SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (અધ્યાયઃ૮-સુગઃ૧૦) U [1]સૂત્રહેતુઃ “નામ અને “ગોત્ર'નામની મૂળ પ્રકૃત્તિની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવી. U [2]સૂત્ર મૂળ*નામોત્રયોર્વિતિ: U [3]સૂત્ર પૃથક- નામ - ગોત્રયો: વિંતિ: U [4] સૂત્રસાર -નામ અને ગોત્ર મૂિળ કર્મપ્રકૃત્તિની [ઉત્કૃષ્ટ સ્થિતિ] ૨૦ [કોટી કોટી સાગરોપમ પ્રમાણ છે] U [5]શબ્દજ્ઞાનનામ-છઠ્ઠી મૂળ કર્મ પ્રકૃત્તિ-જેને નામ કર્મ કહેવાય છે ગોત્ર-સાતમી મૂળ કર્મ પ્રકૃત્તિ-જેને ગોત્રકર્મ કહેવાય છે વિંશતિ:-વીસ-[કોડાકોડી સાગરોપમ], ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે U [6]અનુવૃત્તિઃ(૧) સૂત્ર ૮:૪ પ્રકૃત્તિસ્થિત્ય. થી [ પ્રકૃતિની અનુવૃત્તિ (૨)સૂત્ર૮:૧૫વિતસ્તિકૃપામતરાયણ્ય થી ત્રિશલારોપમોટીકોર્ય: પતિ: U [7]અભિનવટીકા(૧)નામકર્મ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ને આ સૂત્ર જણાવે છે. (૨)આ સ્થિતિ મૂળકર્મ પ્રકૃત્તિની છે, તથા તેનું પ્રમાણ [૨૦]કોડાકોડી સાગરોપમ છે. તે બંને વસ્તુ ઉપરોકત સૂત્રઃ૧૫ થી અનુવર્તે છે. (૩)સૂત્રકાર મહર્ષિએ અનુવૃત્તિ જોડી દઈ મૂળ વાકય સંક્ષેપ માં મૂકેલ છે. -અબાધાકાળઃ- નામગોત્ર કર્મપ્રકૃત્તિનો ઉત્કૃષ્ટ અનુદયકાળ [-અબાધાકાળ] ૨૦૦૦ વર્ષનો છે. ત્યાર પછી થી આ આ કર્મ ક્ષીણ થાય ત્યાં સુધીના બાધાકાળ જાણવો. 0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભ-૩હીસરિસનામાવસિર્ફોડાફોડીમાં નામ શોત્તામાં ડો * ૩૪.ગ.રૂ૩-.૨૩ # અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ-ગાથા-૪૧ -પૂર્વાર્ધ (૨)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૬૮ પૂર્વાર્ધ (૩)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લોક-૨૭૭ પૂર્વાર્ધ (૪)કર્મ ગ્રન્થ પાંચમો ગાથા-૨૬ U [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પહેલું પદ્ય-પૂર્વ સૂત્રઃ૧પમાં કહેવાઈ ગયું છે દિગમ્બર પરંપરા મુજબ “વિંતિમત્રિયો:” એ મુજબનું સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy