________________
૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્ય(૧) પ્રથમ ભેદે પ્રકૃત્તિના આઠ ભેદો માનવા
જ્ઞાનાવરણ કર્મ પહેલું ભેદ બીજા સાધવા દર્શન આવરણ બીજું વેદનીય ત્રીજું કહે મોહની વળી કર્મ ચોથું ભવિક જનતે સદ્દો આયુષ્ય કર્મ પાંચમું છે છઠ્ઠ કર્મનામનું
ગોત્ર કર્મ સાતમું ને આઠમું અંતરાયનું (૨) જ્ઞાન દર્શન આવરણ ઉભયેય વેદનીય ને મોહનીય પણ તેમ
આયુષ્ય નામ ગોત્ર અંતરાય એ આઠ પ્રકૃત્તિ ભેદ ગણાય
[10]નિષ્કર્ષ -આઠે કર્મોની જાણકારી પછી તેના નિષ્કર્ષ માટે એકજ વાતયોગ્ય લાગે છે. જેમ કોઇ વ્યકિત આપણું બધું લુંટીને સામે ઉભો રહેતો આપણી વૃત્તિ-પ્રવૃત્તિચીજો પાછી મેળવવાની જ હોય, તેમ અહીં પણ કર્મ શત્રુઓ આપણા મૂળભૂત આત્માગુણોને લુંટે છે દબાવે છે તે જાણ્યા પછી તે શત્રુની પાસેથી આપણા ગુણોને પાછા મેળવવાનો અર્થાત મૂળભૂત ગુણો પ્રગટ કરવા આ શત્રુને મારી હઠાવવા એ જ આપણો પુરુષાર્થ હોવો જોઇએ અને જો એ પુરુષાર્થ કરવો હશેતોઆ કર્મજ સર્વસુખ-દુઃખ, આદિલાયોપથમિક સર્વે પદાર્થોને તિલાંજલી આપીને શાયિક ગુણ પ્રાપ્તિ જન્ય સુખ આદિ માટે મોક્ષના પંથે પ્રયાણ કરવું પડશે.
DooDoo
અધ્યાય ૮-સૂત્ર ૬ U [1]સૂત્રરંતુ પૂર્વસૂત્રમાં જે મૂળ પ્રકૃત્તિ દર્શાવી તેની ઉત્તર પ્રવૃત્તિની સંખ્યા આ સૂત્ર થકી જણાવે છે. U [2] સૂત્ર મૂળ-“પષ્યનવદ્રયવિંશતિવર્ધવારિદ્ધિપષ્યમેટાયથક્સમ
[3]સૂત્ર પૃથક-ઉદ્-વ-દિકવિણતિ-વહુ-વિત્વરિશ દિ-૫4 મે થામનું U [4] સૂત્રસાર - આિઠ મૂળપ્રકૃત્તિના યથાક્રમે પાંચ,નવ,બે,અઠ્ઠાવીસ,ચાર, બેતાલીસ, બે અને પાંચ ભેદો છે.
U [5]શબ્દજ્ઞાનઃપન્વ-પાંચ (૫).
નવ-નવ (૯) દિ-બે (૨)
અષ્ટાવિંશતિ-અઠ્ઠાવીસ (૨૮) વિતુ:-ચાર (૪)
દિવેવાનિં- બેતાલીસ (૪૨) દ્રિ- બે (૨)
પન્વ-પાંચ (૫) મેરા:- ભેદો પ્રકારો યથાશ્રમમ્ -ક્રમાનુસાર 3 [6] અનુવૃત્તિ-માઘો જ્ઞાનદર્શનાવરાવેનીયદિનવાયુનામીનારાય: સૂત્ર ૮૫ દિગમ્બર આમ્નાય મુજબ પુષ્યનવવિંશવિદ્ધવત્વ રાખે સામએ રીતે સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org