Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * ૩, ૫.૩૩, ૨૭-૧૮
સૂત્રપાઠ સંબંધ-પાઠને આધારે કહી શકાય કે બધાં કર્મોની પ્રકૃત્તિનાઅનંતાનંત કર્મયુગલોના પ્રદેશ છે. જે આત્માના સમસ્ત પ્રદેશોમાં સૂક્ષ્મ તથા એક ક્ષેત્રને આશ્રીને સ્થિર રહે છે.
૪ તત્વાર્થ સંદર્ભ(૧)પ્રકૃત્તિ સ્થિતિ માં પ્રવેશસ્તિક્રિય: સૂત્ર ૮:૪થી (૨) વાર્મની: વર્મયો: ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પાંચમો- પ્રદેશબંધ U [9પદ્યઃ(૧) કર્મબંધ નામ પ્રત્યય નામના બે અર્થ છે.
કર્મ સર્વે એક પક્ષે નામકર્મ સમર્થ છે સર્વે દિશાથી સંગ્રહીને સર્વે પ્રદેશે જોડતા
ત્રણ યોગના તરતમપણાથી જાણીએ વિશેષતા (૨) ત્રણે દિશાના આત્મ પ્રદેશે પુદ્ગલો સ્થિર થતાં જે જે
સૂક્ષ્મ છતાંયે અનંતાનંત એ બંધાય કર્મો ગ્રહણ થયે જેવી કક્ષા હોય જીવની તેવા તેને બંધાયે
સ્થિરતા પામે કર્મ સ્કન્ધ જે તેજ કર્મરૂપ થાયે O [10]નિષ્કર્ષ આ રીતે સુત્રકારે આ સૂત્ર થકી પ્રદેશબંધ ની વ્યાખ્યા કે સ્વરૂપને સ્પષ્ટ કર્યુંછેતેમાંનિષ્કર્ષજન્યવાતોયતો માત્ર એટલીજકેસમયે સમયેઅનંતાનંત કાર્મણવર્ગણાઆત્માને ચોટી રહી છે. વળી તેવર્ગણા કર્મની બધી પ્રવૃત્તિઓ વચ્ચે વહેંચતી હોય છે પરિણામે કર્મોનો જત્થોતો સમયે સમયે અંનતાનંત વર્ગણા વધારી જ રહ્યો છે તો છૂટવાનો ઉપાયશો?
બંધાતી વર્ગણા કરતા અનેક ગણી ઝડપે તેને છોડવાની-નિર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરવી જપડશે. તોજ એક સમય એવો આવશે કે જયારે બંધાયેલીબધી કાર્મણ વર્ગણાથી આત્મા મુકત થઈ શકશે. મતલબ બંધ થતો બંધ કરીને અર્થાત સંવરકરીને સત્તામાંથી કર્મો ખેરવવા સિવાય મોલે જવાનો કોઈ બીજો ઉપાય જ નથી.
_ _ _ _ _
અધ્યાયઃ૮ સૂત્રઃ૨૬) U [1]સૂત્રરંતુ આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પુન્ય પ્રવૃત્તિઓ નો નિર્દેશ કરે છે 0 [2]સૂત્ર મૂળ-“સર્વેસર્વાચતિપુરુષવેશુમાયુનોળિપુષ્યમ્
0 [3]સૂત્ર પૃથક્ર-સર્વેદ્ય – સ ર્વ - દાચ - રતિ - પુરુષવે - શુભમવું: - નામ - જોરાળ પુષ્યમ્
દિગમ્બર આમ્નાય મુજબ ઘણુHધુમળોવાળ પુથમ એ પ્રમાણે સૂત્ર રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org