Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫
અધ્યાયઃ ૮ સૂત્ર: 2
जीव इति आत्मा कर्ता स्थिति उत्पति व्यय परिणतिलक्षण:
અહીં જીવની કર્તા આશ્રિત વ્યાખ્યા એટલા માટે લીધી છે કે કર્તુત્વ સાથે કર્મબન્ધ અને ફળનો અનુભવ સંકડાયેલ છે અને આ અધ્યાયમાં કર્મબંધ એ જ મુખ્ય વિષય છે.
જ વન-જે કરાય તે કર્મ. જેના આઠ મુખ્ય ભેદ કહેવાશે
પ્રથમકર્મગ્રન્થ-સુખલાલજી-““મિથ્યાત્વ,અવ્રત, પ્રમાદ, કષાય અને યોગથી જીવદ્વારા જે કંઈ કરવામાં આવે છે તેને કર્મ કહે છે
અર્થાત્ આત્માની રાગદ્વેષતાત્મક ક્રિયાથી જેટલા આકાશ પ્રદેશ જીવે અવગાહ્યા હોય તે આકાશ પ્રદેશમાં વિદ્યમાન અંનતાનંત કર્મના સૂક્ષ્મ પુદગલોલોહચુંબકની માફક આકર્ષિત થઈ ને આત્મ પ્રદેશોની સાથે ચિટકી જાય છે તેને કર્મ કહે છે.
विएय कषायहिं रंगियहं जेअणुया लगंति ગીવ પાસ૬ દિદં તે નિણ મતિ પરમાત્મ પ્રકાશ ૧/૨ $ આત્મા સાથે સંબંધ પામેલી કામણ વર્ગણા નેકર્મ કહે છે. # જીવ વડે મિથ્યાત્વ આદિ હેતુઓ વડે જે કરાય છે કર્મ કર્મયોધ્યા-કર્મને યોગ્ય
જ્ઞાનાવરણાદિ કર્મને યોગ્યઅનંતાનંત પુદ્ગલો]. અહીં “યોગ્ય શબ્દથી તે-તે પ્રકૃત્તિને અનુસરતી કાર્મણ વર્ગણા “એવો અર્થ લેવાનો છે
* પુ પુદ્ગલ. પૂર્વે ૫.પૂ. ૨ માં તેની વ્યાખ્યા કરાઈ છે.
& પુરણ અને ગલન અર્થાત્ વૃધ્ધિ અને હાનિના લક્ષણવાળાને પુદ્ગલ કહ્યા છે. અહીં સ્કન્દ રૂપ બનેલા પુદ્ગલોનું ગ્રહણ કરવાનું છે.
# તેથી ફકત કરાયતે કર્મએ વ્યાખ્યા અધુરી છે. દિ ઊ»{ રૂપમન્ ડુત છે
કર્મ એક પૌદ્ગલિક ચીજ છે. જેમાં રૂપ, રસ,ગબ્ધ સ્પર્શ હોય છે તેને પુદ્ગલ કહેવાય છે. જે પુદ્ગલો કર્મ બને છે. અર્થાત્ કર્મ રૂપમાં પરિણત થાય છે તે એક પ્રકારની સૂક્ષ્મ રજ છે. જેને પરમઅવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ પોતાના જ્ઞાનથી જાણી શકે છે. આવા કર્મ બનવાયોગ્ય પુદ્ગલોનું જીવ દ્વારા ગ્રહણ થતાં તે કર્મ બને છે.
છે માત્તે- કર્મનું આત્મા પ્રદેશોને લાગવું કે ચોંટવું તે મારા
* સંકલિત અર્થ-[ભાષાધારે જીવ કષાયના સંબંધને લીધે કર્મને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કર્યા કરે છે
કર્મને યોગ્ય એટલે કર્મયોતિનવધપુર્મિશરીર યોદયાત્ જેની વિશેષ વાત આ અધ્યાયના સૂત્ર ૨૫ નામપ્રત્યયા: સર્વતો યોગવિશS૮ માં કહેવાઇ છે.
– જીવને ગ્રહણ કરવા યોગ્ય પુદ્ગલ વર્ગણા આઠ પ્રકારની છે (૧)ઔદારિક (૨)વૈક્રિય(૩)આહારક (૪)તૈજસ (૫)ભાષા (ઈશ્વાસોચ્છવાસ (૭)મન (૮) કામણ
આ આઠ પુદ્ગલ વર્ગણામાં કર્મને યોગ્ય -અર્થાત્ કર્મ માટે ગ્રાહ્ય વર્ગણા-ફકત “કામર્ણ વર્ગણા' જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org