Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર . કાંટાવાળા આધુનિક કાળના કેટલાક પ્રશ્નોનું નિરાકરણુ પુરાણકારો એમની રીતે સૂચવે છે. આધુનિક કાળને અગત્યને પ્રશ્ન છે રાષ્ટ્રિય અને વૈચારિક એકતા. આ પ્રશ્ન અંગેની જાગરૂકતા પુરાણકારોએ તીર્થાટન અને તીર્થયાત્રાની વિચારધારા અને વિધાનમાં દર્શાવી છે. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં યાત્રિકોને યાત્રામાં કેવી કેવી કઈ કઈ સુવિધાઓ આપવી જોઈએ અને રક્ષણ આપવું જોઈએ એની રસપ્રદ ચર્ચા કરી છે. આમ પુરાણકારોએ વિવિધ રીતે ઈતિહાસ, દેશ, સમાજ, ધર્મ વગેરે બાબતે પ્રતિ પ્રશસ્ય પ્રદાન કર્યું છે અને તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનું દર્શન કરાવ્યું છે. અન્તમાં योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे । વ્રણામો સુવરામનતં નમામિ રિ પરમ્ ભાગવતપુરાણ ૧૨.૧૩.૨૧-૨૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108