________________
અધ્યાય: ૮ સૂત્ર: ૨૨
૧૧૩
(અધ્યાયઃ૮-સૂત્રઃ૨૨) U [1]સૂત્રરંતુ સૂત્રકાર મહર્ષિ પ્રકૃત્તિબંધ અને સ્થિતિબંધના સ્વરૂપને સ્પષ્ટ કર્યા પછી આ સૂત્ર થકી અનુભાવ કે રસબંધ ને જણાવેલ છે
[2]સૂત્ર મૂળઃ-*વિપક્ષોગુમાવ: 1 [3]સૂત્ર પૃથક-વિપાક: અનુમાવ:
3 [4] સૂત્રસાર - વિપાક એ અનુભાવ છે અર્થાતુ-વિપાક એટલે કર્મના વિવિધ પ્રકારના ફળ આપવાની શકિત તે અનુભાવ એટલે કે રસ છે.
1 [5]શબ્દજ્ઞાનવિપાવ- ફળ આપવાની શકિત અનુમાવ- રસ U [6]અનુવૃત્તિ-સ્પષ્ટ કોઈ અનુવૃત્તિ આવતી નથી.
U [7]અભિનવટીકાઃ- કર્મનો બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મંદ ભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર-મંદ ફળ દેવાની શકિત ઉત્પન્ન થાય છે એ ફળ દેવાનું સામર્થ્ય તે મનુમાવે છે. અને તેનું નિર્માણ તે અનુભાવ બંધ છે.
આ વાતને સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી જણાવે છે. તેમનો મૂળભૂત આશય તો આ અધ્યાયમાં ચાર પ્રકારના બંધને જણાવવાનો છે. તેમાં પ્રકૃત્તિ અને સ્થિતિ એ બે બંધોનું વર્ણન પૂર્વે કરાયું છે. આ તથા હવે પછીના બે સૂત્રો થકી અનુભાવ બંધને કહે છે.
* વિપા:- વિપવ વિપ: ઉદયાવલિકા પ્રવેશ र कर्मणां विशिष्टो नानाप्रकारो वा पाको विपाक:
૪ કર્મોનો વિશિષ્ટ કે વિવિધ પ્રકારના જે ફળ, તેને વિપાક કહે છે. જે અપ્રશસ્ત પરિણામોનો તીવ્ર અને શુભ પરિણામોનો મંદ- હોય છે.
જ અનુમાવ:- યથોકત કર્મોનું વિશેષ પ્રકારે અનુભવન તે અનુભાવ # જે કરણભૂત બન્ધ આત્મા થકી અનુભવાય તે અનુભાવ બંધ 2 अनुगतो वा भावो अनुभाव $ વિપાક એ જ અનુભાવ જ ભાષ્ય આદિને આધારે વિશેષ સ્પષ્ટીકરણ:(૧) પરિપાક,વિપાક,અનુભાવ, રસ,ફળ વગેરે શબ્દો એકાર્થક છે
(૨)કર્મબંધ વખતે કયું કર્મ તીવ્ર, મધ્યમ કે જધન્ય ઇત્યાદિ કેવું ફળ આપશે એનો કર્માણુઓમાં રહેલ રસ કે અનુભાવને આધારે નિર્ણય તે અનુભાવ બંધ.
(૩)સર્વસંપૂર્ણ કર્મ પ્રવૃત્તિઓનું જે ફળ હોય છે તેને વિપાક અથવા વિપાકોદય કહે છે. આનુનામ જ મનુમાવે છે.
*દિગમ્બર આમ્નાયમાં વિપકોડનુમવ: એ પ્રમાણે સૂત્ર રચના જોવા મળે છે. અ. ૮/૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org