SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૬ ૧૩૭ જ તત્વાર્થ તથા કર્મગ્રન્થમાં પુન્ય પ્રકૃત્તિનું ભેદનું કારણઃ ૧-સમ્યક્ત મોહનીય,હાસ્ય,રતિ,પુરુષવેદ, આ ચારે મોહનીય પ્રકૃત્તિને તત્વાર્થકારે પુનરૂપ કહેલી છે, કર્મગ્રન્થકાર તે પાપપ્રકૃત્તિ ગણે છે. માટે સંખ્યાનો તફાવત આવે છે. ર-આયુષ્યકર્મમાં તિર્યંચાયુને તત્વાર્થસૂત્રકાર પાપપ્રકૃત્તિ ગણે છે જયારે કર્મઝન્ય કારપુચ પ્રકૃત્તિ ગણે છે. આ મતાંતર ના કારણોઃ ૧- સૌથી મહત્વનું કારણ જેસિધ્ધસેનીયટીકામાં રજૂથયુંછેતે એ છે કે પૂર્વે એવો કોઈ સંપ્રદાય હશે જ કે જે આને પુન્યપ્રકૃત્તિ ગણતો હેય. તેવાતનો ખુલાસોચતુર્દશ પૂર્વધરોજ કરી શકે તદુપરાંત આ પ્રકૃત્તિને પુન્યમાં ગણાવતી કારિકાઓ પણ સિધ્ધસેનીયટીકામાં રજૂ કરાયેલી છે. ૨-અનુકૂળ રૂપેવેદાય તે કર્મને પુન્યકર્મમાનવાથી મોહનીયના ઉક્ત ચારભેદો પુન્યરૂપ જ ગણાશે ૩-તિર્યંચાયુ અનુકૂળ રૂપે વેદાતુ ગણેલ નથી માટે તે પાપપ્રકૃત્તિ છે ૪-સમ્યક્ત મોહનીય માં દેવગુરુનો પ્રશસ્ત રાગ, હાસ્ય અને રતિ બંનેની પુન્ય થી પ્રાપ્તિ તથા પુરુષવેદની ઉત્તમતાથી ચારે પુન્યરૂપ જ છે. પ-લોકવ્યવહારમાં પણ આચારે વસ્તુપ્રશસ્ત બનતી હોય છે. જયારે તિર્યંચાયુપ્રશસ્વ નથી માટે તે પુન્ય રૂપનથી. દ- કર્મગ્રંથકારના મતે તિર્યંચાયુ પુન્ય પ્રવૃત્તિ છે કેમ કે તિર્યંચોને પણ મરવું ગમતું નથી મોહનીયની પ્રકૃત્તિ આત્મ વિકાસમાં બાધક હોવાથી પાપરૂપ છે. * પાપપ્રકૃત્તિ - સ્વોપણ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ માત્ર એટલું જ કહે છે “જેપુચસિવાયની છે તે પાપપ્રકૃત્તિ છે” તત્વાર્થનામત ૮૧-[૯]થશે અને કાર્મગ્રન્ચિ મતે તથા નવતત્વાદિમાં આપ્રકૃત્તિ-૮૨ પ્રસિધ્ધ છે તે આરીતે પ્રવૃત્તિ તત્વાર્થમુજબ નવતત્વ કર્મગ્રન્થ મતે ૧-જ્ઞાનવરણ પાંચ પ્રકૃત્તિ પાંચ પ્રકૃત્તિ ૨-દર્શનાવરણ નવે પ્રકૃત્તિ નવે પ્રકૃત્તિ ૩-અંતરાય પાંચ પ્રકૃત્તિ પાંચ પ્રકૃત્તિ ૪-મોહનીય સમ્યક્ત મોહનીય, હાસ્ય બધી પ્રવૃત્તિ રતિ-પુરષ વેદ સિવાયની પ-વેદનીય અશાતા ૬-ગોત્ર નીચ ૭- આયું. તિર્યંચ નરકાયુ નરકાયુ ૮-નામ | ૩૭ પુન્યપ્રકૃત્તિ સિવાયની ૩૭-પુન્યપ્રકૃત્તિ સિવાયની કુલ પાપ પ્રકૃત્તિ સ્પષ્ટીકરણઃ(૧)મોહનીય પ્રકૃત્તિ તત્વાર્થમાં ૨૮ ગણી છે માટે ત્યાં કુલ ૧૨૨ પ્રકૃત્તિને આધારે પાપ પ્રકૃત્તિની ગણતરી કરેલી છે. જયારે કર્મગ્રન્થ માં મોહનીયની એકજ પ્રકૃત્તિ ગણી હોવાથી ત્યાં ૧૨૦ પ્રકૃત્તિને આધારે ગણેલો. (૨)તત્વાર્થ માં પુન્યપ્રકૃત્તિ ૪૫+પાપ પ્રકૃત્તિ-૮૧ =૧૨૦ કુલ થશે. (૩)કર્મગ્રન્થ માં પુન્યપ્રકૃત્તિ ૪૨+પાપપ્રકૃત્તિ-૮૨=૧૨૪ કુલ થશે. (૪)બંનેમાં ચાર-ચારની સંખ્યા વધે છે તે વર્ણાદિ ચતુષ્ક શુભ અને અશુભ રૂપે બે વખત ગણાયેલ અશાતા નીચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy