Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨
૧૭ (૨)જીવ કર્મને યોગ્ય-કાશ્મણ વર્ગણા રૂપપુદ્ગલો ને જ ગ્રહણ કરે છે, અન્ય પુદ્ગલો ને ગ્રહણ કરતો નથી.
પ્રથમ વાક્યમાં ફળો એપંચમી વિભકત્યન્ત છે, બીજા વાકયમાં એ જ વર્મળ ષષ્ઠી વિભફત્યન્ત થઈ જશે.
[]સંદર્ભ
આગમસંદર્ભ-આ સૂત્રનો આગમસંદર્ભહવે પછીના સૂત્રના આગમસંદર્ભ સાથે જોડેલો જ છે છતાં સિધ્ધસેન ગણિજી કૃતવૃત્તિમાં સંગૃહીત થયેલશવૈવિસૂત્રના પાઠની અનુરુપતા જાણી તેનો અત્રે નિર્દેશ કરેલો છે.
कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवढमाणा चत्तारि एए कसिणा कषाया, सिंचंति मूलाई पुणब्भवस्स दस. अ. ८ उ.२,सू.४०
સૂત્રપાઠ સંબંધ-કષાયથકી પુનર્ભવ ના મૂળને સિંચે છે, તેમ કહેવાથી પરોક્ષ રીતે કર્મના વૃક્ષ કે મૂળને સિંચે છે તેનો અર્થ થશે કે કર્મ હોયતોજ પુનર્જન્માદિ થવાના છે. અન્યથા મોક્ષ જ થાય.
# તત્વાર્થ સંદર્ભઃ(૧) કષાય-સાયણીયો: સાપર્યાપચય: . ૬: (૨)કષાય-મત્રતwષાદ્રિક્રિયા:..સૂત્ર. ૬૬ (૩) પુદ્ગલ મળીવયા ધર્માધાપુ0: મૂત્ર. ૧૨
(૪)યોગથીકમ- નામપ્રત્યયા: સર્વતો યો વિશેષાસૂમૈક્ષેત્રીવIઢશિતા: सर्वात्मप्रदेशेष्वनन्तान्तप्रदेशा: सूत्र. ८:२५
૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) કર્મગ્રન્થ પહેલો ગાથા-૧ વિવેચન (૨)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ-૧૦ શ્લોક ૧૩૧,૧૩૨ U [9]પધઃ(૧) કષાયતાના હેતુ સાથે કર્મ યોગ્ય પુદ્ગલો
લોહચુંબક સોયની જેમ પ્રહે જીવન એકલો (૨) ગ્રહે જીવ કષાયો થી કર્મને યોગ્ય પગલો
તેમાં રસ વધુ ઓછો કષાય બંધ જ થતાં નિોંધઃ- આ બીજા પદ્યમાં સૂત્ર૨ તથા સૂત્રઃ૩ બંને નું સંયુક્ત પદ્ય છે)
3 [10]નિષ્કર્ષ-આસૂત્રમાં સ્ત્રકાર મહર્ષિ, કર્મજીવને ક્યા કારણે લાગેછેતે જણાવતા કિમને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવાનું મુખ્ય પરિબળ કષાયત્વ કહ્યું છે. પૂર્વોકત મિથ્યાદિ પાંચે બંધ હતુઓમાં કષાયપણાને પ્રધાન કારણ રૂપે વ્યક્ત કરવા માટે જ સૂરની રચના થઈ છે.
અર્થાત્ જીવ આ સંસારમાં કર્મને લીધે રખડે છે. પણ આ કર્મોને નિયંત્રણ કરવા કે નિવારવા માટે પાયાનું તત્વ છે કષાય નિવૃત્તિ. ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર કષાયના
અ. ૮/૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org