Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
(અધ્યાયઃ૮-સુગઃ૧૦) U [1]સૂત્રહેતુઃ “નામ અને “ગોત્ર'નામની મૂળ પ્રકૃત્તિની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવી. U [2]સૂત્ર મૂળ*નામોત્રયોર્વિતિ: U [3]સૂત્ર પૃથક- નામ - ગોત્રયો: વિંતિ:
U [4] સૂત્રસાર -નામ અને ગોત્ર મૂિળ કર્મપ્રકૃત્તિની [ઉત્કૃષ્ટ સ્થિતિ] ૨૦ [કોટી કોટી સાગરોપમ પ્રમાણ છે]
U [5]શબ્દજ્ઞાનનામ-છઠ્ઠી મૂળ કર્મ પ્રકૃત્તિ-જેને નામ કર્મ કહેવાય છે ગોત્ર-સાતમી મૂળ કર્મ પ્રકૃત્તિ-જેને ગોત્રકર્મ કહેવાય છે વિંશતિ:-વીસ-[કોડાકોડી સાગરોપમ], ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે
U [6]અનુવૃત્તિઃ(૧) સૂત્ર ૮:૪ પ્રકૃત્તિસ્થિત્ય. થી [ પ્રકૃતિની અનુવૃત્તિ (૨)સૂત્ર૮:૧૫વિતસ્તિકૃપામતરાયણ્ય થી ત્રિશલારોપમોટીકોર્ય: પતિ: U [7]અભિનવટીકા(૧)નામકર્મ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ને આ સૂત્ર જણાવે છે.
(૨)આ સ્થિતિ મૂળકર્મ પ્રકૃત્તિની છે, તથા તેનું પ્રમાણ [૨૦]કોડાકોડી સાગરોપમ છે. તે બંને વસ્તુ ઉપરોકત સૂત્રઃ૧૫ થી અનુવર્તે છે.
(૩)સૂત્રકાર મહર્ષિએ અનુવૃત્તિ જોડી દઈ મૂળ વાકય સંક્ષેપ માં મૂકેલ છે.
-અબાધાકાળઃ- નામગોત્ર કર્મપ્રકૃત્તિનો ઉત્કૃષ્ટ અનુદયકાળ [-અબાધાકાળ] ૨૦૦૦ વર્ષનો છે. ત્યાર પછી થી આ આ કર્મ ક્ષીણ થાય ત્યાં સુધીના બાધાકાળ જાણવો.
0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભ-૩હીસરિસનામાવસિર્ફોડાફોડીમાં નામ શોત્તામાં ડો
* ૩૪.ગ.રૂ૩-.૨૩ # અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ-ગાથા-૪૧ -પૂર્વાર્ધ (૨)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૬૮ પૂર્વાર્ધ (૩)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લોક-૨૭૭ પૂર્વાર્ધ (૪)કર્મ ગ્રન્થ પાંચમો ગાથા-૨૬ U [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પહેલું પદ્ય-પૂર્વ સૂત્રઃ૧પમાં કહેવાઈ ગયું છે
દિગમ્બર પરંપરા મુજબ “વિંતિમત્રિયો:” એ મુજબનું સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org