________________
૧૦૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) સૂત્ર:૧૭ તથા સૂત્રઃ૧૮ નું સંયુકત પદ્યઃ
કોટી કોટી સ્થિતિવીસ ઉત્કૃષ્ટી નામ ગોત્રની
ને સિંધૂપમ તેત્રીસ તે પ્રમાણે જ આયુની [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર ૨૧માં સાથે આપેલો છે.
OOOOOOO
અધ્યાય ૮-સૂત્રઃ૧૮) U [1]સૂત્રહેતુ-આયુષ્ય કર્મનામની મૂળ પ્રકૃત્તિના ઉત્કૃષ્ટ સ્થિતિ બંધને જણાવે છે.
[2]સૂત્ર મૂળ- યર્ણિતાપમાખ્યાયુષી 0 [3]સૂત્ર પૃથક-સ્ત્રશત્ સાપમાન માયુસ્ય
3 [4] સૂત્રસાર-આયુષ્યમૂિળ-કર્મપ્રકૃતિની [ઉત્કૃષ્ટસ્થિતિ) તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે.
[5] શબ્દજ્ઞાનખ્રિશતના પોપમાળ-૩૩ સાગરોપમ આયુ સ્થિતિને દર્શાવતી એક સંખ્યા છે મયુર્થ:- આયુષ્યની, આયુષ્કનામક મૂળ કર્મ પ્રકૃત્તિની U [6]અનુવૃત્તિ(૧)ગતિતિકૃમિસૂત્ર ૮:૧૫ થી ૫સ્થિત ની અનુવૃત્તિ. (૨)પ્રકૃત્તિચિત્ય, મૂત્ર- ૮:૪ થી (મ) પ્રવૃત્તિ ની અનુવૃત્તિ.
1 [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ આસૂત્રમાં આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિને જણાવે છે તે માટે પરસ્થિતિ શબ્દની અનુવૃત્તિ પૂર્વ સૂત્ર:૧૫ માંથી આવેલી છે.
# અહીં સાર/પમ શબ્દનાપુનઃગ્રહણથીપૂર્વનુંસારોપમ વોટ શેટ્ય: વાકયનિવૃત્ત થાય છે. અર્થાત તેની અનુવૃત્તિ અહીં હવે આવશે નહીં માત્ર પથતિ ની જ અનુવૃત્તિ આવશે.
અબાધાકાળઃ- આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિ કોડાકોડી સાગરોપમ માં હોવાથી ત્યાં “જેટલા કોડા કોડી તેટલા સો વર્ષ” એ નિયમ લાગુ પડતો હતો પણ આયુષ્ય કર્મમાં તે નિયમ લાગુ પડશે નહીં કેમ કે અહીં કોડાકોડી સાગરોપમ વાળી ઉત્કૃષ્ટ સ્થિતિ નથી માટે સિધ્ધસેનીય ટીકામાં અલગ વિશિષ્ટ કથન કરતા કહ્યું છે કે -
પૂર્વ રવિમા Pવાણાવા©'પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગઅર્થાત એકતૃતીયાંશ પૂર્વકોટી વર્ષનો ઉત્કૃષ્ટ અબાધાકાળ-આયુષ્ય કર્મનો કહેલો છે.
નવતત્વ પ્રકરણના વિશેષાર્થમાં જણાવે છે કે આયુષ્યકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એક દ્વિતીયાંશ પૂર્વ ક્રોડ અધિક ૩૩ સાગરોપમ કહ્યો છે.
0 []સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- તેરી સારવમા ૩ોસેળ વિયાદિયા
દિગમ્બર પરંપરામાં આ સૂત્ર ત્રયશ્ચિંશના રોપમાળ્યાયુષસ્થ એ પ્રમાણે કહેવાલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org