________________
८८
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પિંડ પ્રકૃત્તિ-પ્રકૃત્તિનો જયાં પિંડ છે, અર્થાત જેના પેટા ભેદો થઈ શકે છે તેવી પ્રવૃત્તિ હોવાથી તેને પિણ્ડ પ્રકૃત્તિ કહી.
ત્રસ દશક-ત્રસથી આરંભીને દશ પ્રકૃત્તિ કહી હોવાથી તેને ત્રશ દશક કહે છે પણ આ એક પ્રકારે પ્રત્યેક પ્રકૃત્તિ જ છે.
સ્થાવર દશક-સ્થાવર થી આરંભીને દશ પ્રકૃત્તિ કહી હોવાથી તેને સ્થાવર દશક કહે છે તે પણ એક પ્રકારે પ્રત્યેક પ્રકૃત્તિ જ છે.
U [સંદર્ભઃ
૪ આગમ સંદર્ભ મેળવંતે ને વિદે પm? mયમાં વાયતિવિદે पण्णत्ते, तं जहा गतिनामे जातिनामे सरीरणामे सरीरोवंगणामे सरीरबंधणणामे सरीरसंघयणनामे संघायणणामे संठाणणामे वण्णणामे गंधणामे रसणामे फासणामे अगुरुलघुणामे उपघायणामे पराधायणामे आणुपुव्वीणामे उसासणामे आयवणामे उज्जोयणामे विहायगतिणामे तसणामे थावरणामे सुहुमनामे बादरणामे पज्जत्तणामे अपज्जतणामे साहारणसरीरणामे पत्तेयसरीरणामे थिरणामे अथिरणामे सभणामे असभणामे सभगणामे भगणामे सुसरणामे दूसरणामे आदेज्जनामे अणादेज्जनामे जसोसकित्तिणामे अजसोत्तिणामे णिम्माणनामे तित्थगरणामे * પ્રજ્ઞા, ૫.૨૩,૩.૨ .૨૧૩-૧, પર્વ જ સમ. ૪ર-પ
# તત્વાર્થસંદર્ભઃજાતિ નામ કર્મ માટે એકેન્દ્રિયાદિ જાતિની વ્યાખ્યાઓ (૧)સૂત્ર ૨:૩ પૃથિવ્યવુવનસ્પતય: સ્થાવર : (૧)સૂત્રર:૧૪તેનોવાયુન્દ્રિયાત્રા : (૩)સૂત્ર ૨ ૨૪ મિપિપપ્રમરમનુષ્યાનામેરૈવૃદ્ધાને (૪)સૂત્રઃ ૨૨૭ મુળ તિ: આનૂપૂર્વી નામ કર્મમાં (૫)સૂત્ર ૨૩૭ મૌરિવૈSિJરતૈનસામનિશારીણિ શરીર નામ કર્મ માં (૬)સૂત્ર ૫ઃ૨૩ અરવU, વર્ણાદિ ચાર નામ કર્મમાં ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પહેલો-ગાથા ૨૩ થી ૫૧ (૨)લોકપ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૧૬૫ થી ૨૪૭
[9] પધઃ(૧) ગતિ જાતિ ભેદે તનુઉપાંગે બંધ સંઘાતણ ગણ્યા
સંઘયણ સંસ્થાન વર્ણ ગંધ રસ સ્પર્શજ ભણ્યા આનુપર્ધ્વ ગતિ વિહાયે ચૌદ ભેદો માનવા પરાઘાત શ્વાસોશ્વાસને વળી આતપ સ્વીકારવા ઉદ્યોત અગુરુ લઘુ તીર્થકર નિર્માણને ઉપધાતના ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ બહુભાતના સૌભાગ્ય ને આદેય સુસ્વર સુયશ દશમો જાણીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org