________________
[3]
-:દ્રવ્ય સહાયકોઃશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ
પાઠશાળા જામનગર
શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ.ભાનુભાઇ દોશી ઉપરોકત બંને શ્રુત જ્ઞાનપ્રેમી દ્રવ્ય સહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું
અપ્રીતમ વૈયાવચ્ચીસ્વ.પૂ.સાધ્વીશ્રી મલયાશ્રીજી પ્રશિષ્યા સા.શ્રી ભવ્યાનંદશ્રીજી નાશિષ્યા મૃદુભાષી સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથીતપસ્વીનીસા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણનંદિતાશ્રીજી ના ભદ્રુતપ તેમજ સા.ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા
પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા. પૂર્ણદર્શિતાશ્રીજી ના ૫૦૦ આયંબિલ નિમિત્તે તપસ્વીની સા.પૂર્ણનંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઇ જૈન-હ. બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા
પ.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.કનક પ્રભાશ્રીજી મ. ના વ્યવહાર દક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી ના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞ૨સાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઇ ફુલચંદભાઇ-મુંબઇ
જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામી સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી
સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરુજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્ઘ તપસ્વી દૈવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજી ની પ્રેરણાથી એક ગૃહસ્થ
સુપક્ષયુકત સ્વ.સા.શ્રીનિરુજાશ્રીજી મ. ના તપસ્વીરત્ના સા.શ્રી મોક્ષશાશ્રીજી ના શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઇ,મુંબઇ
રત્નત્રય આરાધકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલપ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org