાત વીર્ય વ્યાપાર થી થાય છે. જીવનો યોગ કે વીર્ય વ્યાપાર દરેક સમયે એક સરખો જ રહેતો નથી વધારે ઓછો થાય છે. જેમ જેમ યોગ વ્યાપાર વધારે તેમ તેમ જીવ અધિકપુલો ગ્રહણ કરે છે અને જેમ જેમ યોગ-વ્યાપાર ઓછો તેમતેમ ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે. જો કે કોઇક વખત એક સરખો યોગ હોય છે પણ તે યોગ વધુમાં વધુ આઠ સમય સુધી રહે છે, પછી યોગમાં અવશ્ય ફેરફાર થાય છે આથી જીવ દરેક સમયે સમાન પુદ્ગલ ગ્રહણ કરતો નથી પોતાના યોગ પ્રમાણે વધારે-ઓછા પુદ્ગલોને ગ્રહણ કરે છે. એ-જ-રી-તે વિવલિત કોઈ એકસમયે સર્વજીવોને સમાન જ પ્રદેશોનો બંધ થાય એવો નિયમ નથી. જીવોનોસમાનયોગ હોયતેજીવોને સમાનપુદ્ગલોનોબંધ થાય છે અને જે જીવોના યોગમાં જેટલે અંશે તરતમતા હોય તેજીવોમાં તેટલે અંશેતરમતા વાળો પ્રદેશ બંધ થાય. આનું તાત્પર્યએ છે કે કોઈપણ જીવને કોઇપણ સમયે પોતાના યોગ પ્રમાણે પ્રદેશો બંધાય છે. આ જવાબ સૂત્રમાં રહેલા યોગવિશેષાત શબ્દથી મળે છે. 4 योग विशेषात् वाङ्मन:कर्म विशेषाच्च बध्यन्ते Page #127 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્ર આત્મા વડે જે જોડાય તે યોગ. કાયાદિ ચેષ્ટા કાયા-વચન-મનનો વ્યપાર અથવા પ્રવૃત્તિતે યોગ તેમાં વળી તીવ્ર-મન્દ આદિ પરિણામોથી વિશેષતા આવે છે. અર્થાત્ કાયા-વચન અને મનની ક્રિયા જે અનુષ્ઠાન,ભાષણ કે ચિન્તન રૂપ છે તેના સંબંધ થકી તીવ્ર કે મંદ આદિ પરિણામો વડે જે તરતમતા હોય છે તે તરતમતા યુકત પ્રકૃષ્ટ આદિ અનેક ભેદે જે પ્રદેશ બંધ થાય છે તેને યોગ વિશેષાત્ શબ્દથી જણાવેલ છે. ૧૨૬ પ્રશ્નઃ૪ જે કર્મ ન્ધોના ગ્રહણ ની વાત કહેવાઇ તે કર્મસ્કન્ધ સ્થૂળ હોય છે કે સૂક્ષ્મ? અથવા જીવ જે પુદ્ગલોને કર્મ રૂપે ગ્રહણ કરે છે તે સ્થૂળ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. કે સૂક્ષ્મ કર્મ પુદ્ગલોને? પ્રશ્ન: ૪ નુ સમાધાનઃ કર્મયોગ્ય પુદ્ગલ સ્કન્ધો સ્થૂલ-બાદર નથી હોતાં પણ સૂક્ષ્મ હોય છે, એવા જ સૂક્ષ્મ સ્કન્ધો કાર્મણ વર્ગણામાંથી ગ્રહણ થાય છે. આવિશ્વમાં આંખોથી દેખી ન શકાય તેવા અનેક પ્રકારના સૂક્ષ્મ પુદ્ગલો સર્વત્ર વ્યાપેલા છે.પણ તે દરેક પુદ્ગલો કર્મરૂપે બની શકતા નથી જે પુદ્ગલો અંત્યંત સૂક્ષ્મ હોય [-અર્થાત્ કર્મરૂપે બની શકે તેવા સૂક્ષ્મ હોય] તે જ પુદ્ગલો કર્મ રૂપે બની શકે છે . જેમ જાડો લોટ-કણક, રોટલી બનાવવા માટે અયોગ્ય છે તેમ બાદર પુદ્ગલો કર્મબનાવા માટે અયોગ્ય છે. કર્મરૂપે બની શકે તેવા પુદ્ગલોના સમૂહને કાર્મણ વર્ગણા કહેવામાં આવેછે. જીવ કાર્મણ વર્ગણામાં રહેલા સૂક્ષ્મ પુદ્ગલોને લઇને કર્મરૂપે બનાવે છે . આ ઉત્તર સૂત્રમાં સૂક્ષ્મ શબ્દથી મળે છે. सूक्ष्मा बध्यन्ते, न बादरा: અહીં સૂક્ષ્મ શબ્દ પણ આપેક્ષિત છે. પરમાણુથી માંડીને અનન્ત પ્રદેશી સ્કન્ધો છે તે પણ અતિ સૂક્ષ્મતાના અભાવે બંધ યોગ્ય થતા નથી અનન્તાનન્ત પ્રદેશ વર્ગણા હોવા છતાં અનંત રાશિ પ્રદેશથી કેટલાંક ગ્રહણને યોગ્ય હોય છે અને કેટલાંક ગ્રહણને યોગ્ય હોતાનથી. અહીં સૂક્ષ્મ શબ્દથી ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ,ભાષા,પ્રાણાપાન,મનોવર્ગણા એ સાતે વર્ગણાને ઉલ્લંઘીને ફકત કાર્મણ વર્ગણાનું જ અહીં ગ્રહણ થશે તેમાં પણ સૂક્ષ્મ પરિણ તિ રુપા પુદ્ગલોવર્ગણાજ આત્મ પ્રદેશોથકીબંધાય છે. પણ બાદર પરિણતિભાજપુદ્ગલોનો બંધ થતો નથી. પ્રશ્નઃપ જીવ પ્રદેશવાળા ક્ષેત્રમાં રહેલા કર્મ સ્કન્ધો જીવ પ્રદેશ સાથે બંધાય છે કે તેથી જુદા ક્ષેત્રમાં રહેલા પણ બંધાય છે? અથવા જીવ કયા સ્થળે રહેલા કર્મ પુદ્ગલો ને ગ્રહણ કરે છે? પ્રશ્નઃ૫ નું સમાધાનઃ જીવપ્રદેશના પોતાના ક્ષેત્રમાં જ રહેલા કર્મ સ્કન્ધો જીવ પ્રદેશ સાથે બંધાય છે તેની બહારના ક્ષેત્રમાં રહેલા કર્મ સ્કન્ધો જીવ પ્રદેશ સાથે બંધ પામતા નથી કાર્પણ વર્ગણાના પુદ્ગલો પણ બીજા સર્વેપુદ્ગલોની માફક સર્વત્ર રહેલા છે. પરંતુ જીવ આ સર્વત્ર રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરતો નથી કિન્તુ જેટલા સ્થાનમાં પોતાના આત્મ પ્રદેશો અવસ્થિત હોય છે તેટલાંજ સ્થાનમાં રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫ ૧૨૭ અહીં સમજાવવા માટે અગ્નિનું દૃષ્ટાન્ત આપે છે. જેમ અગ્નિ પોતે જેટલા સ્થાનમાં રહેલો છે તેટલા સ્થાનમાં જ રહેલ બાળવા યોગ્ય વસ્તુને તે બાળે છે પણ પોતાના સ્થાનથી દૂર બહાર રહેલી વસ્તુને બાળતો. નથી તેમ જીવ પોતાના ક્ષેત્રમાં જ રહેલા કર્મ પગલો નું ગ્રહણ કરે છે પોતાના ક્ષેત્રથી દૂર રહેલાં કર્મપુદ્ગલોનું ગ્રહણ કરતો નથી. આ ઉત્તર સૂત્રમાં રહેલા ક્ષેત્રાવક શબ્દમાંથી મળે છે. र एकक्षेत्रावगाढ बध्यन्ते, न क्षेत्रान्तरावगाढा ।। એકસ્મિન અર્થાત અભિન્ન એવા ક્ષેત્રમાં જીવ પ્રદેશો વડે જેનો આશ્રય કરાયેલો છે તે ક્ષેત્રમાં રહેલા કાર્મણવર્ગણાનાપુગલોનાંજબંધ થાય છે એટલે કેજેઆકાશ પ્રદેશમાં જીવેઅવગાહ-આશ્રય કે સ્થિતિ કરેલી છે તે જ ક્ષેત્રમાં રહેલા જે કર્મયોગ્ય પુગલો તેનોબંધ થાય છે પણ ક્ષેત્રાન્તર અર્થાત તે આત્મા પ્રદેશ થકીઅવગાહીત ક્ષેત્ર સિવાયના આકાશ પ્રદેશમાં રહેલા કાર્મણવર્ગણાના પુદ્ગલોનું જીવ ગ્રહણ કરતો નથી. કારણ કે તે જીવનો રાગાદિ સ્નેહ ગુણ ક્ષેત્રાન્તરમાં વર્તતો હોતો નથી. જેમ ઘી તેલ આદિ સ્નિગ્ધ ગુણ વાળા દ્રવ્યોની નજીક રહેલો કચરો તેની સાથે ચોંટી જાય છે. પણ દૂર રહેલો કચરો સ્નિગ્ધ પદાર્થને ચોંટી શકતો નથી. તેમ અહીં પણ જીવના રાગાદિસ્નેહ ગુણને લીધે પોતાના ક્ષેત્રમાં રહેલી કામણ વર્ગણા આત્મપ્રદેશ સાથે ચોટી જાય છે પણ ક્ષેત્રથી દૂર કે બીજા ક્ષેત્રમાં રહેલી કામણ વણા આત્મપ્રદેશો સાથે ચોંટી શકતી નથી. પ્રશ્નઃ જે કર્મ સ્કન્ધો વર્ગણા બંધાય છે તે બંધ પામતી વખતે ગતિશીલ હોય છે કે સ્થિતિશીલ હોય છે? અથવા ૪ કાર્મણ વર્ગણાના ગતિશીલ-ગતિમાન યુગલોને જ ગ્રહણ કરે છે કે સ્થિતિમાન પુદ્ગલોને પણ ગ્રહણ કરે છે? પ્રશ્નઃ નું સમાધાનઃ ૪ માત્ર સ્થિતિમા સ્કન્ધો જ બંધ પામે છે.ગતિશીલ સ્કન્ધો તો અસ્થિર હોવાથી બંધમાં આવતા નથી. કામણ વર્ગણાના જે પુદ્ગલો સ્થિત હોય, ગતિ રહિત હોય, તે પુલોનું ગ્રહણ થાય છે. આથી ગતિમાન કાર્મણ વર્ગણાના પગલોનો બંધ થતો નથી. આ ઉત્તર સૂત્રમાં રહેલા સ્થિતી: શબ્દથી મળે છે 4 स्थिताश्च बध्यन्ते न गतिसमापन्ना: ૪ સ્વોપજ્ઞ ભાષ્યમાં સ્થિતિ સાથે શબ્દ મુકેલ છે તે જે શબ્દ અવધારણને માટે છે તેનો અર્થ એ છે કે સ્થિત કાર્મણ વર્ગણાજ બંધ પામેછે ગતિ પરિણામવાળા બંધ પામતા નથી કેમ કે તેઓ ગતિ પરિણામ વાળા હોવાથી ગમન જ પામે છે તેના પરિણામની વિશેષતા ને કારણે આત્મા સાથે આ વર્ગણાં ચોંટતી નથી. પ્રશ્નઃ૭ જે કર્મસ્કન્ધોના બંધની વાત કરી તે કર્મસ્કન્ધો સંપૂર્ણ આત્મ પ્રદેશોમાં બંધાય છે કે થોડાં આત્મ પ્રદેશોમાં? અથવા ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોમો આત્માના અમુકજ પ્રદેશોમાં સંબંધ થાય છે કે સઘળા આત્મ પ્રદેશમાં સંબંધ થાય છે? પ્રશ્નઃ૭ નુ સમાધાનઃ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ પ્રત્યેક કર્મના અનંત સ્કન્ધો બધાંયે આત્મ પ્રદેશમાં બંધાય છે. # જીવ સર્વ આત્મ પ્રદેશો વડે કર્મ પુદ્ગલોનું ગ્રહણ કરે છે આ વિષયને સમજવા માટે શૃંખલાનું દૃષ્ટાન્ત છે. જેમ શૃંખલા –સાંકળની દરેક કડી પરસ્પર જોડાયેલી હોવાથી એક કડીનું ચલન થતાં સર્વ કડીઓનુ ચલન થાય છે તેમ જીવન સર્વ પ્રદેશો પરસ્પર જોડાયેલા હોવાથી જયારે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવા કોઈ એક પ્રદેશ વ્યાપાર કરે છે ત્યારે અન્ય સર્વપ્રદેશો વ્યાપાર કરે છે. હા! એવું બની શકે છે કે કેટલાંક પ્રદેશોનો વ્યાપાર ન્યૂન હોય અને કેટલાંક પ્રદેશોનો વ્યાપાર ન્યૂનતર હોય, એમ વ્યાપારમાં તરતમતા અવશ્ય હોય છે... દા.ત. જયારે આપણે ઘડાને ઉપાડીએ ત્યારે હાથના સમગ્ર ભાગોમાં વ્યાપાર હોવાછતાં હથેલીના ભાગમાં વ્યાપાર વિશેષ હોય છે. કાંડાના ભાગમાં તેનાથી ન્યૂન વ્યાપાર હોય છે. તે જ પ્રમાણે પ્રસ્તુત કર્મયુગલોને ગ્રહણ કરવાનો વ્યાપાર સર્વ આત્મ પ્રદેશોમાં હોય છે પણ આ વ્યાપારમાં તરતમતા અવશ્ય હોય છે. દરેક આત્મ પ્રદેશમાં આઠેય કર્મોના પ્રદેશો સંબંધ્ધ હોય છે કારણ કે દરેક આત્મ પ્રદેશમાં કર્યગ્રહણ નો વ્યાપાર હોય જ છે. ૪ આ ઉત્તર સૂત્રમાં રહેલા સર્વાત્મપ્રદેશપુ એશબ્દથી મળે છે. सर्वात्मप्रदेशेषु सर्वप्रकृत्तिपुद्गला: सर्वात्मप्रदेशेषु बध्यन्ते एकैको ह्यात्मप्रदेशोऽनन्तैः कर्म प्रदेशैर्बध्ध અહીં સર્વ પ્રકૃત્તિ એટલે અસંખ્યાત આત્મપ્રદેશ, કે જે કોઇપણ એક જીવના દ્રવ્ય હોય છે તે સર્વેનું ગ્રહણ કરવાનું છે. અને સર્વપત્તિ એટલે જ્ઞાનાવરણાદિક તસ્વરૂપી જે કોઈ પણ પુદગલો છે તે સર્વે પુદ્ગલોનું ગ્રહણ એટલે સર્વપ્રકૃત્તિ પુદ્ગલોનું ગ્રહણ સર્વાત્મપ્રવેશપુવધ્યો એટલે આત્માના પ્રત્યેક પ્રદેશે આ આઠે કર્યપ્રકૃત્તિની કાર્પણ વર્ગણા બંધાયેલી હોય છે. જીવ અસંખ્ય પ્રદેશ છે. આ અસંખ્ય પ્રદેશમાંનો પ્રત્યેક પ્રદેશ અનંતા જ્ઞાનાવરણ સ્કન્ધ વડે બંધાયેલો છે, પ્રત્યેક પ્રદેશ અનંત દર્શનાવરણ સ્કન્ધ વડે બંધાયેલો છે એ રીતે પ્રત્યેક પ્રદેશ-સર્વ કર્મ પ્રવૃત્તિ સ્કન્ધ વડે બંધાયેલો છે. પ્રદેશની વ્યાખ્યા - પ્રવેશ શબ્દ વવન: પ્રશ્ના રેશા વદવો યત્ર પેy इति निर्वचनात् । પ્રશ્નઃ૮ જે કર્મ સ્કન્ધો બંધ પામે છે તે કર્મ સ્કન્ધો-સંખ્યાત,અસંખ્યાત,અનંત કે અનંતાનંતમાંથી કેટલા પ્રદેશવાળા હોય છે? અથવા- એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કન્ધોનો બંધ થાય છે? પ્રશ્ન:૮ નુ સમાધાનઃ $ બંધ પામતા દરેક કર્મયોગ્ય સ્કન્ધો અનંતાનંત પરમાણુના જ બનેલા હોય છે. કોઈ કર્મસ્કન્ધ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુના બનેલા હોતા નથી. # પ્રદેશબંધમાં એક, બે, ત્રણ એમછુટા છુટા પુદ્ગલ કર્માણુઓ બંધાતા નથી, કિન્તુ મોટા જથ્થારૂપે -જેને શાસ્ત્રીય પરિભાષામાંસ્કન્ધ કહેવામાં આવે છે તેવા સ્કન્વરૂપે જ બંધાય છે. વળી આ સ્કન્ધ પણ એક, બે,ત્રણ,ચાર,યાવત સંખ્યાત,અસંખ્યાત જત્થામાં Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫ ૧૨૯ બંધાતા નથી, પણ અનંત જત્થામાં જ બંધાય છે. તથા એક એક જત્થામાં અનંતા કર્માણુઓ હોય છે આથી એક વખતે દરેક આત્મપ્રદેશમાં અનંતાનંત કર્માણુઓ બંધાય છે. આ ઉત્તરમાં સૂત્રમાં રહેલા અનન્તનત પ્રા: શબ્દ થી મળે છે. 2 अनन्तानन्त प्रदेशाः कर्मग्रहणयोग्या: पुद्गला बध्यन्ते । અનતાનત એટલે મનન્ત નો અનન્ત સાથે ગુણાકાર. આ અનંતાનંત પુદ્ગલોને જ કર્યગ્રહણ કહ્યા છે. સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશોને ગ્રહણ યોગ્ય પુદ્ગલો કહ્યા નથી, અર્થાત્ ગ્રહણને માટે તેને અયોગ્ય પુદ્ગલો કહ્યા છે. આ પ્રમાણે બંધનું સ્વરૂપ કહેવાયું છે. પ્રદેશબંધઃ- જે પુદ્ગલ કમરૂપે આત્માની સાથે બંધ પામે છે તે અવસ્થા વિશેષને પ્રદેશ બંધ કહે છે $ કર્યગ્રહણને યોગ્ય પુલ પ્રદેશોનો જીવ પ્રદેશોની સાથે જ બંધ થવોતે પ્રદેશબંધ. આ પ્રદેશ બંધને સૂત્રકારે આઠવિશિષ્ટ શબ્દ થકી રજૂ કર્યો છે, જેઉફત આઠપ્રશ્નોત્તર રૂપે જોયું. જેનો સંક્ષિપ્ત ચિતાર કહીએ તો ? ૧-નામપ્રત્યયઃ-બંધને પ્રાપ્ત થનારકર્મ પુદ્ગલતે નામપ્રત્યય.કર્મરહિત જીવને તેનો બંધ થતો નથી. કર્મ એ જ પ્રદેશબંધ માં કારણ છે . ર-સર્વત- કર્મ પુદ્ગલ કોઈ એકનિયતદિશામાંથી નથી બંધાતા પણ સર્વદિશાઓમાંથી ગ્રહણ થાય છે ૩- યોગવિશેષાઃ- આબંધનું કારણ યોગની વિશેષતા છે. યોગની વિશેષતા અર્થાત તરતમતા અનુસાર જ પ્રદેશબંધ થાય છે. યોગ રહિત જીવોને બંધ થતો નથી. ૪-સૂક્ષ્મ - આ રીતે બંધ પામનારા બધા પુગલ સૂક્ષ્મ હોય છે પણ બાદર હોતા નથી. પ-એક ક્ષેત્રાવગાઢ:- આ પુલો ક્ષેત્રાન્તારમાં અવગાહ કરવાવાળા નથી હોતા પણ આત્મા પ્રદેશ અવગાહીત ક્ષેત્ર વાળા હોય છે. ઇ-સ્થિતિ - આ પુદ્ગલો સ્થિતિશીલ હોય છે. ગતિમાન હોતા નથી. ૭-સર્વ આત્મપ્રદેશેષ પ્રત્યેક કર્મની અનંત પુદ્ગલ વર્ગણા બધાયે આત્મપ્રદેશોમાં બંધાય છે, કોઈ અમુક એક કે ચોક્કસ આત્મપ્રદેશ નહીં. ૮-અનંતાનન્ત પ્રદેશઃ- બંધ પામતી દરેક કાર્મણ વર્ગણા અનંતાનંત પરમાણુઓની જ બનેલી હોય છે, સંખ્યાત-અસંખ્યાત કે અનંતની નહીં. જ પ્રદેશબંધના સ્વામી કોણઃ સર્વજ્ઞ સર્વદર્શી શ્રી તીર્થંકર-કેવળી ભગવંતો એ અસંખ્યાત પ્રદેશાત્મક અનંત જ્ઞાનવર્યાદિ ગુણ યુકત અરૂપી એવા આત્મ તત્વના બે ભેદ જણાવેલા છે. (૧)કેટલાંકજીવો સર્વકર્મનાક્ષય કરીને સિધ્ધપદને પામીનેસિધ્ધશીલા ઉપર અશરીરી રૂપે સાદિ અનંત ભાગે, સિધ્ધ થયેલા છે તે (૨)બીજા-સમસ્ત સંસારીસશરીરીજીવો, જેઓ પોત પોતાના કર્માનુસારે ચારે ગતિ જન્મ મરણ કરતાં થકાં ભટક્યા કરે છે- તે આ બીજા ભેદવાળા સમસ્ત જીવો પોત પોતાના આત્મ પ્રદેશો ના કાય-વા મનોયોગના અ. ૮/૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિસ્પંદાત્મક ભાગે ચોગ થકી પ્રતિ પ્રદેશે જે-જે આત્મપ્રદેશોજે-જે આકાશ પ્રદેશોમાં હોય તેને આકાશ પ્રદેશોમાં જ રહેલી અનંતાનંત કામણ વર્ગણાઓનું પ્રત્યેક સમયે સમયે સમયે ગ્રહણ કરે છે. આ ગ્રહણ કરેલ કાર્પણ વર્ગણાઓ નીચે મુજબ મૂળ પ્રકૃત્તિ સ્વરૂપે આઠ પ્રકારના નામ યુક્ત પરિણામવાળી બનાવીને તેનો પૂર્વબાંધેલ સત્તામાં રહેલ કર્મોની સાથે સંબંધ બંધ કરે છે. આ રીતે પ્રદેશ બંધના સ્વામી અશરીરી-સંસારી જીવો જ છે. જ મૂળકર્મોમાંથતા વિભાગો અથવા ગ્રહણ કરાતીકાર્મણવર્ગણાની આઠેકર્મમાંવહેચણીઃ[૧] સૌથી થોડાં પ્રદેશો [-કાશ્મણ વર્ગણાઓ આયુષ્ય કર્મને ભાગે જાય છે. [૨]આયુષ્ય કર્મ થી વધુ પ્રદેશો નામકર્મ અને ગોત્રકર્મને ભાગે જાય છે પણ આ બંને કર્મના ભાગે આવતા પ્રદેશો સરખા હોય છે [૩]નામ-ગોત્ર કર્મથી વધારે ભાગ,જ્ઞાનાવરણ,દર્શનાવરણ અને અંતરાય કર્મ ને ભાગે જાય છે, પરંતુ તે ત્રણેને ભાગે આવા પ્રદેશો એક સરખાં હોય છે ૪િ]જ્ઞાનાવરણ,દર્શનાવરણ અને અંતરાય કર્મથી અધિક Èશોમોહનીય કર્મનેભાગે જાય છે. પિઅને બધાંથી અધિક ભાગ વેદનીય કર્મને મળે છે. કેમ કે તેને ઘણાં કર્મ દલિકો ઉદયમાં લાવીને સ્પષ્ટ રીતે વેદવાના હોવાથી વધારે ભાગ મળે છે તે વિના સ્પષ્ટવેદન થઈ શકે નહીં. []જયારે આયુષ્ય કર્મનો બંધ ન હોય ત્યારે સાત ભાગ ઉપર જણાવ્યા મુજબ પડે છે. [૭]દશમે ગુણસ્થાનકે આયુષ્ય અને મોહનીય બંધાતા નથી ત્યારે ગ્રહણ કરાયેલી કાર્મણ વર્ગણાના છ ભાગ પડે છે. [૮]જયારે ૧૧-૧૨-૧૩માં ગુણઠાણે એકજ કર્મ બંધાય છે. ત્યારે તે એક્લાને જબધો ભાગ મળે છે. કાર્મણ વર્ગણા ના ગ્રહણથી બંધાતી ઉત્તરપ્રકૃત્તિ ને મળતો ભાગ:(૧)જ્ઞાનાવરણ કર્મમાં૧- આવેલા ભાગમાંથી અનંતમો ભાગ કેવલ જ્ઞાનાવરણ સર્વઘાતી કર્મને મળે છે. ૨- બાકીનો ભાગ બાકીના ચાર દેશઘાતી કર્મોમાં વહેંચાય છે (૨)દર્શનાવરણ કર્મમાં - ૧-આવેલા જસ્થામાંથી અનંતમો ભાગ કેવળ દર્શનાવરણ અને પાંચ પ્રકારે નિદ્રા એ છ સર્વઘાતી કર્મોમાં વહેંચાય જાય છે. - ૨-અનંતમો ભાગ ઉપર કહ્યા મુજબ સર્વ ઘાતીમાં વહેંચાયા પછી બાકીનો બહુભાગ ચક્ષુદર્શનાવરણીય આદિ ત્રણે પ્રકૃત્તિમાં વહેંચાય જાય છે [ચક્ષુ-અચલુ-અવધિ) ૩-પણ જયારે સ્વાનદ્ધિ નિદાનિધ્રો તથા પ્રચલા પ્રચલાનો બંધવિચ્છેદ થાય ત્યારે નિદ્રા અને પ્રચલાને એ ભાગ મળે છે. ૪-નિદ્રા અને પ્રચલાનો પણ બંધ વિચ્છેદ થાય ત્યારે તેનો ભાગજ્વળ દર્શનાવરણને મળે છે. પ- કેવળ દર્શનાવરણનો પણ બંધ વિચ્છેદ થાય, ત્યારે અગ્યારમે ગુણ સ્થાનકે સાતા વેદનીયને બધો ભાગ મળી જાય છે (૩)વેદનીય કર્મઆકર્મતો બેમાંથી એક જ બંધાય છે, એટલે બધો ભાગ બંધાતી સાતાકે અસાતા ઉત્તર Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫ પ્રકૃત્તિ હોય તેને જ મળે છે. (૪)મોહનીય કર્મ:૧- અનંતમો ભાગ સર્વધાતી પ્રવૃત્તિઓને મળે છે. ૨-બાકીનો મોટો ભાગ દેશઘાતી કર્મોમાં જાય છે. ૩-સર્વઘાતીમાંથી પણ બે વિભાગ પડે છે. ૪ એક ભાગ દર્શન મોહનીયમાં જાય છે અને # બીજો ભાગ ચારિત્ર મોહનીયને મળે છે. ૪-દર્શન મોહનીયનો પૂરો ભાગ મિથ્યાત્વ મોહનીયને મળે છે કેમ કે કાર્મગ્રન્થિક મતાનુસાર મિથ્યાત્વ મોહનીયમાં ભાગ પડાવનાર કોઈ બીજી કર્મ પ્રકૃત્તિ હોતી નથી ૫- ચારિત્ર મોહનીયકર્મના સર્વઘાતી જસ્થામાંથી બારભાગ પડે છે ૧-અનંતાનુબંધી, ૨અપ્રત્યાખ્યાનાવરણ, ૩-પ્રત્યાખ્યાનાવરણત્રણેક્રોધ, માન,માયા,લોભએચારભેદેગણતાંકુલ ૧૨ ભાગથશે -મોહનીય કર્મના દેશઘાતી ભાગમાંથી બે ભાગ પડે છે $ એક ભાગ સંજવલન ક્રોધ-માન-માયા લોભ એ ચારને ફાળે જાય છે. # બીજો ભાગ નોકષાય મોહનીયને મળે છે. આ નોકષાય મોહનીય ના પણ પાંચ ભાગ પડે છે:(૧)ત્રણ વેદમાંથી કોઇ પણ બંધાતા એક વેદનો ૧ ભાગ. (૨)હાસ્ય-રતિ યુગલ અથવા શોક-અરતિ યુગલને બે ભાગ મળે કારણકે એક સમયે બેમાંથી એકજ યુગલ બંધાય છે (૩)ભય અને જુગુપ્સાને એક-એક ભાગ મળે છે એમ એકી સાથે કુલ પાંચ પ્રકૃત્તિ બંધાતી હોવાથી પાંચ ભાગ પડે છે (૫)આયુષ્ય કર્મઆયુષ્ય કર્મનો તો એકજ જત્થો રહે છે. કેમ કે એક વખતે એકજ પ્રકૃત્તિ બંધાય છે. (૬)નામકર્મ નામકર્મની ઉત્તર પ્રવૃત્તિ ઘણી હોવાથી પ્રસ્થ વિસ્તાર ભયે તેમાં પ્રદેશ બંધની વહેંચણી અહીં નોંધી નથી. પણ તે વિષયમાં પાંચમાં કર્મગ્રન્થની ગાથાનું વિવેચન જોવાથી યોગ્યખુલાસામળી જશે. (૭)ગોત્રકર્મએક વખત એકજ પ્રકૃત્તિ બંધાતી હોવાથી બધો ભાગ એક પ્રકૃત્તિને ફાળે જાય છે. (૮)અંતરાય કર્મ અંતરાયકર્મની ઉત્તર પ્રવૃત્તિઓ પાંચ કહેલી છે. આ પાંચે પ્રકૃત્તિમાં તેને ફાળે આવતો ભાગ સમાન હિસ્સે વહેંચાય છે. []સંદર્ભઃts આગમ સંદર્ભઃसव्वेसिं चेव कम्माणं पएसग्गमणन्तगं गण्ठिय सत्ताईयं अन्तो सिद्धाण आउयं सव्वं जीवाण कम्मं तु संगहे छद्दिसागयं सव्वेसु वि पएसेसु सवं सब्वेण बद्धगं Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * ૩, ૫.૩૩, ૨૭-૧૮ સૂત્રપાઠ સંબંધ-પાઠને આધારે કહી શકાય કે બધાં કર્મોની પ્રકૃત્તિનાઅનંતાનંત કર્મયુગલોના પ્રદેશ છે. જે આત્માના સમસ્ત પ્રદેશોમાં સૂક્ષ્મ તથા એક ક્ષેત્રને આશ્રીને સ્થિર રહે છે. ૪ તત્વાર્થ સંદર્ભ(૧)પ્રકૃત્તિ સ્થિતિ માં પ્રવેશસ્તિક્રિય: સૂત્ર ૮:૪થી (૨) વાર્મની: વર્મયો: ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પાંચમો- પ્રદેશબંધ U [9પદ્યઃ(૧) કર્મબંધ નામ પ્રત્યય નામના બે અર્થ છે. કર્મ સર્વે એક પક્ષે નામકર્મ સમર્થ છે સર્વે દિશાથી સંગ્રહીને સર્વે પ્રદેશે જોડતા ત્રણ યોગના તરતમપણાથી જાણીએ વિશેષતા (૨) ત્રણે દિશાના આત્મ પ્રદેશે પુદ્ગલો સ્થિર થતાં જે જે સૂક્ષ્મ છતાંયે અનંતાનંત એ બંધાય કર્મો ગ્રહણ થયે જેવી કક્ષા હોય જીવની તેવા તેને બંધાયે સ્થિરતા પામે કર્મ સ્કન્ધ જે તેજ કર્મરૂપ થાયે O [10]નિષ્કર્ષ આ રીતે સુત્રકારે આ સૂત્ર થકી પ્રદેશબંધ ની વ્યાખ્યા કે સ્વરૂપને સ્પષ્ટ કર્યુંછેતેમાંનિષ્કર્ષજન્યવાતોયતો માત્ર એટલીજકેસમયે સમયેઅનંતાનંત કાર્મણવર્ગણાઆત્માને ચોટી રહી છે. વળી તેવર્ગણા કર્મની બધી પ્રવૃત્તિઓ વચ્ચે વહેંચતી હોય છે પરિણામે કર્મોનો જત્થોતો સમયે સમયે અંનતાનંત વર્ગણા વધારી જ રહ્યો છે તો છૂટવાનો ઉપાયશો? બંધાતી વર્ગણા કરતા અનેક ગણી ઝડપે તેને છોડવાની-નિર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરવી જપડશે. તોજ એક સમય એવો આવશે કે જયારે બંધાયેલીબધી કાર્મણ વર્ગણાથી આત્મા મુકત થઈ શકશે. મતલબ બંધ થતો બંધ કરીને અર્થાત સંવરકરીને સત્તામાંથી કર્મો ખેરવવા સિવાય મોલે જવાનો કોઈ બીજો ઉપાય જ નથી. _ _ _ _ _ અધ્યાયઃ૮ સૂત્રઃ૨૬) U [1]સૂત્રરંતુ આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પુન્ય પ્રવૃત્તિઓ નો નિર્દેશ કરે છે 0 [2]સૂત્ર મૂળ-“સર્વેસર્વાચતિપુરુષવેશુમાયુનોળિપુષ્યમ્ 0 [3]સૂત્ર પૃથક્ર-સર્વેદ્ય – સ ર્વ - દાચ - રતિ - પુરુષવે - શુભમવું: - નામ - જોરાળ પુષ્યમ્ દિગમ્બર આમ્નાય મુજબ ઘણુHધુમળોવાળ પુથમ એ પ્રમાણે સૂત્ર રચના છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૬ ૧૩૩ U [4] સૂત્રસાર-સાતા વેદનીય,સમ્યક્ત મોહનીય, હાસ્ય,રતિ,પુરુષ વેદ,શુભઆયુષ્ય,શુભનામ અને શુભગોત્ર એિ આઠ પ્રકારના કમીને પુન્ય પ્રવૃત્તિ છે. U [5]શબ્દશાનઃસદ -સાતા વેદનીય - સમૃત્વ-સમ્યક્ત મોહનીય, હાસ્ય-હાસ્ય મોહનીય, રતિ -રતિમોહનીય, પુરુષવેદ્ર-પુરુષવેદનમોહનીય ગુમાવું-શુભ આયુષ્ય. દેવ, મનુજ ગુમનામનામકર્મની શુભપ્રકૃત્તિઓ શુમપોત્રઉચ્ચગોત્ર પુખ્યમ્ -પુન્ય પ્રવૃત્તિઓ 1 [6]અનુવૃત્તિ-સ્પષ્ટ કોઇ અનુવૃત્તિ નથી 3 [7]અભિનવટીકા- પુણને શુભ પ્રકૃત્તિ ગણાય છે અને પાપને અશુભ પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તેનું વિભાગીકરણ સૂત્રકારમહર્ષિએ આ સૂત્ર થકી સ્પષ્ટ કરેલ છે જો કે જે જે કર્મ બંધાય છે તે બધાનો વિપાક માત્ર શુભ કે માત્ર અશુભ હોતો નથી. પણ અધ્યવસાયરૂપ કારણની શુભશુભતાને લીધે તે શુભાશુભ બંને પ્રકારનો નિર્મિત થાય છે. શુભ અધ્યવસાયથી નિર્મિત થયેલો વિપાક શુભ-ઈષ્ટ હોય છે અશુભ અધ્યવસાયથી નિર્મિત થયેલો વિપાક અશુભ અથવા અનિષ્ટ હોય છે. જે પરિણામમાં સંકલેશ જેટલાં પ્રમાણમાં ઓછો હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વધારે શુભ અને જે પરિણામમાં સંકલેશ જેટલા પ્રમાણમાં વધારે હોય તે પરિણામ તેટલાં પ્રમાણમાં વિશેષ અશુભ ગણાય છે. કોઈ પણ એક પરિણામ એવું નથી કે જેને માત્ર શુભ અથવા માત્ર અશુભ કહી શકાય દરેક પરિણામ શુભાશુભ ઉભયરૂપ હોવા છતાં તેમાં શુભત્વ કે અશુભત્વનો જે વ્યવહાર થાય છે તે ગૌણ-મુખ્ય ભાવની અપેક્ષા એ સમજવો તેથી જ જે શુભ પરિણામથી પુણ્ય પ્રવૃત્તિઓમાં શુભ અનુભાગ બંધાય છે તેજ પરિણામથી પાપ પ્રકૃત્તિઓમાં અશુભ અનુભાગ પણ બંધાય છે-એથી ઉલટું અશુભ પરિણામથી પાપપ્રકૃત્તિઓમાં અશુભ અનુભાગ બંધાય છે તે જ પરિણામથી પુણ્યપ્રવૃત્તિઓમાં શુભ અનુભાગ બંધાય છે તફાવત એટલો જ કે પ્રકૃષ્ટ શુભ પરિણામથી થતો શુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. એ જ રીતે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાતો અશુભ અનુભાગ પ્રષ્ટિ હોય છે અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. જ પુન્યપ્રકૃત્તિ -પુન્ય પ્રવૃત્તિ વિષયક બે વિચારધારાનો અત્રે નિર્દેશ કરવો અત્યન્ત આવશ્યક છે - (૧)તત્વાર્થ સૂત્રમાં સૂત્રોકત તથા સ્વોપજ્ઞ ભાષ્ય દ્વારા કહેવાએલી પુન્ય પ્રવૃત્તિ જેની સંખ્યા ૪પ ની છે (૨)કર્મસાહિત્ય તથા નવતત્વાદિમાં કથિત વિચારધારા જેમાં પુન્ય પ્રકૃત્તિ ની સંખ્યા ૪૨ ની છે તત્વાર્થ સૂત્રાનુસાર પુન્ય પ્રકૃત્તિ નિર્દેશસૂત્રકાર મહર્ષિ પુન્ય પ્રકૃત્તિના આઠ મુખ્ય ભેદ જણાવે છે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)સાતા વેદનીય (૨)સમ્યક્ત મોહનીય (૩) હાસ્ય (૪)રતિ (૫)પુરષદ (૬)શુભઆયુ (૭)શુભનામ (૮)શુભગોત્ર આઠ ભેદમાં સમાવાતી મૂળ પ્રકૃત્તિ પાંચ (૧)મોહનીય (૨)વેદનીય(૩)આયુ (૪)નામ (૫)ગોત્ર આ પાંચ મૂળ કર્મ પ્રવૃત્તિમાં સૂત્રકાર જે આઠ ભેદોનો નિર્દેશ કરે છે, તેસમાવેશ પામે છે પણ જો ઉત્તર પ્રવૃત્તિને આશ્રીને પુણ્ય પ્રકૃત્તિનની ભેદ સંખ્યા જણાવીએ તો તે ૪૫ થશે * આઠ ભેદોમાં સમાવિષ્ટ થતી ઉત્તર પ્રવૃત્તિ-૪૫ (૧)વેદનીયઃ- સાત વેદનીય (૨)મોહનીય-સમ્યક્ત મોહનીય હાસ્ય મોહનીય પુરુષવેદ મોહનીય, રતિ મોહનીય (૩)આયુષ્યઃ- મનુષ્ય આયુ, દેવ-આયુ (૪)નામકર્મ - નામકર્મના ૩૭ ભેદો શુભ પ્રવૃત્તિમાં ગણેલ છે -ગતિ-૨- દેવગતિ, મનુષ્ય ગતિ -જાતિ-૧- પંચેન્દ્રિય જાતિ -શરીર-૫ ઔદારિક,વૈક્રિય,આહારક તૈજસ કાર્પણ -અંગોપાંગ-૩-ઔદારિક, વૈક્રિય,આહારક -સંઘયણ-૧- વજઋષભનારાચ સંહનન -સંસ્થાન-૧ સમચતુરગ્ન સંસ્થાન -વર્ણાદિ -૪ પ્રશસ્તવર્ણ, પ્રશસ્ત ગંધ પ્રશસ્ત રસ, પ્રશસ્તસ્પર્શ -આનૂપૂર્વી-ર -મનુષ્યાપૂર્વી, દેવાનુપૂર્વી વિહાયોગતિ-૧ શુભ વિહાયોગતિ પ્રત્યેક પ્રકૃત્તિ-૭ પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત અગુરુલઘુ નિર્માણ તીર્થંકર ત્રસ દશક-૧૦ ત્રસ, બાદર,પર્યાપ્ત પ્રત્યેક,સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર,આદેય, યશ(૫)શુભગોત્ર - ઉચ્ચગોત્ર કર્મ - કુલ પુચ પ્રકૃત્તિ અથવા શુભ પ્રકૃત્તિ ૪પ * ૪પ-શુભ/પુચ પ્રકૃત્તિનો સામાન્ય અર્થ ૧- શાતા વેદનીય - જે કર્મના ઉદય થી સુખ શાતાનો અનુભવ થાયતે જેના બંધ માટે ગ૬-ઝૂરૂ માં જીવઅને વ્રતીની અનુકંપા મુખ્ય કહ્યા છે. ૨- સમ્યક્ત મોહનીયા- તત્વાર્થની શ્રધ્ધાપણે અનુભવાતુ, કેવળી, શ્રુત સંઘ, ધર્મ અને દેવોના યશ-કીર્તિ સદ્ગણોના પ્રકાશન અન ભકિત, પૂજા, પરિઉપાસનાદિ વડે પ્રાપ્ત થતું. તે અનુકૂળ રૂપે વેદાતું હોવાથી પુન્ય કર્મ છે. ૩-હાસ્ય મોહનીય-હાસ્ય રૂપે અનુભાવતું આ કર્મઅનુકૂળરૂપેવેદાતું હોવાથી પુન્ય કર્મછે. ૩૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૬ ૧૩૫ ૪-રતિ મોહનીયઃ-૨તિ-પ્રીતિ રૂપે અનુભાવતું હોવાથી આ કર્મ પણ અનુકૂળ રૂપે વેદાતું હોવાથી પુન્ય કર્મ છે. પ-પુરુષવેદઃ- સ્ત્રી અને નપુંસક પણ તેની ઇચ્છા કરે છે, ઉત્તમ શલાકા પુરુષો જ હોય છે સ્ત્રી નથી હોતી માટે પુન્ય છે. ૬-મનુષ્યાયુઃ- જે કર્મના ઉદય મનુષ્ય ભવમાં રહેવાના કારણરૂપ મનુષ્યાયુની પ્રાપ્તી થાય તે. ૭-દેવાયુઃ- જે કર્મના ઉદય થી દેવભવમાં રહેવાના કારણરૂપ દેવાયુની પ્રાપ્તિ થાય તે. ૮-મનુષ્યગતિઃ- જે કર્મના ઉદય વડે મનુષ્યપણું પ્રાપ્ત થાયતે. ૯-દેવગતિઃ- જે કર્મના ઉદય વડે દેવપણું પ્રાપ્ત થાય તે. ૧૦- પંચેન્દ્રિય જાતિઃ- જે કર્મના ઉદય થી પંચેન્દ્રિય પણું પ્રાપ્ત થાય તે. ૧૧-ઔદારિક શરિરઃ- જે કર્મના ઉદય વડે ઔદારિક શરીરની પ્રાપ્તિ થાય તે કર્મ તથા શરીર બંને પુન્ય કહેવાય ૧૨.૧૩.૧૪,૧૫-વૈક્રિય-આહારક-તૈજસ-કાર્મણ એ ચારે શરીર જે કર્મના ઉદય થી પ્રાપ્ત થાય તે કર્મ તથા તે-તે શરીરો પુન્ય કહ્યાછે. આ શરીરોનું વર્ણન પૂર્વેગ.રજૂ.રૂ૭ માં આવી ગયેલ છે. કાર્મણ શરીર ને પુન્ય કહેવાનું કારણ એ છે કે જીવને પૌદ્દગલિક સુખ આપવામાં પણ કાર્મણ શરીર ની મુખ્યતા રહેલી છે. ૧૬-૧૭-૧૮ ઔદારિક, વૈક્રિય, આહારક અંગોપાંગ જે કર્મના ઉદય થી ઔદારિક આદિ ત્રણે શરીરને આંખ-નાક-હાથ-પગ વગરે અવયવોની પ્રાપ્તિ થાય છે. તે અવયવ પ્રાપ્તિ પુન્યરૂપ છે નહીંતો એકેન્દ્રિયની માફક શરીર બંઠુ લાગે. ૧૯- વજઋષભનારચ સંહનનઃ- જે કર્મના ઉદય થી વજૠષભનારચ સંઘયણની પ્રાપ્તિ થાય છે. આ સંઘયણ એટલે કે હાડકાનું બંધારણ વિશિષ્ટ પ્રકારનું છે ઉત્તમોત્તમ છે માટે તેને પુન્યરૂપ કહ્યું છે ૨૦-સમચતુરસ સંસ્થાનઃ- જે કર્મના ઉદયથી સમચતુસ્ર સંસ્થાનની પ્રાપ્તિ થાય છે. આસંસ્થાનમાં શરીરની સુંદરતમ આકૃતિ પ્રાપ્ત થાય છે. જેને લક્ષણોપેત શરીર કહ્યુંછે. તેવી આકૃતિ થતી હોવાથી પુન્ય છે. ૨૧થી૨૪ વર્ણાદિ ચતુષ્કઃ- વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ ચારે શુભ-અશુભ બંને રૂપે હોય છે.તેમાં શુભ કે પ્રશસ્ત વર્ણાદિ હોય તેના શુભપણાને આશ્રીને તેને પુન્યરૂપ કહયા છે. [નોંધઃ-કર્મગ્રન્થ પહેલો-ગાથા ૪૨માં- વર્ણાદિ ચતુષ્કની ૨૦ ઉત્તર પ્રકૃતિમાંથી નવ પ્રકૃતિ અશુભ અને અગીયાર પ્રકૃતિ શુભ કહી છે.] પ્રકૃત્તિ શુભ પ્રકૃત્તિ સફેદ-પીળો-લાલ વર્ણ ગંધ અશુભ પ્રકૃત્તિ નીલ-કૃષ્ણ રસ સ્પર્શ સુરભી કષાય-ખાટો-મધુર લઘુ, મૃદુ,સ્નિગ્ધ, ઉષ્ણ ૨૫-દેવાનુપૂર્વીઃ- જે કર્મના ઉદય થી દેવપણામાં જયાં ઉત્પન્ન થવું હોય તે જ ક્ષેત્રમાં ગુરુ,કર્કશ,રૂક્ષ, ,શીત ઉત્પન્ન થવાય છે. દુરભી કડવો Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૨૬-મનુષ્યાનુપૂર્વી -જે કર્મના ઉદયે વક્રગતિએ જતો મનુષ્યગતિ વાળો જીવ પોતાને જયાં ઉત્પન્ન થવું હોયતે થઈ શકે છે. ર૭-શુભવિહાયોગતિઃ- કર્મના ઉદયથી જીવની ગતિ બળદ,હંસાદિ જેવી શુભ થાય છે માટે પુન્યરૂપ છે. ૨૮-પરાઘાત - સામોજીવ બળવાન હોય તો પણ લાચાર બની જાય તેવી પ્રભાપડવી તેનુંનામ પરાઘાત. ૨૯-ઉચ્છવાસ-જીવ સુખ પૂર્વક ધ્વાસોશ્વાસ લઈ શકે છે માટે પુન્ય. ૩૦-આતપ - સ્વંયશીત શરીરી હોવા છતાં ઉષ્ણ પ્રકાશ આપી શકે. ૩૧-ઉદ્યોત - શીત પ્રકાશ થી યુકત શરીર હોવું તે. ૩૨-અગુરુલઘુ - ભારે કે હલકું નહીં પણ મધ્યમસરનું શરીર મળવું તે. ૩૩ નિર્માણ - શરીર જયાં જેવું જોઈએ તેવું યથા યોગ્ય પ્રાપ્ત થવું તે. ૩૪ તીર્થકર - ત્રણ ભુવનમાં પૂજય એવું તીર્થંકરપણું મળે તે પુન્ય. ૩પ ત્રસ - ત્રાસ પામતા એક સ્થાને થી બીજે સ્થાને જઈ શકાય તે પુન્ય. ૩૬ બાદર-સ્થળ અને દેખી શકાય તેવા શરીરની પ્રાપ્તિ થવી તે પુન્ય. ૩૭ પર્યાપ્ત -સ્વયોગ્ય પર્યાપ્તિ જેના લીધે મળે તે પુન્ય. ૩૮ પ્રત્યેક - એક જીવને એક સ્વંતત્ર શરીર મળે તે પુન્ય. ૩૯ સ્થિર:- હાડકા, દાંત વગેરે સ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. ૪૦ શુભ -નાભિની ઉપરનો ભાગ પરને સ્પર્શ થતા પ્રીતિ રૂપ લાગે. ૪૧ સૌભાગ્ય:- કંઈપણ ઉપકાર કર્યા વિના તે જીવ પર લોકને પ્રીતિ થાય. ૪૨ આદેય-અયુકત અને ગાંડ ઘેલું વચન હોય તે પણ આદરપૂર્વક વચન માન્ય થાય. ૪૩ યશ - અવળાકામ કરવા છતાં પણ લોકમાં યશની પ્રાપ્તિ થાય ૪૪ સુસ્વર:- મધુર અને કર્ણપ્રિય અવાજ ની પ્રાપ્તિ રૂપ પુન્ય ૪૫ ઉચ્ચગોત્ર - ઉચ્ચકુળ, ઉચ્ચજાતિ, ધન, ઐશ્વર્ય આદિની પ્રાપ્તિ થવી તે જ કર્મગ્રન્થ સાથે પુન્ય પ્રકૃત્તિનું મતાંતરઃ કર્મઝન્યકાર પુન્યપ્રકૃત્તિના ૪૨ ભેદજણાવે છે. તેઓ ઉપરોક્ત ૫ ભેદમાંના સમ્યક્વમોહનીય, હાસ્ય રતિ,પુરુષ વેદએ ચાર કર્મનો પુન્ય કર્મ ગણતા નથી અને તિર્યંચાયુને પુન્યરૂપ ગણે છે. પરિણામે નીચે મુજબ ૪૨ પ્રકૃત્તિ થાય છે. જેને કર્મગ્રન્થમાં પુન્યરૂપ કહી છે સાતવેદનીય, મનુષ્યાયુદેવાયુ,તિર્યંચાયુ, મનુષ્યગતિ, દેવગતિ,પંચેન્દ્રિયજાતિ,ઔદારિક,વૈક્રિય,આહારક તૈજસ, કામણએ પાંચે શરીર,ઔદારિકવૈક્રિય,આહારકત્રણે અંગોપાંગ, સમચતુરસ સંસ્થાન,વજ8ષભ નારી સંઘયણ પ્રશસ્ત વર્ણ-ગંધ-રસ-સ્પર્શ મનુષ્કાનૂપૂર્વ દેવાનુપૂર્વી,અગુરુ લઘુ,પરાધાત, ઉદ્ઘાસ, આતપ,ઉધોત,પ્રશસ્ત વિઘયોગતિ,ત્રસ બાદર,પર્યાપ્ત પ્રત્યેક , શુભ, સ્થિર,સુભગ, સુસ્વર,આદય,યશકીર્તિ નિર્માણ, તીર્થંકર અને શુભગોત્ર એ ૪૨ પુન્ય પ્રવૃત્તિઓ કહી છે * કર્મગ્રન્થનુસાર ૪રપ્રકૃત્તિનું મૂળ પ્રકૃતિમાં વિભાજન (૧) વેદનીયકર્મ-સાતા વેદનીય (૨) આયુષ્યકર્મ - દેવ-મનુષ્ય-તિર્યંચાયુ (૩) નામકર્મ:-ગતિ-૨,જાતિ-૧,શરીર-૫,અંગોપાંગ-૩,સંસ્થાન-૧,સંઘયણ-૧, શુભ વર્ણાદિ-૪,ઉપઘાત સિવાયની પ્રત્યેક પ્રકૃત્તિ-૭,આનુપૂર્વી-૨,વિયોગતિ-૧,ત્રસદશક-૧૦ ૩૭ (૪) ગોત્રકર્મ - ઉચ્ચગોત્ર કુલ પુન્યપ્રકૃત્તિ (૪૨ નોધ -જ્ઞાનવરણ,દર્શનાવરણ,અંતરાય અને મોહનીય એ ચારમાંથી એક પણ પ્રકૃત્તિ શુભ કહેલી નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૬ ૧૩૭ જ તત્વાર્થ તથા કર્મગ્રન્થમાં પુન્ય પ્રકૃત્તિનું ભેદનું કારણઃ ૧-સમ્યક્ત મોહનીય,હાસ્ય,રતિ,પુરુષવેદ, આ ચારે મોહનીય પ્રકૃત્તિને તત્વાર્થકારે પુનરૂપ કહેલી છે, કર્મગ્રન્થકાર તે પાપપ્રકૃત્તિ ગણે છે. માટે સંખ્યાનો તફાવત આવે છે. ર-આયુષ્યકર્મમાં તિર્યંચાયુને તત્વાર્થસૂત્રકાર પાપપ્રકૃત્તિ ગણે છે જયારે કર્મઝન્ય કારપુચ પ્રકૃત્તિ ગણે છે. આ મતાંતર ના કારણોઃ ૧- સૌથી મહત્વનું કારણ જેસિધ્ધસેનીયટીકામાં રજૂથયુંછેતે એ છે કે પૂર્વે એવો કોઈ સંપ્રદાય હશે જ કે જે આને પુન્યપ્રકૃત્તિ ગણતો હેય. તેવાતનો ખુલાસોચતુર્દશ પૂર્વધરોજ કરી શકે તદુપરાંત આ પ્રકૃત્તિને પુન્યમાં ગણાવતી કારિકાઓ પણ સિધ્ધસેનીયટીકામાં રજૂ કરાયેલી છે. ૨-અનુકૂળ રૂપેવેદાય તે કર્મને પુન્યકર્મમાનવાથી મોહનીયના ઉક્ત ચારભેદો પુન્યરૂપ જ ગણાશે ૩-તિર્યંચાયુ અનુકૂળ રૂપે વેદાતુ ગણેલ નથી માટે તે પાપપ્રકૃત્તિ છે ૪-સમ્યક્ત મોહનીય માં દેવગુરુનો પ્રશસ્ત રાગ, હાસ્ય અને રતિ બંનેની પુન્ય થી પ્રાપ્તિ તથા પુરુષવેદની ઉત્તમતાથી ચારે પુન્યરૂપ જ છે. પ-લોકવ્યવહારમાં પણ આચારે વસ્તુપ્રશસ્ત બનતી હોય છે. જયારે તિર્યંચાયુપ્રશસ્વ નથી માટે તે પુન્ય રૂપનથી. દ- કર્મગ્રંથકારના મતે તિર્યંચાયુ પુન્ય પ્રવૃત્તિ છે કેમ કે તિર્યંચોને પણ મરવું ગમતું નથી મોહનીયની પ્રકૃત્તિ આત્મ વિકાસમાં બાધક હોવાથી પાપરૂપ છે. * પાપપ્રકૃત્તિ - સ્વોપણ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ માત્ર એટલું જ કહે છે “જેપુચસિવાયની છે તે પાપપ્રકૃત્તિ છે” તત્વાર્થનામત ૮૧-[૯]થશે અને કાર્મગ્રન્ચિ મતે તથા નવતત્વાદિમાં આપ્રકૃત્તિ-૮૨ પ્રસિધ્ધ છે તે આરીતે પ્રવૃત્તિ તત્વાર્થમુજબ નવતત્વ કર્મગ્રન્થ મતે ૧-જ્ઞાનવરણ પાંચ પ્રકૃત્તિ પાંચ પ્રકૃત્તિ ૨-દર્શનાવરણ નવે પ્રકૃત્તિ નવે પ્રકૃત્તિ ૩-અંતરાય પાંચ પ્રકૃત્તિ પાંચ પ્રકૃત્તિ ૪-મોહનીય સમ્યક્ત મોહનીય, હાસ્ય બધી પ્રવૃત્તિ રતિ-પુરષ વેદ સિવાયની પ-વેદનીય અશાતા ૬-ગોત્ર નીચ ૭- આયું. તિર્યંચ નરકાયુ નરકાયુ ૮-નામ | ૩૭ પુન્યપ્રકૃત્તિ સિવાયની ૩૭-પુન્યપ્રકૃત્તિ સિવાયની કુલ પાપ પ્રકૃત્તિ સ્પષ્ટીકરણઃ(૧)મોહનીય પ્રકૃત્તિ તત્વાર્થમાં ૨૮ ગણી છે માટે ત્યાં કુલ ૧૨૨ પ્રકૃત્તિને આધારે પાપ પ્રકૃત્તિની ગણતરી કરેલી છે. જયારે કર્મગ્રન્થ માં મોહનીયની એકજ પ્રકૃત્તિ ગણી હોવાથી ત્યાં ૧૨૦ પ્રકૃત્તિને આધારે ગણેલો. (૨)તત્વાર્થ માં પુન્યપ્રકૃત્તિ ૪૫+પાપ પ્રકૃત્તિ-૮૧ =૧૨૦ કુલ થશે. (૩)કર્મગ્રન્થ માં પુન્યપ્રકૃત્તિ ૪૨+પાપપ્રકૃત્તિ-૮૨=૧૨૪ કુલ થશે. (૪)બંનેમાં ચાર-ચારની સંખ્યા વધે છે તે વર્ણાદિ ચતુષ્ક શુભ અને અશુભ રૂપે બે વખત ગણાયેલ અશાતા નીચ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોવાથી વધે છે. તેથી મૂળ સંખ્યાતો ૧૨૨ કે ૧૨૦ જ થશે (૫)નામકર્મ માં પૂર્વે આ જ અધ્યાયના સૂત્રઃ૧૨માં ૬૭ ભેદો ગણેલા છે.આ ૬૭ ભેદોમાંથી ઉક્ત ૩૭ પુન્યપ્રકૃત્તિ બાદ કરતાં બાકી ૩૦ રહેશે તેમાં વર્ણાદિ ચતુષ્ક અશુભ રૂપે ઉમેરતાં કુલ ૩૪ પ્રકૃત્તિ થશે જે પાપપ્રકૃત્તિ છે. (૬)આ પ્રકૃત્તિમાં ગતિ૨,જાતિ-૪,સંસ્થાન-૫,સંઘયણ-૫,ઉપઘાત-૧,આનુપૂર્વી-૨,વિહાયોગતિ-૧, સ્થાવર દશક-૧૦,વર્ણાદિ-૪, કુલ ૩૪ ] [8]સંદર્ભ: ૧- શુમ પુછ્યસ્ય સૂત્ર ૬ઃ૩ પુન્ય પાપ ૨- અણુમાપસ્ય સૂત્ર ૬:૪ ૩-ભૂતવ્રત્યનુમા૰ સૂત્ર ૬:૧૩ સાતાવેદનીય ૪-વરુિશ્રુતસડ્યું. સૂત્ર ૬:૧૪ સમ્યક્ત્વ મોહનીય ૫-આદ્યોજ્ઞાનવર્શનાવરળ સૂત્ર ૮:૫ પ્રકૃત્તિભેદ ૬-૫શ્વનવદ્રયષ્ટાવિંશર્તિ સૂત્ર ૮ઃ૬ પ્રકૃત્તિસંખ્યા ૭-૬ર્શનચારિત્રમોદનીય સૂત્ર ૮:૧૦ મોહનીયભેદો ૮-નારીયળ્યોનમાનુષદેવાનિ સૂત્ર ૮:૧૧ આયુકર્મ ૯- પ્રતિજ્ઞાતિગરીરાÇોપાન સૂત્ર ૮:૧૨ નામકર્મ અન્ય ગ્રન્થ સંદર્ભઃ . ૧-નવતત્વ પુન્ય પાપ-ગાથા ૧૫ થી ૨૦ ૨-કર્મગ્રન્થ પાંચમો ગાથા ૧૫ થી ૧૭ ૩-લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૯૧ થી ૨૯૯ ] [9]પદ્યઃ (૧) (૨) સુખરૂપ શાતા વેદનીય ને મોહની સમકિત કરી હાસ્ય રતિને પુરુષ નામે વેદ સાત્વિક સ્થિતિભલી શુભ આયુ જાણો શુભ-ગતિનું નામગોત્ર કહ્યાં ભલા એ સર્વ પ્રકૃત્તિ પુણ્યની તત્વાર્થ થી લ્યો નિર્મળા સાતા વેદનીય સમ્યક્ મોહનીય પુરુષ વેદને હાસ્યરતિ નામ ગોત્ર આયુષ્ય શુભ પુણ્ય બેંતાલીસ છે પ્રકૃત્તિ બાકી બ્યાશી કર્મ પ્રકૃત્તિ પાપરૂપ તે ખસૂસ થતી એકસો બાવીસ બે વિભાગે પાપ પુણ્ય પ્રકૃત્તિ બનતી [] [10]નિષ્કર્ષ:- શુભ અને અશુભ પણાને આશ્રીને તત્વાર્થ સૂત્રકારે અહીં પુન્ય તથા પાપ પ્રકૃત્તિના બે વિભાગો કર્યા છે. આત્મ વિકાસના સાધન રૂપે પુન્ય ઉપાદેય અને પાપ હેય કહયું હોવા છતાં અંતે તો સર્વ પ્રકૃત્તિ હેય જ ગણી છે જેમ ને મોક્ષ જ મેળવવો છે તેને માટેનું મુખ્ય ધ્યેય કર્મ નિર્જરાજ હોય તેને પુન્ય કે પાપમાં રસ હોય જનહીં અને જોનિર્જરા ના ધ્યેય પૂર્વક જ જીવ પ્રવૃત્તિ કરે તો જ અનંતાનંત કાર્મણ વર્ગણાના દળીયાને ખરેવવા સમર્થ બનશે તેથી પુન્યને શુભરૂપ જાણી તેનાથી પાપરૂપ અશુભનેદૂર કરીને શુધ્ધાભાવે શુભ-પુન્યને પણ નિવારવા યત્ન કરવો. Page #140 -------------------------------------------------------------------------- ________________ पृष्ठ ૧૪ ३४ ३७ ४१ પરિશિષ્ટ:૧ ૧૩૯ પરિશિષ્ટ ૧ સૂત્રાનુક્રમ ક્રમી સૂત્ર १ मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगाबन्धहेतवः २ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान्पुद्गलानाददत्ते उस बन्धः ४ प्रकृत्तिस्थित्यनुभावप्रदेशास्तद्विधय: ५ आद्योज्ञानादर्शनावरणवेदणीयामोहनीययुष्कनामगोत्रान्तराया: पञ्चनवद्र्यष्टाविंशतिचतुतार्द्वचत्वारिंशद्विपञ्चभेदायथाक्रमम् ७ मत्यादीनाम् ८ चक्षुरचक्षुरवधिकेवलानांनिद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यानगृद्धि. ८ सद सवेद्ये १० दर्शनचारित्रमोहनीयकषायनोकषायवेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः. ११ नारकतैर्यग्योनमानुषदैवानि १२ गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्घातसंस्थान संहनन स्पर्शरस. ६ ૧૩ उच्चैर्नीचैश्च १४ दानादीनाम् आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत् सागरोपमकोटीकोट्यः परास्थितिः ८५ सप्ततिर्मोहनीयस्य नामगोत्रयोविंशतिः त्रयस्त्रिंशत् सागरोपमाण्यायुष्कस्य १४ अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य नामगोत्रयोरष्टौ ૧૦ર शेषाणामन्तर्मुहूर्तम् विपाकोऽनुभावः स यथानाम ૧૧૭ २४ ततश्चनिर्जरा ૨૫ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्म. २७ सवेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् । ૧૩ર ८ ८८ १०० १०१ १०3 ૧૧૩ ૧૨૧ ૧૨૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ परिशिष्ट : २ अ-अराहिसूत्रम्भ ક્રમ સૂત્ર ૧ अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य સૂત્રાંક પૃષ્ઠાંક ૧૯ ૧૦૧ ૧૫ પ ૧૩ ५ गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्घातसंस्थानसंहनन स्पर्श. १२ ८ चक्षुरचक्षुरवधिकेवलानांनिद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यान. ८ ७ ततश्चनिर्जरा ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા २ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपम कोटीकोटय:. उ आद्योज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्क नामगोत्रान्तरायाः ४ उच्चैर्नीचैश्व ८ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ૧૮ ૧૪ ९ दर्शनचारित्रमोहनीकषायनोकषायवेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदा १० १० | दानादीनाम् नामगोत्रयोविंशतिः १२ नामगोत्रयोरष्टौ ૧૧ ૧૭ ૨૦ १३ नामप्रत्ययाः सर्वतोयोगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्म २५ १४ नारकतैर्यग्योनमानुषदैवानि ૧૧ १५ पञ्चनवद्ववष्टाविंशतिचतुर्द्विचत्वारिंशद्विपञ्चभेदा यथाक्रमम् १७ प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः १७ मत्यादीनाम् १८ मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगाबन्धहेतवः १८ विपाकोऽनुभावः २० शेषाणामन्तर्मुहूर्तम् २१ सकषायत्वाज्जीवः कर्मणोयोग्यानुपुद्गलानादत्ते २२ सदसदवेद्ये ૨૩ २४ सप्ततिर्मोहनीयस्य ૨૫ स बन्धः ૨ सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणिपुण्यम् स यथानाम ४ ভ ૧ ૨૨ ૨૧ ૯ ૨ ૧૬ 3 ૨૩ ૯૫ ૨૭ ८८ SS ૪૧ ૧૨૧ ૧૦૦ ४८ ૯૧ ૯૯ ૧૦૨ ૧૨૩ 53 ३४ ૨૦ 39 ૫ ૧૧૩ ૧૦૩ ૧૪ ४७ ૧૩૨ ८८ ૧૮ ૧૧૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પરિશિષ્ટ-૩ પરિશિષ્ટ ૩ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ सूत्रांक श्वेताम्बर सूत्रपाठः सूत्रांक दिगम्बर सूत्रपाठः सकषायत्वाज्जीव:कर्मणोयोग्यापुद्गलानादत्ते २ सकषायत्वाज्जीव:कर्मणोयोग्यान्पुद्गलानादत्त ३ स बन्ध ४ प्रकत्तिस्थित्यनभाव. ३ प्रकत्तिस्थित्यनभाग. ५ आद्योज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनाम. ४ आद्योज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुर्नाम.. ७ मत्यादीनाम मतिश्रुतावधिमन:पर्ययकेवलानाम् चक्षुरचक्षुरवधि....स्त्यानगृद्धि वेदनीयानि च | चक्षुरचक्षुरवधि....स्त्यानगृद्धयश्च दर्शनचारित्रमोहनीयकषायनोकषाय | दर्शनचारित्र मोहनीया कषाया ऽकषाय वेदनीयाख्यास्त्रिद्विषोडश नवभेदाः वेदनीयाख्यास्त्रिद्विनवषोडश भेदा: सम्यक्त्वमिथ्यात्वतदुभयानिकषायनोकषाय सम्यक्त्वमिथ्यात्वतदुभयान्याऽकषाय वनन्तानुबन्ध्यप्रत्याख्यानाप्रत्याख्यानावरण कषायौ हास्य रत्यरति शोकभय जुगुप्सास्त्री संज्वलनविकल्पाश्चैकश: क्रोधमाना माया पुनपुंसकवेदा अनन्तानुबन्ध्य प्रत्याख्याना लोभाः हास्यरत्यरति शोकभयजुगुप्सा प्रत्याख्यानसंज्वलनविकल्पाश्चैकशः क्रोध स्त्री पुन्नपुंसकवेदाः मानमायालोभा गति जाति....पूर्व्यागूरुलघू... पर्याप्त ११ गति जाति.पूर्वगूरुलघु.... पर्याप्ति स्थिरादेय स्थिरादेय यशांसि सेतराणि तीर्थकृत्वं च यशः कीर्ति सेतराणि तीथ करत्वं च १४ दानादीनाम् १३ दानलाभभोगोपभोगवीर्याणाम् नामगोत्रयोविंशतिः १६ विंशतिर्नामगोत्रयोः त्रयत्रिंशत्सागरोपमाण्यायुष्कस्य १७ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुषः २१ शेषाणामन्तमुर्तृतम् २० शेषाणामन्तर्मुहुर्ताः २५ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैक २४ नामप्रत्ययाः सर्वतो योग विशेषात्सूक्ष्मैक क्षेत्रावगाढ स्थिता:. क्षेत्रावगाह स्थिता. २६ सवेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेद २५ सद्वेद्यशुभायुर्नामगोत्राणि. शुभ मर्गोत्राणि.. * सूत्रनास्ति २६ अतोऽन्यत्पापम् જ શ્વેતામ્બર દિગમ્બર પાઠ ભેદ સ્પષ્ટીકરણ:# સૂત્ર અને સૂત્ર ૩ને બદલે દિગમ્બર આસ્નાયમાં એક જ સૂત્ર છે. 4 सूत्रः४- अनुभावबन्ध ने स्थाने अनुभागबन्ध २०६ प्रयो? छे. र सत्र:५- आयुष्क ने महद आयुः नो प्रयोग या छे. सूत्र:७- मत्यादीनाम् ने स्थाने मतिश्रुतावधि में पाये नन नमो सूत्रमाछे. सत्र:८-स्त्यानगद्धिवेदनीयानि ने त्यांस्त्यानगृद्धयश्च मेटदोश६ प्रयोग४ोवा मणेछ. # સૂત્ર ૧૦- આ સૂત્રના શબ્દક્રમમાં ખાસ ફેરફાર જોવા મળે છે. એ રીતે નષીય ने अकषाय १०६ वापरेल छे. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ | - ધ છે તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # સૂત્રઃ૧૨-સૂત્રમાં પ્રયોજાયેલ શબ્દનોક્રમ આગળ-પાછળ જોવા મળે છે, તદુપરાંત તીર્થત્વે શબ્દને બદલે તીર્થરત્વ શબ્દનો પ્રયોગ થયેલો છે. # સૂત્ર ૧૪-નાવીના” ને બદલે નિમમોmો વીfણ એમ પાંચ નામો છે. # સૂત્ર ૧૭-સૂત્રમાં ક્રમ પરિવર્તન સિવાય કોઈ ફેરફાર નથી. ૪ સૂત્રઃ ૧૮-માયુ ને બદલે ગાયુષ શબ્દ પ્રયોજેલ છે. # સૂત્રઃ ૨૧-મુહૂર્તમ ને બદલે મુહૂર્તા: શબ્દ વાપરેલ છે. ૪ સુત્ર ૨૫- મવદિ ને બદલે મવIઢ શબ્દ પ્રયોગ છે. પરિશિષ્ટ: ૪-આગમ સંદર્ભ ક્રમ સંદર્ભ પુષ્ઠ | ક્રમ સંદર્ભ શ્રી સ્થાનાંગ સૂત્રના સંદર્ભ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સંદર્ભ પ/-/૪૧૮ ૨૩/૧/૨૯૦-૧ ૨/૪/૯-૨ ૨૩/૧/૨૮૮ પ૩િ/૪૬૪ ૨૩/૨/૨૯૩-૬ ૯/-/૬૬૮ ૨૩/૨/૨૯૩-૯થી૧૩ દર ૧/-/ ૧૦ ૨૩/૨/૨૯૪-૧૪ સંક્ષેપ-પ્રથમ અંક સ્થાનને ૨૩/૨/૨૯૩-૧૫ સૂચવે છે. બીજો અંક ઉદ્દેશને ૨૩/૨/૨૯૩-૩૦ અને ત્રીજો અંક સૂત્રનો છે. ૨૩/૨/૨૯૩-૩૨ શ્રી સમવાયાંગ સૂત્રના સંદર્ભ ૨૩/૨/૨૯૩-૩ H૫-૪ ૨૩/૨/૨૯૪-૪૭ સમ, ૪-૫ ૨૩/૨/૨૯૪-૫૦ ૧ર સમ. ૪૨-૫ સંક્ષેપ: પ્રથમ અંક પદને ર૩ સE૧૪-૧ ૧૨૦ સૂચવે છે. બીજો અંક ઉદ્દેશનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંદર્ભ અને ત્રીજો સૂત્રનો સૂચક છે. ૧૫ એ. ૩૩- YI[, ૧૯, ૨૦ | શ્રી દશવૈકાલિક સૂત્રના સંદર્ભ . ૩૩-II૨૧ ૨ ૮/૨/૪૦ ૧૭ મેં. ૩૩, ૨૩ ૧૦૦ ઉકત ક્રમ અધ્યાય-ઉદ્દેશ-સૂત્રનો ૩. ૩૩, ૨૨ ૧૦૧] ક્રમ સૂચવે છે. | ૩૩૧૯, ૨૦,૨૧ શ્રી ભગવતી સૂત્રના સંદર્ભ ૨૩ એ.૩૩-II, ૧૭ ૧૨૦ ૨૪ ૧/૧/૧૧ મેં ૩૩.T, ૧૭.૧૮ ૧૩૧ સંક્ષેપ પ્રથમ અંક શતકનો સૂચક સંક્ષેપ: અધ્યયન છે, બીજો અંક ઉદ્દેશાને, ત્રીજો અંક સૂત્રનો સૂચક છે. | ગાથા હ હ હ હું 6 8 8 દ ૧૦૩, Page #144 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ૫ ૧૪૩ ક્રમ) પરિશિષ્ટ ૫ સંદર્ભ સૂચિ સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. १. तत्त्वार्थाधिगम सूत्रम् – प्रथमोभाग श्री सिद्धसेन गणिजी २. तत्त्वार्थाधिगम सूत्रम् द्वितीयोभाग श्री सिद्धसेन गणिजी ૩. તત્ત્વાર્થસૂત્રમ્ . श्री हरिभद्र. सरिजी ૪. સાતત્વાર્થધામસૂત્રણ (ટીuT) श्री मोतीलाल लाधाजी ૫. સમાધ્યતવાથધામમૂત્રણ (ખાવાનુવાદ) श्री खूबचन्द्रजी તત્ત્વાર્થધામ સૂત્ર (માષ્ય તનુસાર ભા.) श्री यशोविजयजी ૭. તત્ત્વાર્થ સૂત્ર શ્રી સુખલાલજી તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી રાજશેખર વિજયજી ૯. | તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી શાંતિલાલ કેશવલાલ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૧ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા. ૨ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ શ્રી શ્રેયસ્કર મંડળ ૧૩, તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ શ્રી લાભસાગરજી ગણિ ૧૪) તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ શ્રી રામવિજયજી ૧૫, તત્ત્વાર્થી સૂત્ર પદ્યાનુવાદ શ્રી સંત બાલાજી ૧૬ તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા ભાગ -૧ શ્રી શંકરલાલ કાપડીયા ૧૭. તત્ત્વાર્થ વાર્તા (રાંઝવાર્તિ૬) श्री अकलङ्क देव ૧૮ તત્ત્વાર્થ વાર્તિક (રીઝવર્તિ-૨) श्री अकलङ्क देव ૧૯ તસ્વાર્થ ોર્તિા : વડે થ૬ श्री विद्यानन्द स्वामीजी ૨૦ તત્ત્વાર્થ વૃતિ श्री श्रुत सागरजी ૨૧. તસ્વાર્થ સૂત્ર યુવધિવૃતિ श्री भाष्कर नन्दिजी ૨૨. તત્ત્વાર્થ સાર श्री अमृत चन्द्र सूरिजी ૨૩, સર્વાર્થ સિદ્ધિ श्री पूज्यपाद स्वामीजी ૨૪ મર્થ પ્રશિ श्री सदासुखदासजी ૨૫ તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર શ્રી રામજી વકીલ ૨૬ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો શ્રી દીપરત્ન સાગર ૨૭. તત્ત્વાર્થ પરિશિષ્ટ શ્રી સાગરાનંદસૂરિજી ૨૮ તત્વાર્થસૂત્ર છું તન્મનિર્ણય શ્રી સાગરાનંદ સૂરિજી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ક્રમ સંદર્ભ-પુસ્તકનું નામ ૨૯. દ્રવ્ય ઊમાશ ३०. क्षेत्र लोकप्रकाश ૩૧. ા હોપ્રાશ ૩૨. માવોપ્રાશ ૩૩. નય કર્ણિકા Y ૩૪. પ્રમાળનય • रत्नावतारिका टीका ૩૫. સ્યાદ્વાદ્ મગ્નરી 35. विशेषावश्यक सूत्र भाग-१-२ 3 ३७. बृहत् क्षेत्र समास ३८. बृहत् साहणी ३८. लघुक्षेत्र समास ૪૦. જીવ વિચાર ૪૧. નવતત્ત્વ પ્રકરણ સાર્થ ૪૨. નવતત્વ સાહિત્યસંપ્રદ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જંબુદ્રીપ સંગ્રહણી ૪૫. જંબૂઢીપ સમાસ પૂજા પ્રક૨ણ ૪. પ્રશમરતિ પ્રકરણ ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮. પંચ સંગ્રહ ૪૯. પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧. કર્મગ્રન્થ ૧થીપ ૫૨. પાક્ષિકસૂત્રવૃતિ તથા શ્રમણસૂત્રવૃતિ ૫૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૫૫. અમિયાન રાનેન્દ્ર જોશ . ૨-૭ 45. अल्पपरिचित सैद्धान्तिक शब्दकोष १-५ ૫૭. આમ સુધાસિંધુ – ૪ આમ મૂર્છા - તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ટીકાકાર/વિવેચક વિ. श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशूटि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि શ્રી શાંતિ સૂરિજી श्री उदयविजयजी गणि શ્રી ગજસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દ્રે મહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્ર સૂરિજી શ્રી હેમચંદ્રા ચાર્યજી શ્રી દેવેન્દ્રસૂરિજી श्री राजेन्द्रसूरिजी श्री सागरनंदसूरिजी श्री जिनेन्द्र सूरिजी Page #146 -------------------------------------------------------------------------- ________________ [1] અમારા પ્રકાશનો [१] अभिनव हेम लधुप्रक्रिया-१ सप्ताङ्ग विवरणम् [२]अभिनव हेम लधुप्रक्रिया-२ सप्ताङ्ग विवरणम् [३] अभिनव हेम लधुप्रक्रिया-३ सप्ताङ्ग विवरणम् [४] अभिनव हेम लधुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्द सङ्ग्रह-तीर्थ जिन विशेष [८] चैत्यवन्दन चोविशी [3] કુખ્યય વિત્ત (સાવૃતિ-વો) [૨૦] મિનવ મૈને પશ્વા ૨૦૪૬. [૧૧]અભિનવ ઉપદેશપ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશપ્રાસાદ- શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશપ્રાસાદ-૩ શ્રાવક કર્તવ્ય-૧થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ-શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે [૧૫]સમાધિમરણ [૧૬]ચેવંદન માળા [૭૭૯ત્યવંદનોનો સંગ્રહ] [૧૭]તત્ત્વાર્થસૂત્રપ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯]રિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨૦]ચૈત્યપરિપાટી [૨૧]અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨]શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪]શ્રી ચારિત્રપદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫]શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-આવૃત્તિ-ચાર) [૨]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદ પૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૨૯]શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ-૨] [૩૦]વીતરાગ સ્તુતિ સંચય[૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ, Page #147 -------------------------------------------------------------------------- ________________ - - છે જ [૩૧](પૂજય આગમોધ્ધારક સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા -અધ્યાય[૩૩]તત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૪]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૫] તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૭] તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૮]તત્ત્વાર્થાધિગમસૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૯]તત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૦]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય ૨ ૧ ૦ = પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજીમ.સા. પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી શ્રી અભિનવ શ્રુત પ્રકાશન અભિનવ શ્રુતપ્રકાશન શૈલેષકુમાર રમણલાલ ધીયા મહેતા પ્ર.જે સી-૮ વૃન્દાવનવિહાર ફલેટ્સ ફોન- [0]૭૮૬૩ [R] ૭૮૮૩૦ રવિ કિરણ સોસાયટી પાસે જેસંગ નિવાસ, પ્રધાન ડાકઘર પાછળ વાસણા-અમદાવાદ-૭. જામનગર-૩૬૧ ૦૦૧ -:ખાસ સુચના: මමම પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઈ પ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં Page #148 -------------------------------------------------------------------------- ________________ [3] -:દ્રવ્ય સહાયકોઃશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ.ભાનુભાઇ દોશી ઉપરોકત બંને શ્રુત જ્ઞાનપ્રેમી દ્રવ્ય સહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું અપ્રીતમ વૈયાવચ્ચીસ્વ.પૂ.સાધ્વીશ્રી મલયાશ્રીજી પ્રશિષ્યા સા.શ્રી ભવ્યાનંદશ્રીજી નાશિષ્યા મૃદુભાષી સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથીતપસ્વીનીસા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણનંદિતાશ્રીજી ના ભદ્રુતપ તેમજ સા.ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા. પૂર્ણદર્શિતાશ્રીજી ના ૫૦૦ આયંબિલ નિમિત્તે તપસ્વીની સા.પૂર્ણનંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઇ જૈન-હ. બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા પ.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.કનક પ્રભાશ્રીજી મ. ના વ્યવહાર દક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી ના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞ૨સાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઇ ફુલચંદભાઇ-મુંબઇ જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામી સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરુજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્ઘ તપસ્વી દૈવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજી ની પ્રેરણાથી એક ગૃહસ્થ સુપક્ષયુકત સ્વ.સા.શ્રીનિરુજાશ્રીજી મ. ના તપસ્વીરત્ના સા.શ્રી મોક્ષશાશ્રીજી ના શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઇ,મુંબઇ રત્નત્રય આરાધકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલપ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર Page #149 -------------------------------------------------------------------------- ________________ [4] વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરુજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજી ની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઇ વારીઆ,પોરબંદર આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.મલયાશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન, બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઇ વ્યવહાર કુશળ સ્વ.સા.નિરુજાશ્રીજીના ભદ્રિક પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રશાશ્રીજીના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી[કુ.જયોત્સનાબહેન]નીદીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ માલજીભાઇ સૌભાગ્યચંદ તરફથી પ્રશાંત મૂર્તિ સ્વ.સાધ્વી શ્રીનિરુજાશ્રીજી ના શિષ્યા સંયમાનુરાગીસા.કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી,સૌમ્યમૂર્તિ સા.ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી [જયોત્સનાબહેન] નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઇઝ,૪૯૬ કાલબા દેવી રોડ,કૃષ્ણનિવાસ મુંબઇ-૨ પ.પૂ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ. ના સમુદાવર્તી વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેન્દ્રશ્રીજી ની પ્રેરણાથી [] દોશી ચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઇ અ.સૌ.રેણુકાબેન રાજેનભાઇ મેતા હ.બિજલ-મલય શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી હસ્તે પન્નાબેન ટી. શેઠ સ્વ.હેમતલાલ વીઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી મેતા પ્રીતમલાલ હરજીવભાઇ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન બહેન, અને પુત્રવધુ ભારતી બહેનના સ્મરણાર્થે હર્ષિદા બહેન ભરતભાઇ મહેતા હ.ચૈતાલી એક સુશ્રવિકા બહેન હ .હીના [] સ્વ.લીલાધરભાઇ મોતીચંદ સોલાણીના આત્મશ્રેયાર્થે ડો.જે.એલ.સોલાણી Page #150 -------------------------------------------------------------------------- ________________ [5]. 1 એક ગૃહસ્થ હ. નગીનદાસ 0 અ.સૌ.સ્વ.કસુંબા બહેનના આત્મશ્રેયાર્થે હ.પ્રતાપભાઈ 0 મહેતા સુખલાલ અમૃતલાલ 0 અ.સૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઈ સુતરીયા અ.સૌ.ધીરજબેનના વર્ષીતપ નિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા આ સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા 1 અ.સૌ.કીર્તીદાબહેન ડી.કોઠારી 0 શ્રી તારાચંદ પોપટલાલ સોલાણી હ.અનિલભાઇ,વિનેશભાઇ,બિપીનભાઈ 0 જૈનદર્શન ઉપાસક સંઘ. જામનગર U વોરાદુર્લભજી કાલિદાસ T સુમિતા કેતનકુમાર શાહ તથા આશાબેન ડી. મહેતા કીસુમુની સુશ્રાવિકા બહેનોહનગીનભાઈ ભાણવડવાળા ( દિનેશચંદ્ર કાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર હ. શ્રેયાંસદિનેશચંદ્ર Page #151 -------------------------------------------------------------------------- ________________ [6] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ | ક્રમ તારીખ તારીખ નોંધ સંદર્ભ Page #152 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ Tદમ તારીખ સંદર્ભ Page #153 -------------------------------------------------------------------------- ________________ [8] - - - - વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ | ક્રમ તારીખ નોધ સંદર્ભ -- Page #154 -------------------------------------------------------------------------- ________________ | -: crcવાર્થી ભિગમ સૂગ અભિનવટીકા દિવ્ય સહાયક :શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ-પાઠશાળા જામનગર, તથા શ્રી જૈન સંઘ, જામનગરનો સમ્યફ શ્રુતાનુરાગી શ્રાવકગણ veteersonal use only | અભિનવ શ્રુત પ્રકાશની - 39 Jain Education