________________
૧૦૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નો બંધ કષાયી જીવ માટે કહ્યો છે. (૫)વેદનીય કર્મનો જધન્ય અબાધાકાળ અંતમૂહર્ત નો છે. U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ સત્તાવેઝિસ...ગરને વારસમુદત્તા
પ્રણા૫.૨૩,૩.૨,.૨૧૪-૨ છે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પાંચમો-ગાથા ૨૭ (૨)દવ્યલોકપ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૭૦ (૩)નવતત્વ ગાથા -૪૧ (૪)દવ્યલોકપ્રકાશ સર્ગઃ૧૦શ્લોક ૨૭૮-જધન્ય અબાધાકાળ (૫)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦શ્લોક ર૭૧ વેદનીય સ્થિતિ અકષાયીને બે સમય U [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પ્રથમ પદ્ય હવે પછીના સૂત્રમાં જણાવેલું છે. (૨) સૂત્રઃ ૧૯ તથા ૨૦નું સંયુકત પદ્ય
જધન્ય બાર મુહૂર્ત સ્થિતિ છે વેદનીયની
નામે ગોત્રે જધન્ય છે સ્થિતિ આઠ મૂહર્તની [10]નિષ્કર્ષ-આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્ર ર૧ને અંતે સંયુક્ત પણે આપેલ છે.
D J S T U V U
અધ્યાયઃ૮-સૂત્ર ૨૦ [1] સૂત્રહેતુ નામકર્મ અને ગોત્રકર્મ એ બે મૂળ કર્મ પ્રકૃત્તિની જઘન્ય સ્થિતિને આ સૂત્ર થકી જણાવે છે.
[2] સૂત્રકમૂળ - નામોત્રિયોષી U [3]સૂત્ર પૃથક- નામ - mત્રયો - ડખો
[4] સૂત્રસાર નામકર્મ અને ગોત્રકર્મની જિધન્ય સ્થિતિ આઠ મુહૂર્ત પ્રમાણ છે. U [5]શબ્દજ્ઞાનનામrોત્રયો: નામ કર્મ અને ગોત્રકર્મ-મૂળ પ્રકૃત્તિ નો મષ્ઠ-આઠ-આ મુહુર્ત શબ્દનું સંખ્યા વિશેષણ છે.
[6]અનુવૃત્તિઃ(૧)મપરા દ્રશમુહૂર્તા વેનીયસ્ય સૂત્ર-૮:૧૯થી મારી અને મુહૂર્ત ની અનુવૃત્તિ. (૨)પ્રકૃત્તિસ્થિત્ય, સૂત્ર ૮:૪ થી પ્રકૃત્તિ ની અનુવૃત્તિ લેવી (૩)વિતતિ સૂત્ર ૮:૧૫ થી સ્થિતિ શબ્દની અનુવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org