Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૦.
| U [10]નિષ્કર્ષ વેદનીય કર્મના ઉદયથી આત્માને જે સુખ-દુઃખ નો અનુભવ થાય છે, તે સુખ-દુઃખ બંને ઇન્દ્રિય વિષયજન્ય સમજવા જોઈએ. આત્માને જે સ્વરૂપસ્વાભાવિક સુખનો અનુભવ થાય છે તે કોઈ કર્મના ઉદયથી થતો નથી. વેદનીય કર્મ જન્ય સુખ-દુઃખની અનુભૂતિક્ષણિક હોય છે. વૈષયિક સુખ-દુઃખથીયુકત હોય છે તે વાત માંથી ખરડાયેલ તલવારના દ્રષ્ટાન્ત થી ઉપર સમજાવી છે.
આ વાત ખાસ સમજવા જેવી છે. વ્યવહારમાં લોકો પુન્ય પાપનેજ સુખ દુઃખના સાધન માને છે. પણ એ સુખ દુઃખ ક્ષણિક છે. વિષય-ઈન્દ્રિયાદિજન્ય છે. અર્થાત કર્મ વિપાકી છે. શાશ્વત કેઅવ્યાબાધ સુખ કોઈ કર્મના ઉદયથી નહીંપણ વેદનીયાદિના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થાય છે. પુન્ય થી મળતા સુખની વાત એ ભામક સુખ છે. શાશ્વત સુખ શાશ્વત સ્થિતિમાં જ મળે.
ooojoo
અધ્યાય-૮-સૂત્રઃ ૧૦ 1 [૧]સૂત્રહેતુ-મોહનીય કર્મપ્રકૃત્તિના ૨૮ ઉત્તરભેદની સંખ્યા જણાવી છે તેની નામ નિર્દેશ પૂર્વક વ્યાખ્યા અહીં જણાવે છે. - 1 [રસૂત્ર મૂળ “ર્શનવરિત્રમોદનીયક્ષાયનોકાયવેનીયાધ્યસિદિપોવનવિખેરા: सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्याना वरणसंज्वलनविकल्पाश्चेकशःक्रोधमानमायालोमा हास्यरत्यरतिशोकभय जुगुप्सास्त्री पुनपुंसकवेदाः
|| []સૂત્ર પૃથફન - વારિત્રમોદનીય-ઉપાય-નોષાય-વેનીય-ગાડ્યા: त्रि-द्वि-षोडश-नवभेदाः सम्यक्त्व-मिथ्यात्व-तदुभयानि ,कषाय-नोकषायौ,अनन्तानुबन्धिપ્રત્યારાન-પ્રત્યાઘાનાવર-સં —વિ .
શોધ-માન-માયા-ૌમ: हास्य-रति अरति-शोक-भय-जुगुप्साः स्त्री-पुं-नपुंसक वेदाः
_[4]સૂત્રસાર-નિધઃ- સૂત્રાર્થની અમે સ્વીકારેલ પધ્ધતિ મુજબ અહીં સૂત્રસાર રજૂ કરવાથી તે અર્થઘટન જટીલ બનવાનો સંભવ હોવાથી સૂત્ર સરળતાથી સમજી શકાય તે પધ્ધતિ એ અહીં સૂત્રસાર રજૂ કર્યાબાદ સ્વીકૃત સૂત્રાર્થ પધ્ધતિ સૂત્રસાર જણાવેલ છે
સૂત્રાર્થપધ્ધતિને બદલે બાળબોધ પધ્ધતિએ સૂત્ર અર્થઘટનઃ૧- મોહનીય કર્મના મુખ્ય ભેદ બે (૧)દર્શન મોહનીય (૨)ચારિત્રમોહનીય ૨-દર્શન મોહનીયના ત્રણ ભેદ (૧) સમ્યકત્વ મોહનીય (૨)મિથ્યાત્વ મોહનીય (૩) મિશ્રમોહનીય (૧)ચારિત્રમોહનીયના બે ભેદ (૧)કષાય વેદનીય (૨)નોકષાય વેદનીય
૪-કષાય વેદનીય ના ૧૬ ભેદઃ*दर्शनचारित्रमोहनीयकवायनोकपाय वेदनीयाख्यास्विद्विषोडशनवमेदाः सम्यक्त्वमिथ्यात्वतदु भयानिकषायनोकपायावनन्तानु बन्ध्यप्रत्याख्यानाप्रत्याख्यानावरणसंज्वलनविकल्पाचेकशः क्रोधमानमायालोभाहास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्री પુનપુંસવેડા: એ મુજબનું સૂત્ર દિગમ્બર આમ્નાયમાં જોવા મળે છે. અ. ૮/૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org