Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧ ૨૩
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫ વધુ પ્રકારનો તપ અને તેથી થતી નિર્જરાને સકામ નિર્જરા કહી છે.
* પ્રશ્નઃ આસૂત્રમાંજ સતાનિ તપસા એરીતે કથન કર્યુોતતો? એતોતપ-નિર્જરાનો હેતુ છે તે સ્પષ્ટ થઈ જાત અને બીજું અધ્યાય-૯માં તપસ નિગી સૂત્ર ન બનાવવું પડત.
સમાધાનઃ-તપને સંવરના પ્રકરણમાં મૂકવાનું કારણ એ છે કે ત્યાં તપસ શબ્દ ફક્ત નિર્જરા સાથેસંકડાયેલ નથી, પણ સંવરસાથે પણ સંકડાયેલ છે. મતલબતપથી નિર્જરા પણ થાય અને સંવર પણ થાય. તદુપરાંત તપને સંવર તથા નિરાના પ્રધાન સાધન તરીકે પણ જણાવવાનો હેતુ છે.
U [8] સંદર્ભ$ આગમ સંદર્ભ-૩ીરિતા: વૈદિત નિગી: * HTA૨,૩૨,ખૂ88 ૪ તત્વાર્થ સંદર્ભ તપસ નિર્નર વસૂત્ર. ૧:૩
[9પદ્યઃઆ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રોમાં કહેવાઈ ગયા છે.
[10]નિષ્કર્ષ:- નિષ્કર્ષ માટે આ એક ખૂબ જ સુંદર સૂત્ર છે. તેમાં કર્મ નિર્જરા માટેના બે રસ્તા ચીંધવામાં આવ્યા છે એક તો તેનો સમય પાકે ત્યારે ફળ આપીને નિર્જરવું અને બીજું ઉદીરણા કરીને તેની સ્થિતિનો પરિપાક થયા પહેલા ખેંચીને નિર્જરા કરવી.
પ્રથમ નિર્જરા તે પ્રત્યેક જીવને ઇચ્છા હોય કે ન હોય થવાની જ છે તેમાં શંકા નથી પણ તે નિર્જરા મોક્ષના હેતુભૂત કહીનથી. જો મોક્ષની જ ઇચ્છા હોય તો પ્રત્યેક કર્મને ખતમ કરવા માટે જીવે પુરુષાર્થ કરવો જ પડે છે. તે માટે સમ્યક્તપ એક ઉત્તમોત્તમ સાધન કહેલું છે. આ ઉત્તમોત્તમ સાધન ના ઉપયોગ દ્વારા આત્મપ્રદેશ સાથે ક્ષીર-નીર બની ગયેલા પ્રત્યેક કર્મનેકામણ વર્ગણાને ખેંચી ખેંચીને સાફ કરી નાખવી, એજ શ્રેષ્ઠ ઉપાય છે.
આ રીતે કર્મની સતત નિર્જરા કરતી વખતે કર્મવૃક્ષ ને નિર્બિજ કરી દેવું અર્થાત તેના બીજને સમૂળગું બાળી નાખવું કે જેથી ફરી કર્મવૃક્ષ ઉગે જ નહીંતે સકામ નિર્જરાકે વપતિની નિર્જરી માં પ્રધાન ધ્યેય હોવું જોઇએ- તો જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે.
DOOOOOO
અધ્યાયઃ૮-સૂત્ર ૨૫ 0 [1]સૂત્રહેતુ-પ્રકૃત્તિસ્થિતિ અને રસબંધનેજણાવ્યા પછી આ સૂત્ર થકી પ્રદેશબંધને જણાવે છે.
0 [2] સૂત્ર મૂળઃ “નામપ્રત્યયા: સર્વતો યાવિશેષતિસૂમૈક્ષેત્રવિસ્થિતી: सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशा:
[3] સૂત્ર પૃથકદનામ-પ્રત્ય: સર્વતઃ યોગ-વિષાત્ સૂક્ષ્મ- ક્ષેત્ર - વઢિ - સ્થિતી: સર્વ - માત્મ - પ્રવેશવું અનન્તીત - પ્રવેશ:
1 [4]સૂત્રસાર-નામ પ્રત્યય અર્થાત્ કર્મપ્રકૃત્તિના કારણભૂત, સૂમ, એકક્ષેત્રને અવગાહીને રહેલા, અને અનંતાનંત પ્રદેશવાળા કર્મ પુદગલો યોગ વિશેષથી બધી તરફથી દિગમ્બર આમ્નાયમાં નામપ્રત્યયઃ સર્વતો વિશેષાસૂમૈક્ષેત્રાવ થતા:સર્વાત્મપ્રવનાનાપટ્ટેશ:
એ પ્રમાણે સૂત્ર રચના થયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org