SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૧ ] [7]અભિનવટીકા: (૧)સૂત્રકાર મહર્ષિએ ‘‘નામ-ગોત્રની આઠ’’ એટલું વાકય કહ્યું છે (૨)પૂર્વસૂત્રથી અપર અને મુાં બેશબ્દોની અનુવૃત્તિ અહીં લેવાથી નામો પ્રત્યારો મુર્તી પરસ્થિતિર્મંતિ । એવું વાકય બનશે. (૩)નામ અને ગોત્ર એ બંને કર્મનો જધન્ય અબાધાકાળ અંત મુહર્ત કહેલો છે ] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- (૧) (નિિત્ત) નામાì પુચ્છા...ગોળ અઠ્ઠમુદ્દત્તા પ્રજ્ઞા ૧.૨૩,૩.૨,૧.૨૬૪-૪૭ (૨)૩૧યક્ષુપુચ્છા.... ગદ્દાં અઠ્ઠમુત્તા ન પ્રજ્ઞા.૧.૨૩,૩.૨,સૂ.૨૬૪૧૦ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૭૩ (૨)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ ૧૦-શ્લોક-૨૭૮ (૩)નવતત્વ-પ્રકરણ ગાથા-૪૨ (૪)કર્મ ગ્રન્થ પાંચમો ગાથા-૨૭ [] [9]પદ્યઃ(૧) ܀ સૂત્ર ૧૯-૨૦ નું સંયુકત પદ્ય મુહૂર્ત નાની સ્થિતિ જાણો બાર બીજા કર્મની નામની વળી ગોત્રકર્મ સ્થિતિ આઠ મુહર્તની (૨) બીજું પદ્ય-પૂર્વસૂત્રઃ૧૯માં અપાઇ ગયું છે [] [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્રમાં મુકેલો છે. અધ્યાયઃ૮-સૂત્રઃ૨૧ [] [1]સૂત્રહેતુ:-વેદનીય,નામ અને ગોત્ર સિવાયની બાકીની પાંચ મૂળ કર્મ પ્રકૃત્તિની જધન્ય સ્થિતિ આ સૂત્ર થકી જણાવે છે. [] [2]સૂત્ર:મૂળઃ- *શેષાજામન્તમુહૂર્તમ [3]સૂત્રઃપૃથક્ઃ- શેવાળામ્ અન્તમુતમ્ ૧૦૩ [] [4]સૂત્રસાર:-બાકીના [અર્થાત્જ્ઞાનાવરણ,દર્શનાવરણ,અંતરાય,મોહનીય અને આયુષ્યની જધન્ય સ્થિતિ અંત મુહૂર્ત છે. [] [5]શબ્દશાનઃશેષામ્-બાકીનાની- વેદનીય,નામ-ગોત્ર સિવાયના કર્મોની અતર્મુહૂર્તમ્ -અંતર્મુહૂર્ત -[પ્રમાણ જધન્ય સ્થિતિ] *દિગમ્બર પરંપરામાં શેવાળામન્તસ્ફૂર્તી એ પ્રમાણે સૂત્ર રચના જોવા મળે છે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy