SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૮ સુત્ર: ૫ ૨૭ (અધ્યાયઃ૮-સૂત્રઃ૫) U [1]સૂત્રતુ-સૂત્રકાર મહર્ષિઆ સૂત્રથકી મૂલ પ્રકૃત્તિના આઠ ભેદોનો નિર્દેશ કરે છે. [2] સૂત્ર મૂળઃ “માઘોરાર્શનાવરણવેનીયમોદનીયાયુનામત્રાય: [3]સૂત્ર પૃથક-ઝાદ્ય: જ્ઞાન, ટન વરણ – વેનીય - મોહનીય - ગાયુ - નામ - ગોત્ર - મારીયા: I [4]સૂત્રસાર-પહેલો [અર્થાતપ્રકૃત્તિબન્ધ જ્ઞાનાવરણ,દર્શનાવરણ,વેદનીય, મોહનીય, આયુષ્ક,નામ ગોત્ર, અંતરાયરૂપ છે [એટલે કે પ્રકૃત્તિબંધના જ્ઞાનાવરણ-આદિ આઠ ભેદો છે] O [5]શબ્દજ્ઞાનઃમાદ્ય-પહેલું અર્થાત્ પ્રકૃત્તિ જ્ઞાન-વિશેષબોધ ટર્શન-સામાન્ય બોધ બાવળા-અવારનવાર વેદનીય- વેદના આપે તે મોદની-મોહ પમાડે તે માયુ-જીવવાની સમયમર્યાદા નામ- આત્માને નમાવે તે ગોત્ર- ઉચ્ચ નીચ્ચપણું અંતરીય- દાનાદિ આંતરે તે [6] અનુવૃત્તિઃ- (૧)પ્રતિથિત્યનુમાવ. સૂત્રઃ ૮:૪ થી પ્રકૃતિ (૨) વન્ય: સૂત્રઃ ૮:૩ થી ૧૫ U [7]અભિનવટીકા - અધ્યવસાયવિશેષ થી જીવ દ્વારા એકજ વખત ગ્રહણ કરાયેલ કર્મપુગલ રાશિમાં એક સાથે આધ્યવસાયિક શકિતની વિવિધતા પ્રમાણે અનેક સ્વભાવોનું નિર્માણ થાય છે. એ સ્વભાવ અદ્રશ્ય છે છતાં તેનું પરિગણન માત્ર તેમના કાર્યો . અસરો દ્વારા થઈ શકે છે. એક કે અનેક સંસારી જીવો ઉપરથતી કર્મની અસંખ્ય અસરો અભાવાયછે એ અસરોના ઉત્પાદક સ્વભાવો ખરી રીતે અસંખ્યાત જ છે. તેમ છતાં ટૂંકમાં વર્ગીકરણ કરી તે બધાને આઠ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. તે મૂલ પ્રકૃત્તિબંધ કહેવાય છે. એ જ આઠમૂલ પ્રવૃત્તિ ભેદનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે જ્ઞાનાવરણ આદિ જે રીતે એક વખત કરાયેલું ભોજન રસ, રુધિર,માંસ વગેરે અનેક રૂપથી પરિણત થઈ જાય છે તે પ્રકારે એક સાથે બંધને પ્રાપ્ત થયેલ કર્મ પરમાણુ પણ જ્ઞાનાવરણ આદિ આઠે નિમ્નોત પ્રકૃત્તિમાં ફેરવાય જાય છે સામાન્યથી કર્મ એક છે. પુન્ય-પાપની અપેક્ષાએ કર્મના બે ભેદ છે. પ્રકૃત્તિ, સ્થિતિ,અનુભાવ અને પ્રદેશની અપેક્ષાએ કર્મના ચાર ભેદ છે. જ્ઞાનાવરણ આદિની દૃષ્ટિએ કર્મના આઠ ભેદ છે. ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ કર્મના ૯૭ ભેદ છે અને આગળ વિચારીએ તો કર્મના સંખ્યાત અસંખ્યાત અને અનંત ભેદો છે * માધ:- મા એટલે પહેલું. આ પૂર્વેના અનન્તર સૂત્રઃ૪ મુજબ અર્થાત્ તે સૂત્રમાં “મારો જ્ઞાનાવર"વેરની મોદિનીયાપુનમmત્રાનરાયા. એ પ્રમાણેનું સૂત્ર દિગમ્બર આખાયમાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy