Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પ૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)અનન્તાનુબન્ધી(૨)અપ્રત્યાખ્યાની (૩)પ્રત્યાખ્યાની(૪)સંજવલન આચારભેદના એક-એક ના ચાર ચાર વિકલ્પ આ રીતેઃ
(૧)ક્રોધ (૨)માન (૩)માયા(૪)લોભ-એ રીતે ૪૮૪=૧૬ ભેદ પ-નોકષાય વેદનીય ના નવ ભેદ [આ ભેદ વ્યવહારમાં હાસ્યષર્ક અને અને વેદત્રિકના નામે પ્રસિધ્ધ છે] ૧-હાસ્ય, ર-રતિ, ૩-અરતિ, ૪-શોક, ૫-ભય, ૬-દુગંછા, ૭-સ્ત્રીવેદ, ૮-પુરુષવેદ, ૯-નપુંસકવેદ - સૂત્રાર્થ પધ્ધતિ એ સૂત્રસાર:- જેિ અમે સ્વીકારેલી પધ્ધતિ છે)
દર્શનમોહનીય,ચારિત્રમોહનીય,કષાયમોહનીય,નોકષાયમોહનીયના અનુક્રમે ત્રણ,બે,સોળ અને નવ ભેદો છે. સમ્યક્ત, મિથ્યાત્વ,તદુભય [દર્શનમોહનીય કષાય, નોકષાય ચારિત્ર મોહનીય: અનન્તાનુંબન્ધી, અપ્રત્યાખ્યાની,પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન (તે ચારમાંથી) એક એકના ચારવિકલ્પરૂપે ક્રોધ, માન,માયા,લોભએ ૧૬ કષાય વેદનીય અને હાસ્ય,રતિ,અરતિ, ભય,શોક,જુગુપ્સા,સ્ત્રીવેદ,પુરુષવેદ, નપુંસકવેદ[એનવ નોકષાય વેદનીય
U [5] શબ્દશાનઃતન-મોહનીયકર્મનો એક ભેદ વારિત્ર-મોહનીયકર્મનો બીજો ભેદ વિષય-જેનાથી સંસાર વધે તે નવષય-કષાયની સાથે રહીને ફળ આપે ત્રિ-ત્રણ ષોડશ સોળ
નવ-નવ મેવાડ-ભેદો,પ્રકારો
સખ્યત્વ-શ્રધ્ધા મિથ્થતિ-જીવાદિ તત્વો વિશે અયથાર્થ શ્રધ્ધા કે અશ્રધ્ધા તકુમય-મિશ્ર,સમ્યક્ત-મિથ્યાત્વ મનસ્તાનથી-અનંત સંસારનો અનુબંધ કરાવનાર અત્યારથાની-પ્રત્યાખ્યાન નો અભાવ કરાવે તે પ્રત્યાયાનાવર-સર્વવિરતિના પ્રત્યાખ્યાન ને રોકે તે સવન-સંજવલન એટલે બાળનાર,આત્માને મલિન કરે તે જો - ક્રોધ,ગુસ્સો માન-માન,અભિમાન માયા -માયા,કપટ
એપ -લોભ વિVચૈ --એક-એક -[પ્રત્યેક ના ભેદો (ચાર-ચાર) aોધ-હસવું તે
તિ-પ્રીતિ ઉપજવી તે હાથ–હસવું તે
નપુંસવે-સ્ત્રી-પુરુષ ઉભયનાસાહચર્યની ઇચ્છા મતિ-અપ્રીતિ ઉપજવી તે -ભય,બીવું તે શોશોક,
ગુણ-દુર્ગછા શ્રી(વે)-પુરુષ સાહચર્ય ઇચ્છા પુર્વ)-સ્ત્રી સાહચર્ય ઇચ્છા
દ્રિ-બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org