Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૧
અધ્યાય: ૮ સૂત્ર:૮
મતિ આદિના પાંચ બનાવ્યા જ્ઞાનાવરણીય કર્મતથા, ચક્ષુ અચક્ષુ અવધિ કેવલ નિદ્રા ને નિદ્રા નિદ્રા પ્રચલા તેમજ પ્રચલા-પ્રચલા સ્તયાનગૃધ્ધ એમનવે બન્યા
દર્શનાવરણીય કર્મતણા આ ભેદ બતાવ્યા છે સઘળા U [10]નિષ્કર્ષ -જીવને પ્રપ્ત થતા વિશેષ બોધમાં જે તરતમતા દેખાય છે તેનું કારણ જ્ઞાનાવરણીયકર્મના ભેદ -પ્રભેદોમાં દેખાતું વૈવિધ્ય છે. આ આવરક કર્મો દ્વારા દબાયેલા જ્ઞાનગુણને લીધે જ આત્માને સર્વજ્ઞ પણું પ્રાપ્ત થતું નથી. આ સર્વજ્ઞ પણાની પ્રાપ્તિ માટે અન્ય કર્મોના ક્ષય ની સાથે જ્ઞાનને આવરક કર્મોનો પણ સર્વથા ક્ષય થવો જરૂરી છે.
અહીં જણાવેલા મત્યાદિ જ્ઞાનાવરણને આધારે વધુમાં વધુ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય અને ઓછામાં ઓછા જ્ઞાનાવરણ કર્મો બંધાય તે રીતે જીવે વૃત્તિ-પ્રવૃત્તિ રાખવી જોઇએ જેથી એક દિવસ જ્ઞાનગુણ સર્વથા અભિવ્યકત થઈ શકે.
S S S S T US
(અધ્યાયઃ૮-સૂત્રઃ૮) U [1]સૂત્રહેતુ-દર્શનાવરણ નામની મૂળ પ્રકૃતિના નવ ઉત્તર પ્રકૃતિ ભેદો આ સૂત્રથકી જણાવે છે.
I [2] સૂત્ર મૂળ “વહુરાવપવસ્ત્રાનાંનિનિનિદ્રા પ્રાથવિત્ર स्त्यानगृध्धिवेदनीयानिच
1 [3]સૂત્ર પૃથક-વલું. -અવલું - મધ – વત્રાનાં - નિદ્રા -નિનિદ્રા – પ્રવી प्रचलाप्रचला - स्त्यानगृध्धि वेदनीयानि च
U [4]સૂત્રસાર - ચક્ષુ દિર્શનાવરણ,અચક્ષુદર્શનાવરણ,અવધિ [દર્શનાવરણ ક્વળદર્શનાવરણ તથાનિદ્રા, વેદનીય,નિનિદાવેદનીય,પ્રચલાવેદનીય,પ્રચલાપ્રચલાવેદનીય અને સ્વાગૃધ્ધિ વેદનીયએપાંચ) વેદનીય એરીતે દર્શનાવરણ કર્મની કુલ નવ પ્રકૃતિ છે
U [5]શબ્દજ્ઞાનઃવધુ આંખ
વર્તુ-ચક્ષુ સિવાયની ઇન્દ્રિય અને મન અવધિ-અવધિ [દર્શન)
જેવકેવળ [દર્શન નિદ્રા-સુખે જાણી શકાય તેવી ઉંઘ, નિનિદ્રા-કષ્ટ કરી જાણી શકાય તેવી ઉંઘ પ્રવા -બેઠા બેઠા ઉંઘ આવે તે પ્રવપ્રવી-ચાલતા ચાલતા ઉંઘ આવે તે
સ્યાનપૃથ્વ-નિદ્રા અવસ્થમાં જાગૃત ની પેઠે અતિબળ પ્રગટ કરે વેર-પાંચે ભેદને લાગુ પડતો શબ્દ છે 3 [6]અનુવૃત્તિઃ- (૧) પન્વેનવયષ્ટ, સૂત્ર ૮:૬ થી નવ ની અનુવૃત્તિ. (૨) દોશીનર્શનાવરણ. સૂત્ર૮:૫ થી ફર્શનાવરણ ની અનુવૃત્તિ *પર હુરધવત્રનાં નિનન પ્રવપ્રજા પ્રવત્ર સ્થાનJશ્વ- એ પ્રમાણે
નો સૂત્રપાઠ દિગમ્બરો માં છે. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org