________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨
૨૩- સાધાર,૨૪-ત્રસ અને ૨૫-સ્થાવર,૨૬-સુભગ અને ૨૭-૬ર્ભગ,૨૮-સુસ્વર અને ૨૯-૬સ્વ૨,૩૦-શુભ અને ૩૧-અશુભ,૩૨-સૂક્ષ્મ અને ૩૩-બાદર ૩૪-પર્યાપ્ત અને ૩૫-અપર્યાપ્ત, ૩૬-સ્થિર અને ૩૭-અસ્થિર,૩૮-આઠેય અને ૩૯-અનાદેય,૪૦-યશ અને ૪૧-અયશ --તથા ૪૨ તીર્થંકરપણું.
કર્મગ્રન્થ પધ્ધતિએ સૂત્રસાર:- ૧૪+૮+૧૦+૧૦ ૦-૧૪- પિણ્ડપ્રકૃત્તિઃ- જેના પેટા ભેદો થવાના છે તેઃ
(૧)ગતિ, (૨)જાતિ,(૩)શરીર, (૪)અંગોપાંગ, (૫)બંધન, (૬)સંઘાત, (૭)સંહનન, (૮)સંસ્થાન, (૯)વર્ણ, (૧૦)ગંધ, (૧૧)૨સ, (૧૨)સ્પર્શ, (૧૩)આનુપૂર્વી, (૧૪)વિહાયોગતિ.
૦-૮- પ્રત્યેક પ્રકૃત્તિ:
(૧)અગુરુલઘુ, (૨)ઉપઘાત, (૩)પરાઘાત, (૪)આતપ, (૫)ઉદ્યોત, (૬)ઉચ્છ્વાસ, (૭)નિર્માણ, (૮)તીર્થંકર.
૦-૧૦-ત્રસ દશકઃ
(૧)ત્રસ, (૨)બાદ૨, (૩)પર્યાપ્ત, (૪)પ્રત્યેક, (૫)સ્થિર, (૬)શુભ, (૭)સૌભાગ્ય, (૮)સુસ્વર, (૯)આદેય, (૧૦)યશ,
૦-૧૦-સ્થાવર દશકે:
(૧)સ્થાવર, (૨) સૂક્ષ્મ, (૩)અપર્યાપ્ત (૪)સાધારણ, (૫)અસ્થિર, (s)અશુભ, (૭)દૌર્ભાગ્ય, (૮)દુઃસ્વર, (૯) અનાદેય, (૧૦)અયશ.
[] [5]શબ્દજ્ઞાનઃવૃત્તિ-નરકાદિ ચાર ભેદ શરીર-ઔદારિક આદિ
નિર્માળ-અંગોપાંગની નિયત સ્થાને રચના કરનારું કર્મ
વન્યન-ઔદારિકાદિ પુદ્ગલોનો સંબંધ કરાવનાર કર્મ
સંસ્થાન-સમચતુરસ્ર આદિ રસ-તિત આદિ રસો વપ્ન-શ્વેત આદિ વર્ણો
સાત-બઘ્ધ પુદ્ગલને શરીરાકારે ગોઠવે સંધયળ-વજૠષભનારચઆદિ
સ્પર્શ-રૂક્ષ- સ્નિગ્ધાદિ સ્પર્શ
રામ્ય-સુરભિ આદિ ગંધ આનુપૂર્તિ-વિગ્રહગતિમાં ગમનકરાવનાર રૂપાત-સ્વશરીર થી ઘાત આતપ-અનુષ્ય દેહનો ઉષ્ણ પ્રકાશ ૐવાસ-શ્વાસ લબ્ધિ તીર્થ બં- તીર્થંકર નામકર્મ ત્રસ-ત્રાસ થતા સ્થાન બદલે સુસ્વર-સારો સ્વર સૂક્ષ્મ-સૂક્ષ્મ-ચક્ષુ-અગ્રાહ્ય
અનુછ્યુ-ભારે હલકાપણાને અભાવ પરાĪત-સ્વપ્રતિભાવથી અન્યને ક્ષોભથવો દ્યોત-અનુષ્ય શરીરનો ઠંડો પ્રકાશ વિદાયોઽતિ-શુભાશુભ ગતિ-ચાલ પ્રત્યેશરીર- જીવને વ્યકિતગત શરીર સુમના-સર્વને પ્રિય થવું ગુમનાભિ ઉપરના શુભ અવયવો
નાતિ-એકેન્દ્રિય-આદિ અટ્ટોપા -અંગ-ઉપાંગાદિ વિભાગ
Jain Education International
૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org